________________
૩૮ સુંદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ પડી. સિંહાલેકનથી પણ પરપુરૂષ પ્રત્યે દછિ નહિ દેનારી નિર્વિકારી રાણીને સાર્થવાહે મહદષ્ટિથી નીહાળી. દેખતાંની સાથે તેના અંતરમાં વિકાર ઉત્પન્ન થયે, મેહપારતંત્રની મજબુત બડીથી જકડાયે. શુભ વાતાવરણના સુંદર પુલે વિજળીના ચમકારાની જેમ વિનાશ પામ્યાં, અને અશુભ વાતાવરણથી વ્યાપ્ત થયો. સન્માર્ગદર્શક વિવેક પણ વિનાશ પા, અને ઇન્દ્રિયના વિષયને પરાધીન થઈ કુળમર્યાદા અને જાતોમર્યાદાથી વિપરીત આચરણ આચરવાની નોભાવના પ્રગટ થઈ. કવિકુલ શિરોમણું મહાપાયિ શ્રી મચારિત્રસુંદરગણીવિરચિતકુમારપાલ મહા કાવ્યમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે –
"विकोपो हृदितावदेव स्फुरत्य हो दर्शिनधर्ममानः। उन्भूलिताचारविचारक्षो, न याति यावकिल कामयाः॥"
ભાવાર્થ – ક્યાં સુધી સુંદર આચાર અને વિચારરૂપ વૃક્ષનું ઉલન કરનાર કામમાં પ્રચંડ વાયુને ઝપાટે આવ્યા નથી ત્યાં સુધી જ સદ્વર્તનને વાળ અને સુંદર માર્ગ દર્શાવનર વિલાપ દીપકની જ્યોતિ પ્રકાશમાન હોય છે.
જ દીપકનો નાશ થાય ત્યારે વિકાસનો અભાવ અને ગાઢ અંધકારને ઉદય થાય છે અને તેથી કરીને અંધારામાં રેલી વસ્તુનું ભાન થતું નથી, તેમ વિધ્યતૃષ્ણાના તરંગમાં નાના પ્રાણીઓને વિદિશા નષ્ટપ્રાય થવાથી અને અજ્ઞાનતાનો ઉદય થવાથી વસ્તુઓની વાસ્તવિક થિતિનું ભાન અઈ શકતું નથી. વસ્તુસ્થિતિએ દુઃખરૂપ છતાં પણ પોતાની મનોકલ્પનાથી હાદ્રિયના વિષયોમાં બુદ્ધિ ધારણ કરી તેને પ્રાપ્ત કરવા અનેક કષ્ટો સહન કરે છે પરંતુ વિષ કરતાં પણ અધિક છેરી તે વિય પ્રાણીઓના પ્રાણનો વિનાશ કરે છે. કહ્યું પણ છે કે-“૩ામર્જ વિષે દકિત વિપથr werfu? વિષનું જ્યારે ભક્ષણ કરવામાં આવે છે ત્યારે જ તે પ્રાણીઓના પ્રાણને વિનાશ કરે છે પરંતુ વિષ કરતાં વિષમ વિયેનું આસેવન તો દૂર રહો પરંતુ તેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com