________________
દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર.
મહર્ષિએ આ યુગના અંતર્યત પણ જળવશે એ નિઃસંશય છે. જેઓમાં પ્રભુના પ્રથમ પટ્ટધર તરિકે સવાસરસન્નિપાતિ પંચમ ગણધર શ્રીસુધમાં સ્વામિજી થયા. તેમની પાટે ચરમ કેવલી શ્રી જંબુસ્વામિજી થયા. તેમના પછી શ્રી પ્રભવસ્વામિજી વિગેરે ચતુર્દશ પૂર્વધર મહર્ષિ ઓ થયા ત્યાર પછી દશ પૂર્વધર શાસનપભાવક પુરપસિંહ પપરંપરાઓ થયા. યાવત ૫૮ મી પાટે હિંસકપ્રિય મસભા મોગલવંશીય સમ્રાટ અકબર જેવાના નિણ હૃદયમાં કૃપાલાને ઉત્પન્ન કરનાર જગદ્દગુરૂશ્રી હીરસૂરિજી થયા તેમના પટ્ટે પ્રવચન પ્રભાવક વિજયસેન અરિજી થયા. ત્યાર પછી વિજયદેવરિજી થયા. તેમની પાટે એટલે પ્રભુ શ્રી મીરદેવની પટ્ટપરંપરાએ ૬૧ મી પાટે શ્રીવિજયસિંહરિજી થયા. તેમના શિષ્ય પન્યાસજી શ્રી સત્યવિજયજી ગણી થયા. એ મનો જન્મ સપાદલક્ષ દેશમાં લાલુ ગામમાં થયો હતો. એમના પિતા દુગગોત્રીય વીરચંદ નામે હતા. એમની માતાનું નામ વીરમદે હતું, અને પોતાનું નામ શીવરાજ હતું. વીરચંદ અને વીરમદે બંને લંકાપંથમાં હતાં. શીવરાજ એ માર્ગ પ્રથમથીજ અચિકર હતો. જયારે તેમને દીક્ષાની ભાવના થઈ અને માતપિતાને સમજાવી દીક્ષા લેવા યાર થયા ત્યારે. માતાપિતાએ કામમાં દીક્ષા અપાવવા ઘણા પ્રયત્ન કર્યો, પરંતુ બુદ્ધિશાળી શીવરાજે યુકિતપૂર્વક તેઓને સમજાવી યોગ્ય માગનું ભાન કરાવ્યું, અને તપગ નાયક વિજયસિંહમૂરિજીને વિજ્ઞપ્તિ કરી પિનાના ગામમાં બોલાવ્યા. માનાપના બે પુત્રને દીક્ષા મહેસવ કર્યો. તેને યોગ્ય મા બે જોડાયા અને ૧૪ વર્ષની ઉમ્મરે પુત્રને દીક્ષા અપાવી. જેમનું નામ સત્યવિજય રાખવામાં આવ્યું. મુનિશ્રી સત્યવિજયજી ગુરૂવિનયપૂર્વક રાક ન ભણ્યા, મુત્ર, અર્થનું રહસ્ય જાણી ગીતાર્થ થયા અને ઉ-કુ'. ક્રિયાનો આદર કર્યો.
આ અવસરે યતિઓને શિથિલાચાર દિનપર દિન વૃદ્ધિ પામત જતો હતો. સત્યાગવપક સત્યવિજય આ થિલ્ય પ્રત્યે ઘણા ઉત્પન્ન થઈ અને ગુરુવર્ય પાસે ક્રિયા ઉદ્ધાર | આતા સાળી. ગુરવ પણ યોગ્ય જાણી શિષ્યને આજ્ઞા આપી આના પાલક મુનિ શ્રી સત્યવિજયજીએ પ્રથમ મેવાડમાં વિહાર કયે " પરમ ચાતુર્માસ રડી શ દ રિયાના પાલનપુર્વ કે ઉત્કૃષ્ટ પર પર કો.
ઉપદેશક જયારે ઉપદેશાને વાર પિનાનું શુદ્ધ બન . . તાજ તેની અને યોગ્ય રીતીએ ઉપદન, વર્ગ ઉપર થ ી .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com