________________
દાદાનું સક્ષિપ્ત જીવનચરિત્ર,
જો કે પરમાત્મા મહાવીરદેવનું શાસન આ યુગના અંતપર્યંત પણ જીવતું અને લગતું રહેવાનું જ છે, તેના ઝળહળતા પ્રકાશને કાઈપણ આવરી શકે એમ નથી છતાં તેવા સમયમાં તેના વિસ્તારમાં કાંઇક ટુંકી મર્યાદા થાય ખરી પરંતુ વચમાં વચમાં તેવા પ્રભાવક મહાપુરૂષોના પ્રતાપે ફરીથી વિસ્તૃતદશા પ્રાપ્ત થાય છે.
તે અવસરને શ્રાવકવર્ગ પણ · તિથી જ અમારાં ધર્મનું સંરક્ષણ થવું છે ’ એમ સમજી શિશિલાચારીએને અ તેવાસી થયા હતા. આવા કટોકટીના સમયમાં પણ તેવા આદરા મહાત્માએ પ્રાણાંત કાવેરીને જૈનશાસનની ધર્મધ્વઘ્ન વિસ્તિણું પ્રદેશમાં ફરકાવી હતી, તે સવગી મહાત્માઓએ ગહન પ્રદેશમાં વિહાર કરી અનેક પરિહા અને ઉપસગાં સહન કરી દુનિયાને ત્યાગ માર્ગનું સાચું ભાન કરાવ્યું હતું. જેથી શ્રાવકવર્ગમાં ધીમે ધીમે શિચિલાચારીઆ પ્રત્યે મદ આદર થવા લાગ્યા અને ત્યાગી મહર્ષિઓ પ્રત્યે તેમની અભિરુચી વૃદ્ધિ પામવા લાગી. ઝેગણીસની સદમાં પણ તે શિથિલાચારીનું ઘેર હતું, તેઓના તેમજ તે સિવાય ટુ ટક લુંકા વિગેરે અનેક વિપક્ષીઓના પ્રત્યાધાતાની સામા થઈ અનેક મહાત્માઓએ અડગ સેવા અવી છે.
નિ શિરોમણિ પરમગુષ્ય દાદા શ્રી વિજયઇ આ મહાવિએમાંના એક હતા તેમના ગુપ્ત પણ અદ્દભુત ગુણા-આત્મબળ, ત્યાગ તથા કર્ત્તવ્યપરાયણતા વિગેરે શ્વેતાં આ ટુંક જીવનચરિત્ર તે એક ધણે! અલ્પ પ્રયત્ન કહેવાય પણ ઉપકાર, માર્ગદર્શન અને આત્મધર્મના ઉત્કર્ષના ઉદરથી એ હામુનિનું દાન અતિશય ઉપકારક છે, એમના જીવન સંબધી વિશેષ હકીકત મળી શકી નથી. માત્ર થોડીક હકીકત કંઇક ટીપ્પનકરૂપે મળેલી તે ઉપરથી તથા કેટલીક હકીક્ત ગુરૂવર્ય આચાર્ય મહારાજ શ્રીવિજય સહિંસુરીધરજીના મુખથી સાંભળી આ ઉભયના આધારે તે પૂજ્ય ગુરૂ ગુરૂવર્યનું સંક્ષિપ્ત જીવનચરિત્ર લખવાને પ્રયત્ન કર્યો છે.
શ્રીમદ્ના જન્મ
હબ્બરા જિનમદિરા, અનેક લોકેાત્તર તથા લૌકિક તીથો, પૌષધ શાળા,વિદ્યાશાળા, ધર્મશાળા, દાનશાળાઓથી વિભૂષિત, ધનધાન્ય દિી ભરપૂર, અનેક તપાવીર, દાનવીર, ધર્મવીરાની જન્મભૂમિ, ગુર્જરભૂમિના ચુંઆલ નામે વિભાગમાં, અમદાવાદ જીલ્લાના વીરમગામ તાલુકામાં, શ્રી(મહીનાથ) ભાયણી તીર્થથી સત્યકાણમાં, અવાર નામના ગામમાં વીસાત્રીમાલી વિણક જ્ઞાતીય જીવનદાસનામે શ્રેષ્ઠી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com