________________
દાદાનુ સક્ષિપ્ત જીવનચરિત્ર,
કાર કરી હતી. પ્રથમથીજ ઉત્તમ સંસ્કારવાળા હોવાથી તેમજ વિદ્વાન ગુરૂવના સમાગમથી દિનપ્રતિદિન ચારિત્રમાં વિશેષ તેજસ્વી થયા. નિસ્પૃહી, વિશુદ્ધ વૈરાગ્યવાન આ મહાત્માએ આગણીસમી હિંદમાંધાતાના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણાથી જૈનસમાજ ઉપર મહાન ઉપકાર કર્યો. આ મહર્ષિની ભાગવત્ત એવી અપૂર્વ હતી કે જેને નિહાળી મુનિ અને ગૃહસ્થ ઉભયવળના અંતરમાં અતિશય ચમત્કાર ઉત્પન્ન થતા હતા. તેઓશ્રીએ મારવાડ, માળવા, મેઘાડ તેમજ ગુજરાતના પ્રદેશોમાં વિચરી અનેક ભવ્યાત્માને શાસનના અનુરાગી બનાવ્યા હતા. એમના શિષ્ય સમુદાય પણ હોળા હતા. લગભગ પંદરેક તેમના સિંધ હશે. તે ધાનાં નામેા ઉપલબ્ધ થઇ શક્યાં નથી. જે હણવામાં આવ્યાં છે તે આ નીચે પ્રમાણેઃ— ૧ શ્રી તપવી કસ્તુવિજય. તેત્રી સેમ સિર અને શ્રી વિજયહીરસૂરિ મહારાન્તની જન્મકૃમિ પાલણપુર નગરમાં વીસા પારવાડ જ્ઞાતીમાં સંવત ૧૮૩૭ માં જનમ્યા અને તેત્રીસ વર્ષની ઉમ્મરે સંવત ૧૮૭૦ માં દીક્ષા અંગીકાર કરી. શાસ્ત્રાભ્યાસ કરી તપસ્વી બન્યા. આજે પણ તે શ્રીતસીછના ઉપનામથી ઓળખાય છે. રસના મંદિય ઉપર તેમના અસાધારણ કાબુ હતા. આંખીલ વર્ધમાન તપની ઓળી લગભગ સંપૂર્ણ કરી હતી. આંબીલમાં પણ બહુ અલ્પ દ્રવ્ય વાધરના હતા. તેઓ વડાદરામાં નિવાણ પામ્યા. વાદરામાં કાપાની સામે પાર્શ્વનાગજીના મંદિરમાં તથા રાજનગરમાં લુહારની પોળના દિમાં તેમની સ્તુપ છે. આ તપની ગુરૂના શિષ્ય આપણા ચરત્રનાયક તપસ્વી મુનિવયં શ્રી મણિવિજય થયા. ર શ્રી ઉદ્યોતવિજય-એમના સબંધી વિરોધ હકીકત જાણવામાં નથી. એમના શિષ્ય અમરવિજયજી તેમના શિષ્ય ગુમાનવેજયછે તેમના શિષ્ય પન્યાસજી પ્રજાવિય ગણી, જેમણે સ. ૧૯૬૯ માં કાળ ક્યાં તેમના પ્રશિષ્ઠ મુનિશ્રી બુદ્ધિવિજયઇ વિગેરે રાત્ર વિદ્યમાન છે. મુનિશ્રી બુદ્ધિવિજયદ વિદ્વાન તથા તપસ્વી છે.
શ્રી
વિજયજી જેમણે-૧ સકળ તીથ વંદુ કોડ, ર અબધૂ સદા મગનમે રહેના, ૩ સુણ્ય નોંધ તુજ પદ્મ પંકજ મુજ મન મધુકર લીના વિગેરે અનેક વૈરાગ્યા ત્પાદક, ભકિતરસથી ભરપુર ભાવવાહી સ્તવન સયા રચ્યાં છે.
ૐ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com