________________
૪ થું. ]
મદનવલ્લભ હરણ,
૩૯
સ્મરણ કે શ્રવણ પણ પ્રાણીઓના પ્રાણને વિનાશ કરે છે. વળી ભક્ષણ કરાએલું વિષ એકજ ભવના પ્રાણનો વિનાશ કરે છે ત્યારે વિયે અનેક ભવના પ્રાણોને વિનાશ કરે છે, અર્થાત્ અનેક ભવ સંબંધી જન્મ જરા મરણ વિગેરેના હેતુ થાય છે. દાઢને તૃપ્ત કરવાની આશાથી વારંવાર થતું આસેવન મેદષ્ટિને વૃદ્ધિ પમાડતું પ્રાણુઓને સંસારરૂપ ગહન અટવીમાં ફેંકી દે છે. વિનો સ્વભાવ જ એ છે કે-જેમ જેમ તેને ઉપ ગ કરવામાં આવે તેમ તેમ તેના પ્રત્યે તૃણું દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી જાય છે. જેમ સેંકડો કે હીરો ની ખોના પ્રવાહી પણ સમુદ્ર તૃપ્તિ પામતો નથી તેમ વિરપાસેવનથી કદીપણું ઇંદ્રિચવર્ગ સંતોષ પામતા નથી બ અનુકૂળ ઇ-વનસંગે અગ્નિ જેમ વશેષ પ્રદિપ્ત થાય છે તેનું અનુકુલ વિઠ્યના ગે વિશેષ પ્રકારે તેની તૃહ દ્ધિ પામે છે. મહરિએ પણ કહ્યું છે કે
"मत्तेमकुम्भदलने भूवि सन्ति शूराः,,
केचित्पचन्टमृगराजवधेऽपि दक्षाः । किन्तु ब्रोमि बलिनां पुरतः प्रमद्य,
कंदपदर्पदलने विरला मनुष्याः ॥१॥" લાલામદેમત ઉકિતઓના કુંભસ્થળનું વિદ્યારણ કરનાર અનેક પુરવીર યે દ્વાઓ આ ભૂમંડળ પર મળી આવે છે તેમજ તેની પર અધિક શાર્થતા દર્શાવનાર પ્રચંડ - રવીર સિંહ જેવાઓનો વધ કરવામાં દક્ષ પણ મળી આવે છે; પરંતુ તે બળવાનો આગળ જફાલન પૂર્વક મારે કહેવું પડશે કે મેટા મોટા દેને પોતાના પંઝામાં સપડાવનાર,
વિજેતા કામદેવના ગર્વનું ઉમૂલન કરનાર તેમાં કોઈ વિરલાજ મળી શકશે.
ઇદ્રિવને વશ નહિ થતાં તેને પિતાને વશ કરનારજ સાચે સુટાણું અને સાથે સ્વતંત્ર છે, અંગુલીના અગ્ર ભાગ ઉપર ત્રણે ભુવનને ધારણ કરી નૃત્ય કરાવનાર શક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com