________________
પર સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ એને દુ:ખી દેખી દયાર્દૂ થનારા અને તેના દુઃખ દૂર કરવા કટીબદ્ધ થનારા પુરૂ બહુજ ચેડા દષ્ટિગોચર થાય છે. કહ્યું પણ છે જે– “[TI: નિત સત્ર: પ્રતિ, વિદ્યાવિડનેરા ,
ત્તિ શ્રીપત નિરરતધના-રોડ િfક્ષત મૂશિ) किंत्वाकर्ण्य निरिक्ष्य चान्य मनुज, दुःखादित यन्मनः, तादृश्यं प्रतिपद्यते जगति ते, सत्पुरुषाः पंचषाः ॥ १॥"
ભાવાર્થ–પરરાજ્યના બલવાન લશ્કરને જીતનારા હજારે શુરવીર સુભટો અનેક સ્થળોએ મળી આવે છે. વિદ્યાવિશા પણ અનેક સંપાવાળા જોવામાં લાવે છે, પોતાની ક્રિએ કરી કુબેરભંડારી જવાનું પણ અપાન ઉતરાવનાર અદ્ધિપૂણોની પણ આ ભૂમંડ પર છેનથી, અર્થાત્ તે પણ ઘણાએ મળી આવે છે પરંતુ દુ:થી પીડાતા મનુષ્યના દુઃખને સાંભળવા કે દેખવા માત્રથી જ અંત:કરા! તન્મય થાય છે તેવા સત્પપા આ દુનિયામાં જવલ્લે કોઈકજ મળી શકે છે.
પોતાના સુંદર દર્તનથી શેઠ પણ સોની નામાંજ હતા. વિશેષમાં શેઠે પોતે, બીજાઓ, અને બગીચામાં રહેલા પિતાના આશ્રિતો, જિનેશ્વર ભગવાનના દર્શનને લાભ લઈ શકે એટલા માટે એક રમણીય જિનેરામવાનનું મંદીર પણ બંધાવ્યું હતું.
આવા પ્રકારની ધર્મની ઉદાર ભાવનાબી જેનું અંત:કરણ સુવાસિત હતું. પરોપકારપરાયણ શેડને પરોપકાર કરવો એજ પ્રાત:કાલાનું પ્રથમ કાર્ય હતું–મારે આનિ રહેલા મનુષ્યની સ્થિતિ કેવા પ્રકારની છે, તેઓ સુખી છે કે દુ:ખી છે, દુ:ખી છે, તો તેઓને કઈ કઈ બાબતની નતા છે, આ સવે હકીકતની શેડ સંભાળ રાખતા હતા અને તેમના દુઃખને બનતા પ્રયને દૂર કરી સઘળાઓને પ્રસન્ન કરતા હતા. આપણે જાણ ગયા કે–દરરોજના રિવાજ મુજબ એક દિવસ શ્રીસાર શેડ પિતાને આશ્રયે રહેલા સઘળાઓની સંભાળ માટે નિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com