________________
સુંદર રાજાની સુંદર ભાવના.
[ પ્રકરણ
માન ઇંદ્રાદિક દેવો પણ નિમાલ્ય બની જઈ ઇદ્રિને પરાધીન થાય છે. તેજસ શરીરની જધન્ય અવગાહનાનું સ્વરૂપ દર્શાવતાં મહોપાધ્યાય શ્રીમદ્દવનયવિજયજી મહારાજ લોકપ્રકાશક ગ્રંથના ત્રીજા સર્ગમાં દશૉવે છે કે
શરીરવડે દેવીને સ્પર્શમાત્ર પણ નહિ કરવાળા ફન મનથીજ દેવી સાથે ઉપયોગ કરનાર જેમનો ક્ષીણપ્રાયઃ કામાગ્નિ હોય છે. તે આનત પ્રાણત આરણ અને અચુત (નવ દશ અગી આર અને બારમા) દેવલોકના દેવતાઓ પૃ મનુમાવસ્થાના ઉપભોગમાં આપની નાની ડાળ સ્ત્રીને અવધતાની ઓળખી, તેના પ્રેમપાશમાં નિયંત્રિત થઈ, મનુષ્ય લેકમાં આવી, દેવાયું છે માત્ર બાકી રહેલું હોવાને લીધે બુદ્ધિની વિપયયતા પ્રાપ્ત થવાથી, કંદ ની માલિતાથી, અને કર્મના મર્મની વિચિત્રતા, ગાઢ અનુરાપૂર્વક વિભાગ કરતા આ મુખ્ય ધ્યથી પર પાપી & સ્ત્રીના ગભ માં કંપન્ન થાય છે ત્યારે તે દેવની તેજસ શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગમાન સંભવી શકે છે.
સામાન્ય મનુષ્યને અડીને આવા સમર્થ દેવતાઓની પણ આવી અજબ પ્રકારની વિડંબના પ્રાપ્ત થાય છે, તો દુવાર કામદેવ આગળ સામાન્ય નિ:પરાક્રમી મનુષ્યની શી વાત કરવી ! એના પઝામાં સપડાયા પછી વિરલાજ બચી શકે છે, એટલા માટે જ ધર્મશાસ્ત્ર પ્રણેતાઓ ફરમાવે છે કે – " भवारण्यं मुक्त्वा, यदि जिगमिपुमुक्तिनगों
तदानीं मा कार्षी--विषयविपक्षेषु वसतिम् । ચતરૂછાવાળે, કયાતિ પામપરાदयं जन्तुर्यस्मात्-पदमपि न गन्तुं प्रभवति ॥"
(સિન્દુરપ્રકર.) આ સંસાર રૂ. વિકટ અટવીને ત્યાગ કરી જે તને મુક્તિ નગરીમાં જવાની અભિલાષા થતી હોય તે વિષયરૂપ વિષવૃક્ષને વિષે તારું રહેડાણ કરીશ નહિ, કારણ કે વિષય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com