________________
૩૪ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ થતો હતે. સમુદાયમાં ઘણા વર્ગ તે સ્થિતિને હોવાથી કામ કરનારે જીરવગ ઘણોજ અ૫ જોવામાં આવતો હતો. ટુંકાણમાં એજ કે સમુદાયમાં ભેજન, ઘી વિગેરેની સામગ્રી ઘણી સુલભ હતી પણ મજુરી કરનાર મજૂરવર્ગ દુર્લભ હતો.
શેડના બગીચામાં રહેલા આપણે કથાના નાયક સુંદર રાજા અને તેમનું કુટુંબ કે જે સર્વના ભરણપોષણનો સર્વ આધાર રા. મદનવલ્લભા ઉપર જ હતા, તે રાણીએ ઉપર દર્શાવેલી એ હકીકત પાડોશી દ્વારા જાણી વિચાર કર્યો કે
“ આ ઘણું કાર્ય કરતા છતાં પણ સર્વનું પોષણ મહા પુરી થઇ શકે છે, તો ચાલ તે સાથે વાહના સાર્થમાં જઈ ન મજુરી કરું અને કાર્યના બદલામાં જે કંઈ પ્રાપ્ત થાય છે. આ મારા પતિ અને પુત્રોની પુષ્ટિ કરું.”
આ ચાર અંતરમાં ઉભળે એટલું જ નહિ પણ તેને અમલમાં ક્યો. વિનીત રાણી એ સેમદેવ ા વાહના સાથ માં હા ! પણું અંગીકાર કર્યું, અને સર્વે કાર્યમાં પોતાની બુદ્ધિમત્તાનો અનુભવ કરાવતી પ્રવીણ રાણીએ સમુદાયની પ્રસન્નતા દાદન કરી, અને તેથી જ કેદાર વ્યવહારીઆઓ. અને તેન. માનુ વારંવાર સુંદર હોજદિ કાર્યોથી તેને સાપ પનાડતાં હતાં. શેઠના બગીચામાં માનતોડ પરિશ્રમ કરી કે તે કરતાં પણ સ્વામી અને પુત્રયુગડાની શરીરપુષ્ટિ ના પાડી શકી હોવાથી તે પુષ્ટિની આશાએ દેશાટન કરતા સાર્થવાહની ગુદાયમાં પણ સેવકગ્ય કાર્ય કરી સતી શિરોમ રાણીએ પતિભક્તિનું અનુકરાય દાંત દુનીઆ સમક્ષ રજુ કર્યું. દુખસાગરના પ્રચંડ કાલોમાં અથડાવી રાણે પિતાના શરીરની લેશ માત્ર દરકાર કર્યા વિના સઘળું કાર્ય કરી હતી, કારણ કે જે રાણીના રોમેરોમમાં એજ ધ્યેય વ્યાપી કહ્યું હતું કે–મારા સ્વામિ અને મારા પુત્રો કયારે સુખી થાય !
મધુરાલાપી રાજા રાણી ઉપર જો કે નિર્દય દૈવે પિતાના દુઃસહનીય પ્રહારને પ્રહાર કર્યો, છતાં તે પ્રહારોને શાંતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com