Book Title: Karma Hare Bhavjal Tare
Author(s): Harshshilvijay
Publisher: Aatmashreya Prakashan
Catalog link: https://jainqq.org/explore/004545/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હશે ભજલ (ત્રી ચોવીસ તીર્થ ચરિત્રા-સચિત્ર) . 2 () JAM) * જાય ' સંપાદક વિરાજજી લાશીલવિયજી | લેખક8 મુનિ શ્રી હર્ષશીલ વિજય Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત પુસ્તકના સંપૂર્ણદાતા શ્રીમતી ગુણવંતીબેન વાડીલાલ વોરા - પાલીતાણાવાળા હાલ મુંબઇ આ Page #3 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં એસો પંચ નમુક્કારો પાવપણાસણો સવ 1 મંગલાણં ચ સવ્વુસિં પઢમં હવઈ મંગલ, Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪૮ = समर्था જૈન શાસનમાં મહાન જ્યોતિર્ધર વ્યાખ્યાન વાચસ્પતિ જગતના ઝગમગતા જવાહિર ભારતવર્ષ ભાલતિલક સમર્થ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ સ્વર્ગીય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા વૈરાગ્યવારિધિ, ચારિત્રચૂડામણિ તપસ્વીરત્ન પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલવિજયજી ગણિવરના પરમ પવિત્ર આત્માને સાદર સવિનય..... સબહુમાન... સ...... મ...... ч...... For Private & Persop Use Only ..... Page #5 -------------------------------------------------------------------------- ________________ e ॥ નમામિ નિત્યં ગુરુ રામચન્દ્રમ્ ॥ કર્મ રે ભવજલ તરે (શ્રી ચોવીસ તીર્થંકર ચરિત્ર-સચિત્ર) :સંપાદકઃ તપસ્વીરત્ન પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલવિજયજી ગણિવરના શિષ્યરત્ન મધુરભાષી પૂ. મુનિપ્રવર શ્રી કુલશીલવિજયજી મ. : લેખક : પ્રવચનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણશીલસૂરીશ્વરજી મ. સા. ના. શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી હર્ષશીલવિજયજી મ. -: મુખ્ય સહયોગી : પાલીતાણા નિવાસી શ્રીમાન વાડીલાલ મગનલાલ વોરા તથી શ્રીમતી ગુણવંતીબેન વાડીલાલ વોરા પરિવાર - મુંબઇ -:451215: આત્મશ્રેય પ્રકાશન ઉમેશચન્દ્ર ભોગીલાલ શાહ એચ. ભોગીલાલ એન્ડ કું. દુકાન ન. કે. ૭/૮, નવમી ગલી, મંગલદાસ માર્કેટ, મુંબઇ - ૪૦૦ ૦૦૨. For Priva & Personal Use Only STUF ર 6 Page #6 -------------------------------------------------------------------------- ________________ કર્મ હરે ભવજલ તરે (શ્રી ચોવીસ તીર્થકર ચરિત્ર-સચિત્ર) પ્રથમવૃત્તિ : વિ. સં. ૨૦૧૮ કિંમત : રૂા. ૨૦૦.૦૦ -: પ્રાપ્તિસ્થાન :શ્રી ઉમેશચંદ્ર ભોગીલાલ શાહ ૦ જયંત પ્રિન્ટરી એચ. ભોગીલાલ એન્ડ ક. ૩૫૨/૫૪, ગીરગામ રોડ, મુરલીધર મંદિર કંપાઉન્ડ, દુકાન નં. K -૭, ૮, નવમી ગલી, મંગલદાસ માર્કેટ, ઠાકુરદ્વાર પોસ્ટ ઓફિસની બાજુમાં, મુંબઇ-૪૦૦૦૦૨. મુંબઇ - ૪૦૦૦૦૨. શ્રી પદમશી કુંવરજી શાહ શ્રી કિરીટ રવિચંદ લોદરીયા ડી. બી. કાથાવાલા, ૧૨, અમરતલ્લા સ્ટ્રીટ, મહાવીર સ્ટોર્સ, સાંઇનાથ નગર રોડ, કલકત્તા - ૩૮૦૦૦૧, ઘાટકોપર (વે.), મુંબઇ - ૪૦૦૦૮૬, શ્રી નૌતમલાલ રસીકલાલ વકીલ શ્રી અરૂણોદય ફાઉન્ડેશન ૧૬, ન્યુ આશિષ ફલેટ, ચાર રસ્તા, પાલડી, કોબા જી. ગાંધીનગર. અમદાવાદ - ૩૮૦૦૦૬. શ્રી સોમચંદ ડી. શાહ • શ્રી દીપકભાઇ કાંતિલાલ શાહ જીવન નિવાસ સામે, પાલીતાણા - ૩૬૪ ૨૭૦. શ્રી રૂપાલી સર્વિસ,૯૨૧, નવઘારીની પોળ, સરસપુર, શ્રી અમરશી લમીચંદ કોઠારી ચાર રસ્તા, અમદાવાદ-૩૮૦૦૧૮. એસ. ટી. બુક સ્ટોલ, શંખેશ્વર તીર્થ. શ્રી અશ્વિનભાઇ એસ. શાહ ‘સુઘોષા' કાર્યાલય શ્રી સેવંતીલાલ વી. જૈન શેખનો પાડો, અમદાવાદ, ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર હાલાર તીર્થ સ્ટોર્સ મુંબઇ - ૪૦૦૦૦૨. આરાધના ધામ, જી, જામનગર ૦ શ્રી મેઘરાજ જૈન પુસ્તક ભંડાર, ૦ શ્રી નરેશ ભવાનજી દંડ કિકા સ્ટ્રીટ, ગુલાલવાડી, મુંબઈ- ૪૦૦૦૦૨. ૧૨, નંદદીપ, ૨૦૯, ડી. ડો. આંબેડકર રોડ, માટુંગા, શ્રી મહાવીર ઉપકરણ ભંડાર મુંબઇ-૪૦૦૦૧૯. સુભાષ ચોક, ગોપીપુરા, સુરત. -: ચિત્રકાર :- - શ્રી ગુલામભાઇ સંઘવાણી રાજકોટ [ P ( -: મુદ્રક :- ) જયંત પ્રિન્ટરી ૩૫૨/૫૪, ગીરગામ રોડ, મુરલીધર મંદિર કંપાઉન્ડ, ઠાકુરદ્વાર પોસ્ટ ઓફિસની બાજુમાં, મુંબઇ - ૪૦૦ ૦૦૨. ફોન : ૨૦૫ ૭૧ ૭૧ For Private & Persanal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ અંતરના ઉદ્ગાર..... વિશ્વવત્સલ શ્રી અરિહંત પરમાત્માનો જગત ઉપર અનુપમ ઉપકાર છે. પૂર્વથી ત્રીજા ભવની અંદર સઘળાયે અરિહંત પરમાત્માઓ ‘‘જો હોવે મુજ શક્તિ ઐસી સવિ જીવ કરું શાસન રસી’’ ની ઉત્કટ ભાવના ભાવી તીર્થંકર નામકર્મનીનિકાચના કરતા હોયછે. અરિહંત પરમાત્માના પાંચે કલ્યાણકોના સમયે ચૌદ રાજલોકમાં ઉદ્યોત થાય છે. નારકી અને નિગોદના દુ:ખથી વ્યાપ્ત આત્માઓને પણ ક્ષણવાર સુખનો અનુભવ થાય છે. આ જગતમાં આધ્યાત્મિક ભૌતિકદષ્ટિએ આપણને જે કંઈ પ્રાપ્ત થયું તેમાં ઉપકાર અરિહંતપરમાત્માનોછે. અરિહંત પ૨માત્માએપ્રરૂપેલા માર્ગની આરાધના દ્વારા એક આત્મા સિદ્ધિગતિમાં પહોંચ્યોત્યારે આપણેઅવ્યવહારરાશિમાંથીવ્યવહારરાશિમાં આવી શક્યા! અરિહંત પરમાત્માએ જગતમાં અદ્વિતિય અહિંસાના સંસ્કારો ફેલાવ્યા તેના જ પરિણામે આપણને જીવન પ્રાપ્ત થયું. અરિહંત પરમાત્માનાદ્રવ્ય ઉપકાર તો અગણિત છે પણ ભાવ ઉપકારમાં પણ અરિહંત પરમાત્માની તુલના કોઈની પણ સાથે થઈ શકે તેમનથી. -જગતનેનિષ્પાપજીવનજીવવાનોમાર્ગબતાવ્યોઅરિહંત પરમાત્માએ! -આત્માનાસ્વરૂપની વાસ્તવિકઓળખાણઆપી અરિહંતપરમાત્માએ! – ક્ષણે – ક્ષણે બંધાતા કર્મોનેઅટકાવવાનોમાર્ગબતાવ્યોઅરિહંતપ્રભુએ! જગતના પ્રત્યેક જીવો. ઉપર અપૂર્વ વાત્સલ્યની ધારા વરસાવનાર અનુપમહિત ચિંતક એવા અરિહંત પરમાત્માનો ગુણ વૈભવ અખૂટ છે જે અવસર્પિણીમાં આપણે આરાધના કરી રહ્યા છીએ તે અવસર્પિણીના ચોવીસ તીર્થંકર પરમાત્માઓ, નાનું બાળક બે/ચા૨ વર્ષનું થાય ત્યારથી જ નમસ્કાર મહામંત્રની સાથે ચોવીસ ભગવાનના નામની શિક્ષા માતા- -પિતા આપે છે . તે ચોવીસ ભગવાન આત્મામાંથી પ૨માત્મા શી રીતીએબન્યા! કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ For PrivaSs Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં સતત શ્રતોપાસના કરીને સાડા ત્રણ ક્રોડ નવા શ્લોકની રચના કરી છે એ સૂરીપુરંદરભગવંતે ત્રિષષ્ઠી શલાકાપુરુષચરિત્રનામના અદ્ભુત ગ્રંથની રચના કરી છે. જેમાં આ અવસર્પિણીકાલના ૨૪ તીર્થકર ભગવંતો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવ ૯, પ્રતિવાસુદેવ, ૯ બલદેવ મળીને કુલ ૬૩ શલાકા પુરુષ ના ચરિત્રની અદ્ભુત રચના કરી છે. શ્રી તીર્થંકર ભગવંતોના જીવન ચરિત્રને વિસ્તૃત આલેખીને એ મહાપુરુષે ભાવિ પેઢી ઉપર અત્યંત અવિસ્મરણીય ઉપકાર કર્યો છે. ચોવીસ તીર્થંકર ભગવંતોના ચરિત્રોનું વાંચન, મનન અને ચિંતન જીવનને એક નવી દિશા પૂરી પાડે ગત સાલ શ્રમણ ભગવાન મહાવીર (૨૭ભવ સચિત્ર) પુસ્તક પ્રકાશિત થયા પછી ઘણા ભાગ્યશાળીઓની એવી ભાવના હતી કે ચોવીસ તીર્થકર ભગવંતોનું ચરિત્ર સચિત્ર પણે એક જ પુસ્તકમાં પ્રકાશિત થાય... તેમાં પણ ખાસ કરીને સુશ્રાવક શ્રદ્ધાસંપન્નવાડીભાઈની ભાવનાથી આ કાર્ય સંપન્નબન્યું છે. પ્રસ્તુત પુસ્તકનુ સંકલન મુખ્યતયા શ્રી ત્રિષડીશલાકા પુરુષ ચરિત્ર ના આધારે કરાયું છે. આ પુસ્તકનાં સંકલનમાં ઉપકારી ગુરૂદેવો પરમતારક પરમાત્માભક્તિના પરમઉપાસક, જિનશાસનના મહાન જ્યોતિર્ધર, તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા , પૂજયપાદે વાત્સલ્યવારિધિ, સુવિશાલ ગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા, પૂજયપાદ તપસ્વીરત્ન વૈરાગ્યવારિધિ, પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલ વિજયજી ગણિવર આદિ મહાપુરુષોની દિવ્ય કૃપા તથા પૂજયપાદ પરમઉપકારી ગુરુદેવ, શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણશીલ સૂરીશ્વરજી મ.સા., તથા પ્રશાંતમૂર્તિ વ્યવહારદક્ષ, મધુરકંઠી પૂ. મુનિરાજ શ્રી કુલશીલવિજયજી મ.ની પાવન પ્રેરણા આ પ્રયત્નમાં કારણભૂત છે. પ્રાંત અરિહંત પરમાત્માનાચરિત્રોના વાંચન ચિંતન, મનન દ્વારા પ્રભુભક્તિના રસમાં તરબોળ બની શમ-સંવેગ-નિર્વેદની ધારામાં આત્માને નવપલ્લવિત બનાવીને આત્મશ્રેયસાધીએ એજ મનોકામના. વિ.સં. ૨૦૫૮ જે. સુ. ૧૦ મુ. હર્ષશીલ વિ. (પૂ. ગુરૂદેવશ્રીજી નો ૪૦ મો દિક્ષાદિન) For Private & Pebenal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય જડવાદના ઝેરી જમાનામાં ગામડે..... ગામડે..... ઘેર...... ઘેર...... ટી.વી.વિડીયો, ચેનલોના વ્યાપકફેલાયેલદુષણો વચ્ચે કુમળું બાળમાનસ અભડાઈ ન જાય એવી તો દરેક સુજ્ઞ વડિલોની અપેક્ષા હોય જ આ દુષણથી કંઈક અંશે બચવા માટેબાળસંસ્કારને પોષક, સંવર્ધક સાહિત્યનીતાતી આવશ્યકતાછે. આજનો બાળ ભાવિમાં શાસનનો રખેવાલ બની શકે એ હેતુથી જ બાલ્યાવસ્થાથી જ... જૈન શાસનની ગૌરવવંતી, રોચક બોધક કથાઓનું વાંચન, શ્રવણ કરે અને એમાં પણ વિવિધરંગી ચિત્રો સાથે વાર્તાનું પ્રકાશન... વધારે ઉપકારક બની શકે એ ઉદ્દેશથી આજથી પ્રાયઃ બાર વર્ષ પૂર્વ પૂજ્યપાદ પરમશાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શુભ આશીર્વાદથી અને તપસ્વીરત્ન અમારા પરમઉપકારી ગુરુદેવ પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલવિજયજી ગણિવરના સદુપદેશથી સૌથી પ્રથમએક મજેની વાર્તા (ધન્યકુમાર ચરિત્ર) થી ચરિત્ર પ્રકાશનોનો પ્રારંભ થયો એ પછી દર વર્ષે એક સચિત્ર પ્રકાશન સાથે એક મજેની વાર્તા (ધન્યકુમાર)નીહિન્દી, ઈગ્લીશઆવૃત્તિઓસાથેનીદ્વિતીયાવૃત્તિ તેમજ એક સરસ વાર્તા (સમરાદિત્ય) ની પણ દ્વિતીયાવૃત્તિપ્રસિદ્ધ કરવી પડે એ જ પ્રકાશનોની લોકપ્રિયતાબતાવેછે. અમને એ વાતનું ગૌરવ પણ છે કે અમારાસચિત્રપ્રકાશનોનાંપ્રારંભ પછી આજે જૈન શાસનમાંબીજા પણ અનેકબોધકસચિત્રપ્રકાશનોનિહાળવામળેછે. ગત વર્ષ શ્રમણ ભગવંત મહાવી૨ ૫રમાત્માનું ૨૬૦૦મું જન્મકલ્યાણક વર્ષ હતું. ગત વર્ષે અમારા ટ્રસ્ટ તરફથી શ્રમણ ભગવાન મહાવીર (સત્યાવીસ ભવ Page #10 -------------------------------------------------------------------------- ________________ સચિત્ર) પુસ્તક પ્રકાશિત થયા પછી એ પુસ્તકને નિહાળીને ચોવીસ તીર્થંકર ભગવાનના ચરિત્રને પ્રકાશિત કરવાની શ્રીમાન વાડીલાલ મગનલાલ વોરા ને ભાવનાથઈ તેમનીજઅપૂર્વશ્રુતભક્તિથીતેમનાજસંપૂર્ણઔદાર્યભર્યાસહયોગથી આ પુસ્તકનું પ્રકાશન શક્ય બન્યું છે. તેમનો અમે ખૂબજ આભારમાનીએછીએ. પ્રસ્તુત પુસ્તકમાં વિવિધરંગી ચિત્રો બનાવવામાં જાણીતા ચિત્રકાર શ્રી ગુલામભાઈ સંઘવાણી તેમજ પુસ્તક સુંદર સુરેખ બને તે મુજબ ફોર કલ૨ ઓફસેટ પ્રિન્ટીંગનાકાર્યમાં જયંત પ્રિન્ટરીવાળાશ્રીછોટુભાઈએ ખૂબ સુંદર કાર્ય કરેલ છે તથા પુસ્તકની ડીઝાઇન તથા તેના ટાઈપ સેટિંગમાં નવપદ ગ્રાફીક્સ ફાલ્ગુની જૈન (અમદાવાદ) ખૂબ સરસ કાર્ય કરેલ છે. આ તકે એમનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. પ્રકાશન વધુ ઉપયોગી બને એ અંગે સલાહ, સૂચન માર્ગદર્શન અમને આવકાર્ય છે. પ્રાંતે સમ્યગજ્ઞાનપ્રાપક આ દૃષ્ટાંતોનું વાંચન-ચિંતન-મનન કરી અંતે સમ્યગદર્શનનેનિર્મળબનાવીસમ્યચારિત્રનીઆરાધનામાંઉજમાલબનીએ. છેલ્લા કેટલાજ સમયથી કાગળ પ્રિન્ટીંગ આદિ ભાવોમાં અસંખ્ય વધારો થવા પામ્યો છે છતા પણ ઉચિત કિંમતમાં સુંદર મજાના સરસ કાગળો, આકર્ષક ટાઈટલ, ફોર કલર ચિત્રો આદિસાથેનુંસમૃદ્ધસાહિત્યપ્રકાશિતકરવાનીઅમારીભાવનાછે. અગાઉનીજેમજવાચકગણનોસાથ-સહકારમળતો રહેશે એવી અપેક્ષા. જ્ય સુતાના સહભાગી કર્મ હરે ભવજલ તરે (ચોવીસ તીર્થંકર ચરિત્ર-સચિત્ર) પુસ્તકમાં સંપૂર્ણ સહયોગ આપનાર પાલીતાણા નિવાસી ઉદારદિલ શ્રદ્ધાસંપન્ન-શ્રીયુત વાડીલાલ મગનલાલ વોરા તથા ધર્મશીલા શ્રીમતી ગુણવંતીબેન વાડીલાલ વોરા પરિવારનો અમે ખૂબ આભાર માનીએ છીએ. એમની શ્રુતોપાસનાની અમે ભૂરિ અનુમોદના કરીએ છીએ. લિ. પ્રકાશન સમિતિવતી ઉમેશચન્દ્ર ભોગીલાલ શાહ Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગચ્છાધિપતિ શ્રીમવિજય રામચંદ્રસૂરિશ્વરજી મહારાજા જન્મ વિ.સ. ૧૯પર ફાગણવદ-૪ દહેવાણ વિ.સ. ૧૯૬૯ પોષસુદ - ૧૩ આચાર્ય પદવી વિ.સ. ૧૯૯૨ વૈશાખ સુદ - ૬ મુંબઇ . For Privag & Personal Use Only દિક્ષા પયાંય ૭૯ વર્ષ વગવાસ વિ.સ. ૨૦૪૭ ખાદ્ધવદ - ૧૪ અમદાવાદ દર્શન બંગલો Page #12 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ વાત્સલ્યવારિધિ સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા O For Private &P1nal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીરત્ન વૈરાગ્યવારિધિ પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલવિજયજી ગણિવર For Privat Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ સુરિમંત્ર પંચપ્રસ્થાન સમારાધક, શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણશીલસૂરીશ્વરજી મહારાજ For Private & 1 Zonal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ // ૐ હું નમઃ | | ૐ હ્રીં નમો નાણસ્સ // | નમામિ નિત્ય ગુરુ રામચન્દ્રમ્ | શ્રી આદિનાથ ચંરગ પ્રથમતીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામિના આત્માના ઉત્થાનની... પળો... કલિકાલસર્વજ્ઞપૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા કૃત ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર... માંથી સંક્ષેપ કરીને આપણે નિહાળીએ.. ભવ... ૧ આ જંબુદ્વીપમાં પૃથ્વીમાં પ્રતિષ્ઠાને પામેલું ક્ષિતિપ્રતિષ્ઠિતનામે સુંદર મજાનું નગર હતું. પ્રસન્નચન્દ્ર નામે ન્યાયનિપુણ રાજવીના શાસનમાં નગરજનો આનંદ કિલ્લોલ કરી રહ્યા હતા. એ જ નગરમાં પ્રતિષ્ઠિત - ધન નામનો સાર્થવાહ રહેતો હતો ધન સાર્થવાહ પાસે અપાર સંપત્તિ હતી ઉદારતા ના કારણે ધનશ્રેષ્ઠીની યશોગાથાદેશ-પરદેશમાં ગવાતી હતી. વ્યાપારાર્થે ધન સાર્થવાહ અવારનવાર વિશાળ સાર્થની સાથે દેશ-પરદેશ જતા હતા ધન સાર્થવાહની સાથે સાર્થમાં હજારો લોકો જોડાતા હતા કારણકે સમગ્ર સાર્થના ક્ષેમ-કુશલની જવાબદારી સ્વયં ધન સાર્થવાહના શિરે હતી ! એકવખત વસંતપુરતરફ વ્યાપારાર્થે જવાની ધન શ્રેષ્ઠીની ઈચ્છા થઈ ! ક્ષિતિપ્રતિષ્ઠિત પુરથી વસંતપુર...યોજનોનું અંતર હતું..! માર્ગમાં અનેક ગાઢ Page #16 -------------------------------------------------------------------------- ________________ જંગલો...પર્વતો. નદી, નાળાઓ પસાર કરવાના હતા. વસંતપુર પહોંચતા કેટલો સમયથાય એ નિર્ધારણ શક્યન’તુ...! શરીરને ધ્રુજાવી દેતી ઠંડી, આગ ઝરતી ગરમી અને સમગ્ર પૃથ્વીને જળબંબાકાર કરી દેતી વર્ષા....!ત્રણે ઋતુઓ પસાર કરવાની હતી...! ધન સાર્થવાહનગરમાં ઉદ્ઘોષણા કરાવી જે યાત્રિકોને વસંતપુરતરફ આવવાની ઈચ્છા હોય તેમને સાર્થમાં પધારવા ખાસ આમંત્રણ છે પ્રત્યેક વ્યક્તિઓને રક્ષણ પુરૂં પડાશે. બધાને વસ્ત્ર-પાત્ર-અન્ન-જલ આદિની સહાયની સાથે માર્ગમાં હિંસક પ્રાણીઓ, ચોરો આદિના ઉપદ્રવોથી પણ રક્ષણ મળશે. અનેક વ્યક્તિઓના મનમાં વર્ષોથી વસંતપુરતરફ જવાની ભાવના હતી...! ધન સાર્થવાહની ઉદ્દઘોષણા સાંભળી વિશાલ જન સમુદાય ધનશ્રેષ્ઠિની સાથે સમ્મિલિત થઈ ગયો! નગર બહાર ઉદ્યાનમાં શાંતમૂર્તિ આચાર્ય ભગવંત ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજા પોતાના વિશાલ મુનિસમુદાયસાથે સ્થિત હતા. . નગર બહાર નીકળતા જ પુણ્યશાળી ધન સાર્થવાહને આચાર્યભગવંતના દર્શન થયો. ‘ભાગ્યશાલી ! અમારે પણ તમારી સાથે સાર્થમાં આવવાની ભાવના છે. ‘‘ભગવંત ! હું ધન્ય બન્યો આપ ખુશીથી પધારો આપ જેવા મહાપુરૂષનું સાંનિધ્યઅમને મળશે અમે કૃતકૃત્યબની જઈશું. અરે... સેવકો ! અહિં આવો....! આ મહાત્માઓ માટે વિશેષ ધ્યાન રાખવું પ્રતિદિન તેમના માટે ઉચિત શુદ્ધ અન્ન, જલ આદિનો પ્રબંધ કરવો For Private & Persal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ઓહ... પુણ્યશાળી! અમારો આચાર એવો છે અમારા માટે બનાવેલ અન્ન આદિઅમને કહ્યું નહીં તમારા માટે યોગ્ય જે આહાર આદિબનાવેલ હશે તેમાંથી જ અમને કહ્યું તેવો આહાર ગ્રહણ કરવાનો અમારો આચાર છે. વાવ, કૂવા, તળાવ આદિનું સચિત જલ પણ અમને કલ્પ નહીં. આચાર્ય ભગવંત ધન સાર્થવાહને નિર્દોષ ભિક્ષાચર્યા સમજાવી રહ્યા છે ત્યાં તો કોઈ વ્યાપારીએ સુંદર મજાના આમ્રફળોથી ભરેલો મોટો થાળ ધન સાર્થવાહને ભેંટણામાંઆપ્યો. પ્રભો!આ આમ્રફળસ્વીકારોએ ફળો અમારા માટે આવેલા છે. શ્રેષ્ઠિ ! આ સચિત્તફળ છે તેના સ્પર્શનો અમારેનિષેધ છે.... ધન સાર્થવાહનો સાથે... ક્ષિતિપ્રતિષ્ઠિત પુરથી વસંતપુર તરફ જઈ રહ્યો છે. પૂ. આચાર્ય ભગવંત ધર્મઘોષ સૂ.મ. પણ સાર્થમાં જોડાયેલા છે. For Private Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ભગવંત ! બહુ જ કઠિન છે આપનો આચાર....! આપ સાર્થમાં પધારો હજારો મનુષ્યો સાર્થમાં જોડાયેલા છે. આપને નિર્દોષ અન્ન, જલ આદિ યોગ્ય પદાર્થની ભક્તિનો લાભ મને આપજો . ક્ષિતિપ્રતિષ્ઠિતપુરથી સાર્થનું પ્રયાણ થઈ ગયું સેંકડો હાથીઓ, અશ્વો, ઉંટો, બળદો, ખચ્ચરોઆદિચોપગાપશુઓ અને વિશાલમાનવમહેરામણથીયુક્તને સાર્થ પ્રતિદિન જે ક્ષેત્રમાં વિશ્રામકરતો હતો તે ક્ષેત્રમાં ચોતરફ વિશાળ નગરી નો સાક્ષાત્કારથતો હતો....! દિવસો, મહિનાઓ વ્યતીત થયા વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો ! વર્ષાઋતુના પ્રારંભેજઅનરાધારવૃષ્ટિના કારણે ચોતરફના માર્ગો જલમય બની ગયા...! એક વિશાલ વનમાં સાર્થ સ્થગિત થઈ ગયો ! સાર્થમાં જોડાયેલા પ્રત્યેક માનવો વર્ષાઋતુમાં રક્ષણ માટે વાંસની નાની – નાની ઝુંપડીઓ બાંધી તેમાં નિવાસ કરવા લાગ્યા. ધન સાર્થવાહના મણિભદ્ર નામના મિત્રે પણ પોતાના માટે સુંદર મજાની ઝૂંપડી બનાવી અને તેમાં સાર્થમાં પધારેલા આચાર્ય ભગવંત ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજાને સ્થિરતામાટેવિનંતી કરી. મહાત્માએ પણ નિર્દોષસ્થાનનિહાળી ત્યાં રહેવાનું સ્વીકાર્યું. વર્ષાઋતુનાં દિવસો ખૂબ લંબાઈ ગયા...! ગાઢ વન ના કારણે સાર્થમાં અનાજ આદિની પ્રાપ્તિ પણ દુર્લભ થઈ ગઈ ! સુધાથી વ્યાકુળ બનેલા સાર્થવાસીઓ વનમાં રહેલા કંદમૂળ, ફળ આદિનું ભક્ષણ કરવાલાગ્યા. સાર્થની વિષમ પરિસ્થિતિથી ધનસાર્થવાહ પણ ચિંતાતુર બની ગયો! For Private & Penal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ઓહ....!મારી સાથે આવેલા સાર્થવાસીઓની કેવી હાલત છે ! ત્યાં અચાનકજ સાર્થવાહને ધર્મઘોષસૂરીશ્વરજીમહારાજા.આદિમહાત્માઓનું સ્મરણ થયું. ‘અરે ! મેં બહુ ભૂલ કરી... આ મહાત્માઓ સાર્થમાં પધાર્યા પછી એમની કુશલતાની પણ ચિંતા નથી કરી ! આ વિષમ સમયમાં બીજા મનુષ્યો તો કંદમૂળ-ફળ આદિનું ભક્ષણ કરીને ચલાવે છે. જ્યારે આ મહાત્માઓ તો તેનો સ્પર્શ પણ કરતા નથી હમણાં જ હું મહાત્માઓની પાસે પહોંચુ. તુરંત જ મહાત્માઓના આશ્રય સ્થાનમાં જાય છે ત્યાંનું વાતાવરણ નિહાળી આશ્ચર્ય પામી જાય છે...! કેટલાયે મહાત્માએ કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર હતા કોઈ સ્વાધ્યાય કરી રહ્યા હતા! કોઈવાચના આપી રહ્યા હતા બધાના મુખ ઉપર અપૂર્વ પ્રસન્નતા જણાતી હતી...! ધન સાર્થવાહે આચાર્ય ભગવંતને નમસ્કાર કર્યા આચાર્ય મહારાજે મધુર સ્વરે ધર્મલાભ આપ્યા..! | ‘ભગવંત! ક્ષમા કરો ! મારા જેવો પ્રમાદી વિશ્વાસઘાતી મનુષ્ય આ જગતમાં બીજો કોઈ નહીં હોય! સાર્થના પ્રયાણથી આરંભીને આજ દિવસ સુધી આપનાં દર્શન વંદનની વાત તો દૂર રહી પણ આપની ક્ષેમ-કુશળતાના સમાચાર પણ મેં પૂછાવ્યા નહીં આપની સાર્થમાં ઉપસ્થિતિને જ હું વિસરી ગયો હતો...! આ કપરા સમયમાં આપને નિર્દોષ અન્ન-જલ આદિની વ્યવસ્થાની ચિંતા મેં કરી નહીં ! મારા ઘોર અપરાધની ક્ષમા કરો! પુણ્યશાલી! તમારાસાર્થમાં અમને કોઈ તકલીફ નથી માર્ગમા-આવતીઅનેક તકલીફોથી તમે અમારું રક્ષણ કર્યું જ છે. તમારા સાથેના મનુષ્યો પણ ભક્તિપૂર્વક અમને અન્ન-પાનઆદિવહોરાવે છે. તમે કોઈ બીજો વિકલ્પ કરો નહીં. U Page #20 -------------------------------------------------------------------------- ________________ ભગવંત! આપ તો ગુણરત્નાકર છો ! હું ગુણહીન છું. મને મારા અયોગ્ય વર્તનની ખૂબ જ લજ્જા આવે છે આપ કૃપા કરીને મારા મુકામમાં મહાત્માઓને વહોરવા માટે મોકલો... મને લાભ આપો.... ધન સાર્થવાહના અતિ આગ્રહથી આચાર્ય ભગવંતે બે મહાત્માઓને તેમની સાથે વહોરવા મોકલ્યા. ધન સાર્થવાહ મહાત્માઓને લઈને પોતાના આવાસમાં આવ્યા. શ્રેષ્ઠિએ પોતાના આવાસમાં અમૃત સમાન ઘીથી ભરેલો ઘડો નિહાળ્યો. ધન સાર્થવાહ મહાત્માને ઘી વહોરાવી રહ્યા છે. For Private & Petsonal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ તુરંતજ ઘીનો ભરેલો ઘડો લઈને અતિ ઉલ્લાસપૂર્વક મહાત્માઓના પાત્રમાંથી વહોરાવે છે. હૃદયના તીવ્રતમ બહુમાનપૂર્વક અતિ આનંદ પામી સુપાત્રદાન જેવું ઉત્તમદાન ધન સાર્થવાહે કર્યું. તે સુપાત્રદાનના પ્રભાવથી તે અવસરે જ ચિંતામણી રત્ન સમાન અતિદુર્લભ એવા સમ્યગદર્શનની પ્રાપ્તિ ધનસાર્થવાહનેથઈ. ! ત્યાર પછીતો પ્રતિદિનધન સાર્થવાહઆચાર્યભગવંતપાસે ધર્મદેશનાનું શ્રવણ કરી ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધે છે સાથે.. તો વસંતપુર પહોંચી ગયો...! ધર્મઘોષસૂરી મહારાજા પણ ત્યાંથી અન્યત્રવિહાર કરી ગયા. ધન સાર્થવાહપણ પુનઃ ક્ષિતિપ્રતિષ્ઠિતનગરમાં આવી ગયો! સમ્યગદર્શનનું જે બીજ હૃદયમાં... ધરબાયેલું હતું તેનું સિંચન કરી સમાધિમૃત્યુને સાધી. યુગાદિદેવપ્રભુ ઋષભદેવસ્વામિનો આત્મા બીજા ભવમાં ઉત્તરકુર નામે સુંદર ક્ષેત્રમાં ત્રણ પલ્યોપમના વિશાળ આયુષ્યવાળા ત્રણ કોશના શરીરવાળા યુગલિક તરીકે ઉત્પન્ન થયો. યુગલિક પણામાં સરળતા ભદ્રિકતા આદિ જન્મજાત ગુણોના સ્વામિ તે આત્મા અનેક પ્રકારનાસુખોને માણી ત્રીજા ભવમાં પ્રથમ દેવલોક સૌધર્મ દેવલોકમાં મહાનઋદ્ધિવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા...! પ્રભુનો આત્મા ચોથા ભવમાં પશ્ચિમમહાવિદેહમાં આવેલા રમણીય ગંધાર દેશમાં ગંધસમૃદ્ધ નગરમાં પરાક્રમી વિદ્યાધર રાજા શતબળ ની પટ્ટરાણી ચંદ્રકાંતા મહાદેવીની કુક્ષિએ આવ્યો ! નવ માસ પૂર્ણ થતા તેમનો જન્મ થયો. For Private Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ નામ મહાબલકુમાર પાડવામાં આવ્યું.....! મહાબલ કુમારનો યુવાવસ્થામાં પ્રવેશ થયો ત્યાં જ શતબળ રાજાએ રાયધુરા તેમને સોંપી શ્રમણધર્મ અંગીકાર કરી પોતાનું આત્મશ્રેય સાધી લીધું. ન્યાયનિપુણ મહાબલ રાજવીએ પણ અનેક વર્ષો સુધી રાજ્યપુરાનું સુંદર પાલન કરીને પોતાના કલ્યાણમિત્ર સ્વયંબુદ્ધ મહામંત્રીના સત્સંગથી ધર્મ પામી દીક્ષા અંગીકાર કરી પ્રાંતે સમાધિમરણને પામી પાંચમા ભવમાં ઈશાનનામે બીજા દેવલોકમાંલલિતાંગનામે સમૃધ્ધિશાલીદેવતરીકેથયા....! ધન સાર્થવાહ, યુગલિક, પ્રથમદેવલોક, મહાબલ રાજવી અને દ્વિતિય દેવલોક ઋષભદેવ પરમાત્માનો આત્માક્રમશ: ઉત્થાનને પામી રહ્યો છે. ઈશાન દેવલોક વાસી લલિતાંગ દેવને સ્વયંપ્રભા નામે અતિ રૂપવતી દેવી હતી...! લલિતાંગદેવ સ્વયંપ્રભા દેવીમાં અત્યંત આસક્ત બની ગયો છે...! એક ક્ષણ પણ સ્વયંપ્રભાનો વિરહ દુઃસહ થઈ પડે છે થોડા સમયમાં આયુષ્યપૂર્ણ થવાથી સ્વયંપ્રભાદેવીનું ચ્યવન થઈ ગયું! પોતાની પ્રાણપ્રિયાના વિરહથી સંતપ્ત બનેલો લલિતાંગ વારંવાર “હે.... પ્રિયા... હે.... પ્રિયા....કરીને વિલાપ કરવા લાગ્યો! દેવલોકનાદિવ્ય સુખો પણ એના માટે દુઃખદાયી બની ગયા....! પૂર્વભવમાં જે સ્વયંબુદ્ધમંત્રી જે મહાબલ રાજાનો મિત્ર તરીકે હતો તે દીક્ષા ગ્રહણ કરી સમાધિમરણ પામી ઈશાનેન્દ્રના સામાનિકદેવ તરીકે ઉત્પન્ન થયેલો ટઢધર્મનું નામહતું ! લલિતાંગદેવને ઓળખીને તેની પાસે આવી આશ્વાસન આપે છે. For Private & personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ લલિતાંગ દેવ.... સ્વયંપ્રભા દેવી... સ્વયંપ્રભા દેવીનું ચ્યવન થતા શોકાતુર લલિતાંગ દેવ આશ્વાસન આપી રહેલા મિત્ર દેઢધર્મ દેવ For Private Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ‘‘મિત્ર ! તું સ્વસ્થ બન ! એક સ્ત્રીના વિરહથી આટલું દુ:ખ શું કામપામે છે ! સ્વયંપ્રભાકરતા પણ અતિ અદ્ભુતદેવી તને મળી રહેશે. ‘મિત્ર...!જેહોયતે..!મનેસ્વયંપ્રભાસિવાય બીજું કોઈ ઈષ્ટ નથી મારું તમે હિત ઈચ્છતા હો તો પુનઃ તેની સાથે જ મારું મિલન કરાવીદો. ‘‘લલિતાંગ! તારીપ્રિયાની પરિસ્થિતિઅત્યારે કેવીછે. એ તું વિચાર...! ધાતકી ખંડના પૂર્વવિદેહમાં નાગિલ નામે ગૃહસ્થને ત્યાં નાગશ્રી નામે પત્નીની કુક્ષિએછપુત્રીઓઉપ૨સાતમી પુત્રીતરીકેતેનો જન્મથયોછે. ! દરિદ્રાવસ્થાથી પીડાતા અને એક પછી એક પુત્રીઓના જન્મથી દુઃખિત માતાપિતાએપુત્રીનું નામપણ પાડેલ નથી. નિર્નામિકા તરીકે એ પુત્રી પ્રસિદ્ધ થઈ છે બાલ્યાવસ્થાથી જ અનેક દુઃખોને સહન કરતી નિર્નામિકા યૌવનાવસ્થાનાપ્રારંભે જ જિંદગીથી ઉદ્વેગ પામીં આત્મઘાત કરવા માટે પર્વત ઉ૫૨ ગઈછે ત્યાં અચાનક તેના કંઈક પુણ્યોદયે કેવલજ્ઞાનીયુગંધર મુનિના દર્શનથયા...!મહાત્માનેનિહાળીનિર્નામિકાએ મહાત્માનેનમસ્કારકર્યા. મહાત્માએપણ મધુર સ્વરે ધર્મલાભઆપ્યા. ‘‘ભગવંત...! હું બહુ કમભાગી છું મારા જેવી દુનિયામાં હીનપુણ્યવાળી કોઈ સ્ત્રી નહીં હોય...! નથી મને માતાની મમતા મળી નથી મને પિતાનો પ્રેમમળ્યો. સ્વજનોનાસત્કારનીતો શી વાત કરવી...!જ્યાં જ્યાં હુ જાવ છું ત્યાં પરેશાનીઓજ સર્જાયછે. પ્રભુ ! હું આ જીવનથીકંટાળી ગઈછું. આત્મઘાતક૨વાઈચ્છુંછું. ‘ભદ્રે ! તને શું દુઃખછે? આ જગતમાં એવા કેટલાયે મનુષ્યો છે કે જેને રહેવા માટે સ્થાન નથી ૫હે૨વા માટે વસ્ત્ર નથી. ખાવા માટે અન્ન નથી પીવા માટે જલ નથી...! અરે ! મનુષ્યગતિનીવાત શી કરવી નરકગતિ અને તિર્યંચગતિમાં રહેલા આત્માઓ ૧૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ કેવીભયંકરવેદનાસહનકરેછે.! મહાત્માએ ચારે ગતિના દુ:ખોનો હૃદયદ્રાવક ચિતાર નિર્નામિકાને કહી સંભળાવ્યો! ચારે ગતિના દુઃખોના વર્ણનની સાથે મોક્ષગતિનું પરમસુખ-આત્મિક આનંદ અને એ આનંદનીપ્રાપ્તિ માટેસાધુધર્મ અને શ્રાવકધર્મનું વર્ણન કર્યું. નિર્નામિકાએ આસાંભળીવૈરાગ્યપામી શ્રાવકધર્મઅંગીકા૨કર્યો! ક્રમશઃ ઉત્કૃષ્ટધર્મનું પાલનકરતીનિર્નામિકાહાલમાં અણશણસ્વીકા૨ીરહીછે. મિત્ર ! તું તત્કાલ નિર્નામિકા પાસે પહોંચ ! તારા ધ્યાનમાં એને આસક્તબનાવ ત્યાંથી મરણ પામી પુનઃ નિશ્ચિતઆજદેવલોકમાંતારીપ્રિયાતરીકેઉત્પન્નથશે! લલિતાંગ દેવ આનંદ પામી તત્કાલ નિર્નામિકા ના સ્થાનમાં આવ્યો ! નિર્નામિકાનેપોતાના ધ્યાનમાં આસક્તબનાવીનિર્નામિકાત્યાંથી મરણ પામી પુનઃ સ્વયંપ્રભા તરીકે ઈશાનદેવલોકમાંઉત્પન્નથઈગઈ! દીર્ઘકાળ સુધી સ્વયંપ્રભાની સાથે યથેચ્છ વિષયસુખોમાં ૨મમાણ બની ત્યાંથી ચ્યવન પામી ધન સાર્થવાહનો આત્મા છઠ્ઠા ભવમાં પૂર્વ વિદેહમાં લોહાર્ગલ નામના નગરમાં પ્રતાપી સુવર્ણજંઘ રાજવીને ત્યાં સૌભાગ્યશાલીની લક્ષ્મીરાણીની કુક્ષિએ વજ્રબંધકુમારતરીકે ઉત્પન્ન થયો. સ્વયંપ્રભા દેવી પણ આયુષ્ય પૂર્ણ કરી પૂર્વવિદેહમાં જ પુંડરીકગણી નગરીમાં વજ્રસેનનામેચક્રવર્તીરાજવીનેત્યાં શ્રીમતીનામે રૂપવાન પુત્રી તરીકે ઉત્પન્નથઈ! રાજપુત્રી શ્રીમતીને યુવાવસ્થાના પ્રારંભે મહાત્માના દર્શન થતા જાતિઃ સ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ! પોતાનો પૂર્વભવનિહાળ્યો ! પૂર્વભવના સ્વામિ લલિતાંગ દેવ પ્રત્યે શ્રીમતી અતિ આસક્ત બની લલિતાંગ દેવનો આત્મા હમણાં ક્યાં હશે ! એ શોધ માટે શ્રીમતીએ એક મોટા પટ ઉપર પોતાના પૂર્વભવોના વૃત્તાંત નું ચિત્રણ કર્યું...! ૧૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ નિર્નામિકા તરીકેનું પોતાનું વૃતાંત...પર્વત ઉપર યુગધર મુનિ દ્વારા પ્રતિબોધ અણસણ...સ્વયંપ્રભાતરીકે ઉત્પત્તિ લલિતાંગદેવનો અવિહડ સ્નેહ આ વૃત્તાંતનું આબેહૂબચિત્ર કર્યું. અનેક રાજાઓ... રાજકુમારો પાસે આ ચિત્ર મોકલાવે છે. એ ચિત્ર વજજંઘ - કુમાર પાસે પહોંચ્યું. વજજંધકુમારે જ્યાં આ ચિત્ર નિહાળ્યું તુરંત જ મૂચ્છ પામી જાતિઃ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાની પૂર્વભવની પ્રિયતમાને ચિત્રપટમાં નિહાળી તેના ઉપર અતિ આસક્તબન્યો. શ્રીમતીને પણ આ સમાચાર મળતા એ પણ અતિ આનંદિત બની બંનેનો સંયોગ થઈ ગયો..! બંનેના માતા પિતાએ અતિ ઉલ્લાસ પૂર્વક ઉભયનો લગ્ન મહોત્સવ ઉજવ્યો. યથેચ્છ સાંસારિક સુખોને ભોગવતા અંતે સંયમગ્રહણનીભાવનામાં રમતા એક રાત્રિએ અચાનક કોઈ શત્રુરાજાએ ઉત્પન્ન કરેલા વિષધૂમ્રના પ્રભાવથી મરણ પામી વજવંધરાજા અને શ્રીમતી રાણી ઉત્તરકુરુક્ષેત્રમાંયુગલિકતરીકે ઉત્પન્ન થયા. | ઋષભદેવ પ્રભુનો આત્મા સાતમા ભવમાં પુનઃ યુગલિક મનુષ્ય તરીકે થયો. ત્યાં પણ અનેક પ્રકારનાસુખોને માણી આઠમાં ભવમાં સૌધર્મનામે પ્રથમદેવલોકમાં દેવ તરીકે થયો. સદ, સ્વયંપ્રભાનો જીવ પણ એ જ દેવલોકમાં મિત્રદેવતરીકે ઉત્પન્ન થયો સ્વયંપ્રભા દેવી, નિર્નામિકા, પુનઃસ્વયંપ્રભાદેવી શ્રીમતી રાણી - યુગલિક થઈ એ પણ સૌધર્મ દેવલોકમાંઋષભદેવપ્રભુના આત્માનીસાથે સુખ-દુ:ખમાં સહભાગી બને છે. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ નવમાં ભવમાં વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં રાજમાન્ય, કુશળ એવા સુવિધિ રાજવૈદ્યને ત્યાં જીવાનંદ નામે પુત્ર તરીકે ઉત્પન્ન થયા...! એ જ નગરમાં.... ઈશાનચન્દ્રરાજવીનેમહીધરનામે રાજપુત્ર, ૧ ર Page #27 -------------------------------------------------------------------------- ________________ સુનાસી૨મંત્રીનોસુબુદ્ધિનામે મંત્રીપુત્ર સાગરદત્તસાર્થવાહનોપૂર્ણભદ્રનામે સાર્થપુત્ર, ધનશ્રેષ્ઠિનોગુણાક૨નામે શ્રેષ્ઠિપુત્ર. આ બધા કુમારો સમવયસ્ક હતા...! એક બીજાની મૈત્રી અદ્ભુતહતી આપાંચ કુમારોની સાથે ઈશ્વરદત્ત શેઠનો કેશવ નામનો પુત્ર પણ સંમિલિત થયો કેશવ એ સ્વયંપ્રભા નો જ અવતાર છે છ એ મિત્રોની જોડી ક્ષિતિપ્રતિષ્ઠિતપુરમાંપ્રસિદ્ધ થઈ ગયેલી. છ એ મિત્રો કોઈ પણ સત્કાર્યમાં આગેવાની લઈને એ સત્કાર્યસુંદર રીતીએ કરતાહોયછે. એક વખત છ એ મિત્રો જીવાનંદ કુમારને ત્યાં બેઠેલા તે સમયે તપસ્વી કૃશકાય મુનિરાજ ભિક્ષા માટે પધાર્યા વૈદ્ય કલામાં કુશલ જીવાનંદકુમારે મુનિરાજની કાયા ઉપર થયેલો કૃમિરોગ પારખી લીધો. છ એ મિત્રોએ મુનિરાજની ચિકિત્સા કરવાની ઈચ્છા કરી. ચિકિત્સા માટે ગોશીર્ષ ચંદન, લક્ષપાક તૈલ, રત્નકંબલ આદિ મૂલ્યવાન ઔષધિઓ ખરીદી. ..સવા લાખ સોનૈયાની રત્નકંબલ પણ મુનિની ચિકિત્સા માટે આવશ્યકતા છે તે સમજી ભક્તિવંત શેઠે તેનું મૂલ્ય સ્વીકાર્યું નહીં..! છ એ મિત્રો ઔષધિઓ લઈને ઉદ્યાનમાં ગુણાકર મુનિ પાસે આવ્યા રત્નકંબલથી મુનિનું શરીર લપેટી ગોશીર્ષ ચંદન લક્ષપાક તૈલના પ્રભાવથી મુનિના શરીરમાં કૃમિઓ રત્નકંબલ ઉપર ખરી ગયા. . . બાજુમાં ગાયનું મૃતક તૈયાર રાખેલું તેના ઉપર કૃમિઓ ખંખેરી નાંખ્યા. મુનિભગવંતને રોગમુક્ત બનાવી દીધા. બાકી ગોશીર્ષ ચંદન અને રત્નકંબલને વેચીને જે મૂલ્ય પ્રાપ્ત થયું. તેમાંથી છ એ મિત્રોએ સુવર્ણમય ધ્વજ પતાકાથી સુશોભિત દેદીપ્યમાન ભવ્ય જિનાલય બનાવ્યું....! જીવનના ઉત્તરાર્ધમાં છ એ મિત્રોએ વૈરાગ્ય પામી ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી સુંદર આરાધના કરી પરિણામે ત્યાંથી કાળધર્મ પામી છ એ મિત્રો બારમાં દેવલોકમાં અચ્યુતેન્દ્ર મહારાજાના સામાનિક દેવો તરીકે ઉત્પન્ન થયા પ્રભુનો આ દસમોભવ હતો....! અચ્યુતદેવલોકમાંબાવીસસાગરોપમનુંઆયુષ્ય પૂર્ણ કરી અગિયારમાં ભવમાં પ્રભુનો આત્મા પૂર્વવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં ૧૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ પુંડરીકગીણીનામે રમ્ય નગરીમાં પ્રતાપી નૃપતિ વજ્રસેનનેત્યાં શીયલવતી ધારિણી પટ્ટરાણીનીકુક્ષિએચૌદ મહાસ્વપ્નોથી સૂચિત પુત્રતરીકે ઉત્પન્નથયા....! હા... એ ચૌદ મહાસ્વપ્રો તીર્થંકરપણાને સૂચવનાર ન'તા પણ છ એ ખંડના અધિપતિચક્રવર્તીપણાનેસૂચવનારહતા...! વજ્રનાભ એમનું નામપાડવામાં આવ્યું પૂર્વના પાંચે મિત્રો ક્રમશઃ બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠઅનેસુયશ નામે રાજપુત્રોત૨ીકે થયા. છએ રાજકુમારોનો અરસપરસનો સ્નેહ અદ્વિતિયહતો. પુંડરીકગીણીનગરીના મહારાજા વજ્રસેનતે જ ભવમાં પૂર્વવિદેહક્ષેત્રમાંતીર્થંકર ભગવંતબનીધર્મશાસનનીસ્થાપનાકરનારામહાપુરુષહતા. સ્વયંબુદ્ધ વજ્રસેન મહારાજાએ વજ્રનાભ રાજકુમારને રાજ્યધુરા સોંપી દીક્ષા અંગીકા૨ક૨ી ક્રમશઃ કેવલજ્ઞાનનીપ્રાપ્તિદ્વારા ધર્મતીર્થનીસ્થાપનાકરી......! વજ્રનાભરાજકુમારેછ એ ખંડ ઉપર વિજય મેળવવા દ્વારા ચક્રવર્તીપણાનીપ્રાપ્તિ કરી...!અનેક વર્ષો સુધી છ એ ખંડનું સામ્રાજ્યસુંદરરીતીએ પાળી અંતે પોતાનાજ પિતા પરમાત્મા વજ્રસેન સ્વામિનગરીમાં પધાર્યા ત્યારે તીર્થંકર પ્રભુની પુષ્કરાવર્ત મેઘ સમાન વાણીથી વજ્રનાભ ચક્રી અને પાંચે મિત્રોના અંતઃકરણ ભીંજાયા છ એ મિત્રોએ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી વજ્રનાભ મુનિવરે ઉત્કૃષ્ટ સંયમધર્મની સાધના કરતા અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી અંતે વીશસ્થાનક તપની આરાધના દ્વારા તીર્થંકરનામકર્મનીનિકાચનાકરી ચૌદલાખપૂર્વસુધી નિર્મળસંયમધર્મનું પાલન કરી સમાધિમરણપ્રાપ્ત કરી સર્વાર્થ સિદ્ધ નામના અનુત્તર વિમાનમાંતેત્રીસસાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળાદેવતરીકે થયા. બારમા ભવમાં પ્રભુનો આત્મા સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં પહોંચી ગયો ! હવે એકાવતારી પણું નિશ્ચિત હતું....! ધન સાર્થવાહનો આત્મા હવે ઉન્નતિના શિખરે પહોંચી ગયેલો હવે લક્ષ્યપ્રાપ્તિ માટે અંતિમભવનીજ આવશ્યકતા છે તોચાલો આપણે પણ એ અંતિમભવની રોમાંચકસફરે ઉપડીએ. Jain Education. International ૧૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાચલ તીર્થાધિપતિ શ્રી આદિનાથ (ાવાના પાયા For Plus Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ અંતિમ ભવ... પ્રભુ ઋષભદેવ... જંબુદ્વીપ દક્ષિણાભરત ક્ષેત્ર.... અવસર્પિણીનો ત્રીજો આરો પસાર થઈ રહ્યો છે ચોર્યાસી લાખ પૂર્વત્રણ વર્ષ અને સાડા આઠમહિના ત્રીજા આરાનાશેષ છે તે સમયે.. વિમલવાહન નામના કુલકરની પરંપરામાં થયેલા નાભિ નામના તેજસ્વી કુલકરની સૌભાગ્યશાલી પત્ની મરૂદેવાની કુક્ષિએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં અષાડ વદ ૧૪ (જઠવદ ૧૪) ના મંગલ દિવસે સર્વાર્થસિદ્ધનામના વિમાનમાંથી ચ્યવીને પ્રભુનો આત્મા ગર્ભપણે ઉત્પન્ન થયો ! પોતાની કુક્ષિમાં પ્રભુનું અવતરણ થતા જ અતિ તેજસ્વી, દેદીપ્યમાન, વૃષભ, હાથી, કેસરીસિંહ, શ્રીદેવી, પુષ્પમાળા, ચન્દ્ર, સૂર્ય, ધ્વજ, કળશ, પદ્મસરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ અને નિર્દુમઅગ્નિ ચૌદ મહાસ્વપ્રો નિહાળી મરૂદેવી માતા અતિ આનંદિત બની ગયા તુરંત જ પોતાના સ્વામિનાથનાભિ કુલકરનેસ્વમાઓ કહી સંભળાવ્યા....! ઓહ દેવી....! આપણે ત્યાં ઉત્તમતેજસ્વી પુત્રરત્નનો જન્મ થશે ! એવું આ સ્વપ્નાઓ સૂચવી રહ્યાં છે તે જ સમયે પ્રભુના પ્રભાવથી અચલ એવું સૌધર્મેન્દ્ર મહારાજાનું સિંહાસનકંપાયમાન થયું.! પોાતના જ્ઞાનના પ્રભાવથી પ્રથમતીર્થપતિનું ચ્યવન થયેલું જાણી તે દિશા તરફ આવી સાત આઠ પગલા દૂર જઈ સૌધર્મેન્દ્રમહારાજા શકસ્તવ રૂપે નમુત્થરં સ્તોત્રથી પ્રભુનીસ્તવના કરે છે. સ્તવના પૂર્ણ થયા બાદ સ્વયં ઈન્દ્ર મહારાજા નાભિ કુલકરની પાસે આવી For Private & Pers Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નાઓના ફલનું વર્ણન કરે છે ! મરૂદેવી માતાનું પણ આસન ત્યાં બાજુમાં જ સ્થપાયેલુંછે ઈંદ્ર મહારાજા સ્વયંપોતાનોપરિચયઆપીને કહેછે. ‘‘હે દેવ ! આપની કુક્ષિમાં ત્રણે ભુવન ને પૂજનીય જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવામાંઉઘતત્રિલોકવંદનીય આત્માનુંઅવતરણથયુંછે. હેત્રિલોકમાતા...!આપે પ્રથમસ્વપ્નમાં વૃષભના દર્શન કર્યા જેમબળવાન વૃષભ કાદવમાં ખૂંચી ગયેલા રથનું ઉદ્ધરણ કરવા સક્ષમ હોય છે તેમ તમારો પુત્ર મોહરૂપી કાદવમાં ખૂંચી ગયેલા ધર્મરૂપીરથનો ઉદ્ધાર કરશે. બીજા સ્વપ્નમાં ગજરાજ ના દર્શનથી મહાપુરુષોમાં શ્રેષ્ઠ અને ઉત્તમબળના સ્થાનભૂતથશે. ત્રીજા સ્વપ્નમાં કેસરીસિંહનાદર્શનથીધીર, વીર, નિર્ભિક, પરાક્રમી થશે. ચોથા સ્વપ્નમાં શ્રીદેવી રૂપ લક્ષ્મીનાં દર્શનથી ત્રણ લોકના સામ્રાજ્યની લક્ષ્મીનો ભોક્તાબનશે. પાંચમા સ્વપ્નમાં પુષ્પ માળાના દર્શનથી સમગ્ર જગત તમારા પુત્રની આજ્ઞાને માળાનીજેમમસ્તકેધારણ કરશે. છઠ્ઠાસ્વપ્નમાંપૂર્ણચન્દ્રનાદર્શનથી મનોહર,દર્શનીય,સૌમ્યબનશે. સાતમાસ્વપ્નમાંસૂર્યનાદર્શનથીમોહરૂપી અંધકારનોનાશકરશે. આઠમાસ્વપ્નમાંજનાદર્શનથી ધર્મરૂપી ધજાને ત્રણે ભુવનમાંફેલાવશે. નવમાસ્વપ્નમાંપૂર્ણકુંભનાદર્શનથી સર્વમંગલોમાંઅતિશયોમાંઉત્તમથશે. દસમાસ્વપ્નમાંપદ્મસરોવરનાદર્શનથી મનુષ્યોનાપાપરૂપીતાપનેહ૨શે. ૧૭ For Piware & Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ મરૂદેવા માતાની કુક્ષિમાં પ્રથમ તીર્થપતિનું અવતરણ માતાએ નિહાળેલ ચૌદ સ્વપ્ન પર નજીક For Private & Persole se Only Page #33 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમાસ્વપ્નમાંસમુદ્રનાદર્શનથી સંસારરૂપીસમુદ્રનેતરશે. બારમાસ્વપ્નમાંદેવવિમાનના દર્શનથીવૈમાનિકદેવોને પૂજનીયથશે. તેરમાસ્વપ્નમાં રત્નપુંજનાદર્શનથી સર્વરત્નોનાનિધાનસમાનથશે. ચૌદમાસ્વપ્નમાંનિધૂમઅગ્નિનાદર્શનથી અન્ય તેજસ્વીઓનાતેજને હરનારોથશે. ચૌદસ્વપ્નાઓનાદર્શનથી ચૌદરાજલોકનોસ્વામિથશે. ઈંદ્ર મહારાજા પાસેથી સ્વપ્ન ફલ વર્ણન સાંભળી નાભિ કુલકર અને મરૂદેવા માતા અતિ આનંદિત બન્યા...! નવ માસ અને સાડા આઠ દિવસના ગર્ભકાલ બાદ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચૈત્ર વદ અષ્ટમી (ફાગણ વદ આઠમ) ની મધ્યરાત્રિએ મહા તેજસ્વી પુત્રને મરૂદેવા માતાએ જન્મ આપ્યો...! સાથે યુગલ સ્વરૂપે એક પુત્રીનો પણ જન્મ થયો. દશે દિશાઓમા ઉદ્યોત ફેલાયો ! નારકીના અને નિગોદના દુ:ખ વ્યાપ્ત જીવોને પણ ક્ષણવારસુખનો અનુભવથયો...! છપ્પન દિકુમારીકાઓ દ્વારા પ્રભુનો જન્મમહોત્સવ ૧૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના જન્મબાદ તુરંત જ પ૬ દિકકુમારીકાઓ એ આવી પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો જન્મમહોત્સવ ઉજવ્યો. સૌધર્મેન્દ્ર મહારાજાએ પણ હરિણગમણી દેવ દ્વારા સુઘોષા ઘંટનાદ કરાવી સર્વે ઈંદ્રાદિ દેવ-દેવીઓને પ્રભુનો જન્મમહોત્સવઉજવવામેરૂપર્વત ઉપરબોલાવ્યા. મેરૂપર્વત ઉપર પ્રભુનો અદ્દભુત જન્મમહોત્સવ ઉજવી દેવો સ્વસ્થાને ગયા. ત્યારબાદનાભિકુલકરે પણ સ્વજનોને નિમંત્રી પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવ્યો. ચૌદ સ્વપ્નોમાં સૌ પ્રથમઋષભનું સ્વપ્ન મરૂદેવા માતાએ નિહાળેલું તેથી પ્રભુનું નામ‘ઋષભ એ પ્રમાણે પાડ્યું. પ્રભુની સાથે જન્મેલી પુત્રીનું ‘સુમંગલા' એવું નામ પાડ્યું. ઇંદ્ર મહારાજાએ આજ્ઞા કરેલી પાંચ ધાવ માતાઓના લાલન પાલનથી અને ઈંદ્ર સંક્રમાવેલા અંગૂઠાના અમૃતપાનથી પ્રભુ દિન-પ્રતિદિન વૃદ્ધિને પામવા લાગ્યા. મેરૂ પર્વત ઉપર ઈંદ્રાદિ દેવો દ્વારા - પ્રભુનો જન્માભિષેક મહોત્સવ 'For Private & Per૨ Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ એક વર્ષના થયા ત્યારે ઈંદ્ર મહારાજા પ્રભુના વંશની સ્થાપના કરવા માટે પ્રભુ પાસે આવે છે સ્વામી પાસે ખાલી હાથે શું જવાય ! એમવિચારી એક ઈક્ષયષ્ટિ (શેરડીનો સાંઠો) લઈને પ્રભુ પાસે આવે છે. બાળ ઋષભકુમારે ઈક્ષયષ્ઠિ લેવા માટે પોતાનો હાથ પ્રસાર્યો પ્રભુને ઈશુનો અભિલાષ થયો તેથી તેમનાવંશનું નામઈક્વાકુએ પ્રમાણે પાડ્યું...! યુગલિક કાળમાં એ પરંપરા ચાલી આવતી હતી સાથે જન્મેલા યુગલિક ભાઈબહેનનાજ અરસપરસલગ્ન થાય...! - પ્રભુના સુમંગલાની સાથે તો લગ્ન નિશ્ચિત હતા પણ તે સમયમાં એક એવો પ્રસંગ બની ગયેલ કે એક યુગલિક બાળયુગ્મ તાડવૃક્ષની નીચે ક્રીડા કરી રહ્યું હતું. અચાનક જ એ તાડવૃક્ષનું મોટું ફળ બાલક ઉપર પડતા જ એ બાળકનું ત્યાંજ મરણ થઈ ગયું ! યુગલિકમાંની બાલિકા એકલી પડી ગઈ ! યુગલિકોમાં આ પ્રકારે અપમૃત્યુ પહેલું જ થયું...! બાલિકા તેના માતા-પિતાજિવિત હતા ત્યાં સુધી તેમની પાસે રહી પણ એ બાલિકા ૫૪ દિવસની થઈ ત્યારે તેના માતાપિતા પણ મૃત્યુ પામ્યા...!નાની બાલિકાનેલોકો નાભિ કુલકર પાસે લઈ આવ્યા નાભિકુલકરે કહ્યું ઓહ...! આ બાલિકા હવે ઋષભકુમારની સાથે જ રહેશે ઋષભ સાથે જ એના લગ્ન થશે! તેનું નામ સુનંદા એ પ્રમાણે ઉદ્દ્યોષિત થયું પ્રભુનો યૌવન અવસ્થામાં પ્રવેશ થતાજ સુનંદા અને સુમંગલા સાથે પાણિગ્રહણમહોત્સવ ઉજવાયો. ૨ ૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ કરે છે ? છે છે. જો કે ઋષભકુમારના સુનંદા અને સુમંગલાની સાથે પાણિગ્રહણ ઈંદ્રાદિ દેવો દ્વારા ઉજવાતો લગ્નમહોત્સવ ૨ ર. Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રથમતીર્થંકરભગવંતના વંશની સ્થાપનાનીજેમવિવાહ મહોત્સવ કરવો એ પણ મારો આચાર છે એમસમજી સૌધર્મેન્દ્ર મહારાજા – ઋષભકુમારનાલગ્ન મહોત્સવમાં સપરિવાર પધારેલા અને પ્રભુનો પાણિગ્રહણમહોત્સવઅદ્ભુતરીતીએ ઉજવાયો ! સમય સરિતાની જેમઅવિરત ગતિએ ચાલ્યો જ જાય છે. ! ઋષભ પત્ની સુમંગલાએ ભરત અને બ્રાહ્મી રૂપ ઓજસ્વી યુગલને અને સુનંદાએ બાહુબલી અને સુંદરી રૂપ તેજસ્વી યુગલને જન્મ આપ્યો ! ત્યારબાદ ક્રમશઃ સુમંગલાએ બીજા ૪૯ પુત્રયુગ્મનેજન્મ આપ્યો. પ્રભુ ... ૧૦૦ પુત્રો અને બે પુત્રીના પિતા બન્યા...! યૌવનાવસ્થામાં પ્રવેશ થતા જ લગ્નના બંધને બંધાઈ ગયેલા ઋષભકુમારનેભાવિમાં પ્રથમ તીર્થંકર બનતા પહેલા રાજાઋષભતરીકે રાજસત્તાનીસ્થાપનાકરવાનીહતી...! યુગલિક કાળમાં ક્યારેય રાજસત્તાની આવશ્યકતા હતી નહીં દુષ્ટોને દંડ અને શિષ્ટોના સંરક્ષણ માટે રાજ્યવસ્થાની આવશ્યકતા હોય છે પણ તે કાળમાં યુગલિકો સરળ, ભદ્રિક હતા કે ક્યારેય કોઈના હૃદયમાં દુષ્ટતાનો પ્રવેશ જ થતો નહીં ક્રોધાદિ કષાયો એમના જીવનમાં અતિ અલ્પ હતા આ કષાયોની અલ્પતાના એકમેવ કારણે જયુગલિકો મૃત્યુ પામી સીધા દેવલોકમાંજ પહોંચતાહતા...! ક્રમશ : કાળના પ્રભાવે... તે આત્માઓની પણ કષાયોની માત્રા વધવા લાગી..!તેથીનાના...નાનાઅપરાધોથવાલાગ્યા..!એ અપરાધોનાનિવારણ માટે અગાઉના કુલકોના સમયમાં હકાર, મકાર અને ધિક્કાર આ ત્રણ પ્રકારની દંડનીતિઓ નિર્ધારિત થયેલી પણ કાળના પ્રભાવે આ મર્યાદાનું પણ ઉલ્લંઘન થવા લાગ્યું...!યુગલિકોઆવીનેઋષભકુમારપાસેફરિયાદ કરવાલાગ્યા..! ‘‘ભદ્રજનો ! મર્યાદાનું ઉલ્લંઘન કરનાર આત્માઓને શિક્ષા કરવી જોઈએ એ ૨૩ For Private Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શિક્ષા રાજા કરે છે... ‘સ્વામિન્ ! એ રાજા કોણ હોય.. !” ‘‘ચાર પ્રકારની સેનાથી પરિવરેલ રાજા હોય છે. જેનો વિધિવત અભિષેક કરીને સિંહાસન ઉપર બેસાડવામાં આવે તેને રાજા કહેવાય છે.” ‘‘અમારે પણ આવો રાજા જોઈએ છે.” જાવ...!તમે નાભિકુલકરની પાસે એમને વિનંતી કરો તમારી પ્રાર્થના પિતાજી અવશ્ય સાંભળશે યુગલિકો દોડતા નાભિકુલકર પાસે પહોંચ્યા...! રાજાની સ્થાપનાની વાત કરી...! નાભિ કુલકર આનંદિત થઈ બોલ્યા “ઓહ...! તમારો રાજા ઋષભજ થશે ! નાભિકુલકર પાસેથી આ વાત સાંભળી પ્રસન્ન બની યુગલિકો ઋષભકુમારનો રાજવી તરીકે અભિષેક કરવા માટે જલ લેવા ગયા ત્યાંજ સૌધર્મેન્દ્ર મહારાજાએ પોતાના જ્ઞાનનો ઉપયોગ મુક્યો! પ્રથમતીર્થપતિનારાજયાભિષેકનાકર્તવ્યનું પાલન કરવામાટેતëણ દેવોની સાથે પ્રભુ પાસે આવ્યા..! કે દેવોએ લાવેલા ઉત્તમ પ્રકારનાતીર્થજળથી પ્રભુનો અભિષેક કર્યો ! દિવ્ય વસ્ત્રોથી પ્રભુને વિભૂષિત કર્યા...! અનેક પ્રકારના અલંકારોથી પ્રભુનો દેહઆચ્છાદિત કર્યો ! મસ્તકે રત્નમય મુગટ શોભવા લાગ્યો ! ઉત્તમમણિમય સિંહાસન ઉપર પ્રભુને બેસાડ્યા ! નરનાથની દેવો સ્તવના કરવા લાગ્યા ત્યાં જ પેલા યુગલિકો.. રાજ્યાભિષેકમાટેનું જલ એકપડીયામાંલઈને આવી પહોંચ્યા...! ઋષભકુમારનું દિવ્યસ્વરૂપનિહાળી આશ્ચર્યપામ્યા..! ઓહ....! દિવ્ય વસ્ત્ર અલંકારોથી વિભૂષિત પ્રભુનો હવે મસ્તકથી તો For Private & Pers Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ અભિષેક થાય નહીં વિનીત યુગલિકોએ સ્વયં બુદ્ધિથી જ પરમાત્માના ચરણોનું લાવેલ જલ દ્વારા પ્રક્ષાલનકર્યું......! યુગલિકોના વિનયથી પ્રસન્ન બનેલા સૌધર્મેન્દ્ર મહારાજાએ ત્યાં જ બાર યોજન લાંબી, નવ યોજન વિસ્તારવાળી ઈંદ્ર મહારાજની અલકાપુરી સદેશ અનેક પ્રકારના દિવ્ય મહાલયોથી સુશોભિત નગરી બનાવી અને યુગલિકોના વિનયનું સ્મરણ થાય તેથી તે નગરીનું વિનીતા નામ આપ્યું...! એ નગરીનું અયોધ્યા એ રીતીએ અપર નામ પણપ્રસિદ્ધ થયું..! એ નગરીમાં રાજા ઋષભે ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રીય આ ચાર કુલોની સ્થાપનાકરી મંત્રી, સેનાધ્યક્ષ, કોટવાળઆદિનગ૨૨ક્ષકોનીનિમણુંક કરી......! შპრტლიიი poo [1][][] રાજા ઋષભે પ્રગટ કરેલા મુખ્ય પાંચ શિલ્પો પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને રાજા ઋષભે પુરુષોની બહોતેર કલાઓનું જ્ઞાન આપ્યું. તો બાહુબલિને અનેક પ્રકારના લક્ષણનું જ્ઞાન આપ્યું. પુત્રી બ્રાહ્મીને અઢાર લિપીનું તથા સુંદરીને ગણિત આદિનું જ્ઞાન આપ્યુ. કાળના દુષ્પ્રભાવથી કલ્પવૃક્ષના ફળો વિચ્છેદ પામવાથી રાજા ઋષભે ધાન્ય આદિ અગ્નિ ઉપર પકાવવાની ક્રિયા યુગલિકોને ૨૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ શીખવાડી. ક્રમશઃ કુંભકાર, ચિત્રકાર, વાર્ધકી, વણકર, નાપિત વગેરે પાંચ શિલ્પ અને પાંચેય શિલ્પોના વીસ ભેદ એ રીતીએ કુલ સો શિલ્પો પ્રગટ કર્યા...! રાજા ઋષભના રાજ્યકાલમાં...પ્રજાજનોપ્રસન્નતાપૂર્વક સમય પસારકરી રહ્યાછે. પ્રભુને દીક્ષાગ્રહણને ૧ વર્ષનો સમય બાકી રહ્યો ત્યારે બ્રહ્મલોક નિવાસી નવ લોકાંતિક દેવોએ આવીને પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને ધર્મતીર્થના સ્થાપનનીવિનંતિકરી. પ્રભુએ પણ ત્યારથી વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો...! પ્રભુએ ભરતને વિનીતાનું, બાહુબલિને બહલીદેશનું અને બીજા બધા પુત્રોને યોગ્ય રીતીએ બધા રાજ્યોનો ભાર સુપ્રતકરીદીધો ! પ્રથમતીર્થપતિ પંચમુષ્ટિ લોચ કરી રહ્યા છે. ઈંદ્ર મહારાજા - મસ્તકે એક મુષ્ટિ કેશપાશ રાખવા વિનંતિ કરે છે ૨૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનો દીક્ષા સમય આવી પહોંચ્યો...!ચૈત્ર વદ આઠમ(ફાગણવદ આઠમ) ના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ઈંદ્રાદિ દેવોએ કરેલા અપૂર્વ મહોત્સવ પૂર્વક કચ્છમહાકચ્છ આદિ ચાર હજાર કુમારોની સાથે પ્રભુએ દીક્ષા સ્વીકારી...! પ્રભુ જ્યારે પંચમુષ્ટિ લોન્ચ કરી રહ્યા છે ત્યારે ઈંદ્ર મહારાજાએ એક સુશોભિત કેશલતા રાખવા પ્રભુને વિનંતિ કરી. પ્રભુએ તેમની વિનંતિનો સ્વીકાર કર્યો સર્વસંગનો ત્યાગ કર્યો....!સર્વવિરતિનું પચ્ચકખાણસ્વીકાર્યું પ્રભુને મન:પર્યવજ્ઞાનઉત્પન્નથયું. | પ્રભુએ દીક્ષાદિનથી મૌન ધારણ કરેલું દીક્ષાના આગળના દિનથી જ પ્રભુએ છ3 તપનું પચ્ચખાણ કરેલું...! દીક્ષાના બીજા દિવસથી પ્રભુ પ્રતિદિન ત્રીજા પ્રહરમાં નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરતાવિહરી રહ્યા છે..! પ્રામાનુગ્રામવિચરતા પ્રભુ ગામ નગરોને પાવન કરી રહ્યા છે. નિર્દોષભિક્ષાવિધિથીઅજ્ઞાતગામનાનગરના સરળજનોપ્રભુ પોતાને ત્યાં પધારે ત્યારે પ્રભુનું સ્વાગત કરવા માટે પ્રભુના ચરણોમાં સુવર્ણના, મોતીઓના, રત્નોના ઢગલા કરે છે ! કેટલા ભદ્રિક મનુષ્યો પોતાની યૌવનવતી સ્વરૂપવાન કન્યાની સાથે પાણિગ્રહણ કરવા પ્રભુને પ્રાર્થે છે.. તો કેટલાય મનુષ્યો સચિત ફળોના ઢગલા પ્રભુ પાસે કરે છે પણ પ્રભુતો મૌનપૂર્વકત્યાંથી આગળવધી જાય છે..! પ્રભુ સાથે દીક્ષીત કચ્છ, મહાકચ્છ આદિ રાજકુમારો પણ ભિક્ષાવિધિથી અજ્ઞાત છે. “પ્રભુતો કંઈ ભોજન કરતાં નથી અને અમને કંઈ કહેતા પણ નથી અમારાથી તો ભૂખનું દુઃખ શું સહન થાય ! એમવિચારીસ્વબુદ્ધિથીજ ગંગાનદીની નજીકના વનમાં ઝૂંપડીઓ બનાવી કંદ-મૂળ ફળ આદિનો આહાર ગ્રહણ કરી જટાધારી તાપસો તરીકે ત્યાં રહી પ્રભુનું ધ્યાન ધરવા લાગ્યા...! Page #42 -------------------------------------------------------------------------- ________________ નમિ- વિનમિ રાજકુમારો દ્વારા પ્રભુની ઉત્કટ ભક્તિ For Private & Persoal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ કચ્છ, મહાકચ્છનાનમિ,વિનમિ નામે બે પુત્રો પ્રભુએ જ્યારે રાજ્ય વહેંચણી કરી ત્યારે કાર્યવશાત્દેશાંતર ગયેલા...!વિનીતામાંપ્રવેશ કરતા જપ્રભુનીઅને પોતાના પિતાની દીક્ષાના સમાચાર સાંભળ્યા...! ભરત મહારાજાએ બંને કુમારોને અમુક પ્રદેશોનુંસ્વામિત્વસ્વીકારવાસમજાવ્યું. પણ આ બંને કુમારો.... ‘અમેતો પ્રભુ પાસે જ રાજ્ય લઈશું. ’' એમનિર્ધાર કરી પ્રભુની પાસે આવીને રાજ્યની માંગણી કરવા લાગ્યા...! સંસારના સર્વ સંબંધોની અલિપ્ત પ્રભુ ક્યાંથી ઉત્તર આપે ! બંને કુમારો ચોવીસે કલાકપ્રભુ પાસે રહી અપ્રમત્તપણે સ્વામિનીભક્તિકરેછે! એકદા નાગરાજ ધરણેન્દ્ર પ્રભુને વંદનાર્થે પધાર્યા ત્યારે બંને કુમારોની અદ્ભુત પ્રભુભક્તિથી પ્રસન્ન બની ગૌરી, પ્રજ્ઞપ્તિવિગેરે ૪૮ હજાર વિદ્યાઓ આપી વૈતાઢય પર્વત પર દક્ષિણ શ્રેણીમાં પચાસ નગરો વસાવીનમિરાજાનેઅને ઉત્તરશ્રેણિમાંસાઈઠ નગરોવસાવીવિનમિરાજાનેઆધિપત્યસોંપ્યુ ...! નમિરાજાએ રથનુ પુર ચક્રવાલનગરમાં અને વિનમિએ ગગનવલ્લભ નગરમાં રાજધાનીબનાવી. પ્રથમતીર્થપતિને સંયમગ્રહણકર્યાને ૧૩ મહિનાથી પણ કંઈક અધિક સમય થઈ ગયો છે ૪૦૦ દિવસ પ્રભુએ ચોવિહારા ઉપવાસ કર્યા છે ગ્રામાનુગ્રામપ્રભુવિચરતા હસ્તિનાપુરનગરીમાં પધાર્યાછેત્યાં બાહુબલીનાપુત્ર સોમપ્રભરાજા રાજ્ય કરી રહ્યા છે એ સોમપ્રભ રાજાને પ્રભુ પધારવાની આગલી રાત્રિએ જ સ્વપ્ન આવ્યું છે ‘‘બલવાન શત્રુ રાજા ઉપર શ્રેયાંસકુમારની સહાયથી મેં વિજય મેળવ્યો..’’ એ જ નગરના નગર શેઠ સુબુદ્ધિનેસ્વપ્ન આવેલ છે. ‘‘સૂર્યથી પતિત થયેલા સહસ્ર કિરણો પુનઃ શ્રેયાંસકુમારે સૂર્યમાં સ્થાપન કર્યા...’” તો યુવરાજ શ્રેયાંસકુમારે એવું સ્વપ્ન નિહાળ્યુ “શ્યામ થઈ ગયેલા સુવર્ણ ગિરિને મેં દૂધના ઘડાથી અંભિષેક કર્યો અને For Private Personal Use Only ૨૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જવલ બનાવ્યો.” પ્રભાત થતા રાજા, યુવરાજ, નગરશેઠ ત્રણેય રાજસભામાં એકત્રિત થયા બધાએ પોતાના સ્વપ્નાની વાત કરી સ્વપ્નાઓના ફલનો નિર્ણય તો કરી શક્યા નહીં પરંતુ એટલો અવશ્ય નિર્ણય થયો કે નિશ્ચિત આજે શ્રેયાંસ કુમારને મહાનલાભ થશે. શ્રેયાંસકુમાર પુનઃ પોતાના મહેલમાં આવ્યા મધ્યાહન સમયે પ્રભુ હસ્તિનાપુર નગરમાં ભિક્ષાર્થેનીકળ્યા છે “ “સ્વામિન... કંઈ લેતા નથી કંઈ બોલતા નથી પ્રભુ” આ ઉત્તમ આમ્ર ફળો સ્વીકારો ! પ્રભો ! આ રત્નના અંલકારો ધારણ કરો ! સ્વામિન્ ! આ ઉત્તમઅશ્વયુક્ત રથમાં આપબિરાજો ! પ્રભુ આગળ છે.. લોકો પાછળ – પાછળ જઈ રહ્યા છે. આ કોલાહલ શ્રેયાંસકુમારના કાનમાં પડે છે તુરંત જ પરમાત્માને નિહાળતા જ મહેલમાંથી બહાર નીકળી અતિ આનંદિત થઈ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી નમસ્કાર કરી એકીટસે પરમાત્મા સામે નિહાળ્યા કરે છે. | “આવો વેશ પૂર્વે મેં જોયો છે ઉહાપોહ થતા જ શ્રેયાંસકુમારને જાતિઃ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું જાતિઃસ્મરણ જ્ઞાનથી નિર્દોષભિક્ષાની વિધિના જ્ઞાત શ્રેયાંસકુમારપ્રભુને ભિક્ષા માટે નિર્દોષ દ્રવ્યની ઈચ્છા કરે છે ત્યાં જ કોઈ રાજપુરુષે ઈશુરસથી સંપૂર્ણ ભરેલા સુવર્ણના ઘડાઓ શ્રેયાંસકુમારને ભેટ ધર્યા..! શ્રેયાંસકુમારે તુરંત જ પ્રભુને વિનંતી કરી.. | “ભગવન્! આ કલ્પનીય ઈક્ષરસ ગ્રહણ કરો...! પ્રભુએ હસ્તરૂપી પાત્ર તેની આગળ પ્રસાર્યું. શ્રેયાંસકુમાર હર્ષભર્યા રોમાંચિત હૃદયે ઈક્ષરસના ઘડાઓ ભગવાનના હસ્તરૂપી પાત્રમાં વહોરાવે છે ! પ્રભુનું પ્રથમપારણું શ્રેયાંસકુમારે ઈશુરસથી કરાવ્યું. For Private & P al Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને ઈક્ષરસથી પારણું કરાવતા શ્રેયાંસકુમાર... આકાશમાં પાંચ દિવ્ય પ્રગટ થયા For Priv 3 personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ઋષભદેવ પરમાત્માનો આત્મા ખેડૂતને સમજાવી રહ્યો છે. આ અવસર્પિણીમાં સૌથી પ્રથમ સુપાત્રદાનનો પ્રારંભ શ્રેયાંસકુમારે કર્યો ! પ્રભુના પારણાના પ્રભાવથી આકાશમાં પંચ દિવો પ્રગટ થયા. વૈશાખ શુકલ તૃતીયાના દિવસે પ્રભુને પ્રથમ આપેલું દાન અક્ષય બન્યું. તેથી જ તે દિનનો અક્ષયતૃતીયા તરીકે અદ્યાવધિ મહિમા ગવાતોજ આવ્યો છે ! પ્રભુને તેર તેર મહિના સુધી નિર્દોષ ભિક્ષા મલી નહીં. તેની પાછળ પણ રહસ્ય રહેલું છે સમકિત પામતા પૂર્વ કોઈ ભવમાં પ્રભુના આત્માએ બળદો ધાન્ય ભક્ષણ કરતા હતા તે સમયે બળદોનો માલિક ખેડૂત બળદોને મારતો હતો. તિર્યંચો ઉપર ઝીંકાતી લાકડીઓ નિહાળી પ્રભુના આત્માનું હૃદય દ્રવી ઉઠ્યું !દયાબુદ્ધિથી બળદોને માર ન પડે અને બળદો ધાન્ય ભક્ષણ પણ ન કરે તે માટે બળદોના મોઢે સીકુ બાંધવાનું કહ્યું...! કાર્ય પૂર્ણ થયેથી તે આવરણ છોડવાનું યાદ ન આવ્યું... પરિણામે તેર ઘડી ૩૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ સુધી બળદો અન્ન-જળ વિના રહ્યા...! તેર ઘડી પછી આવરણ દૂર થયું.. ! એ તેરા ઘડી ના તેર મહિના થઈ ગયા ! છે ને કર્મસત્તાની કમાલ! તેર મહિના સુધી પ્રભુને નિર્દોષભિક્ષામલીનહીં ! તો ચાલો પુનઃ આપણે શ્રેયાંસકુમારપાસે આવીએ.. આકાશમાં દિવ્ય દુદુભિના નાદથી રાજા સહિત સમગ્ર નગરજનો ત્યાં એકત્રિત થઈગયા. શ્રેયાંસકુમારને પૂછે છે. ‘યુવરાજઆદાનનો વિધિતમે કઈ રીતીએ જાણ્યો! ભગવંતના દર્શનથી મને જાતિઃસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ....! પ્રભુની સાથે આઠ-આઠ ભવોથી મારો આત્મા જોડાયેલો છે ગત ભવમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં અમે સાથે હતા પૂર્વથી ત્રીજા ભવમાં પ્રભુ વજનાભ ચક્રવર્તી હતા તેમના પિતાજી વજસેન નામે તીર્થંકર હતા હું ચક્રવર્તીનો સારથિ હતો...! પ્રભુની સાથે મેં પણ દીક્ષા ગ્રહણ કરેલી તેથીજ નિષભિક્ષા વિધિનો ખ્યાલ મને આવ્યો! તેર ઘડી સુધી બળદો સુધા-તૃષાતુર રહ્યા ! ૩૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ નિરિહતાના ભંડાર સમા પ્રભુ જનમેદનીની વચ્ચેથી તુરંત જ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા...! પ્રભુના પારણાના સ્થાનનું કોઈ ઉલ્લંઘન ન કરે તેમ સમજી શ્રેયાંસકુમારેત્યાં રત્નમયપીઠબનાવી...!પ્રભુવિહાર કરતા તક્ષશીલાનગરી તરફ પધાર્યાનગરીની બહારના ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા ધ્યાને રહ્યા છે. સંધ્યા સમયે ઉદ્યાન પાલકે તક્ષશીલા નગરીના સ્વામી બાહુબલિનરેશને પ્રભુની પધરામણીનાસમાચાર આપ્યા પ્રભુ પધાર્યાના સમાચાર મળતા જ બાહુબલિ અતિ આનંદિત બન્યા ઉદ્યાનપાલકને અઢળકપ્રિતિદાન આપ્યું. પ્રાતઃ સમયે નગરજનો અને વિશાલ સાજન-માજન પરિવાર સાથે પ્રભુને વંદન કરવા જઈશ... પ્રભુની વાણી સાંભળીશ એમ વિચારી રાત્રિ બાહુબલીએ પ્રભુના ધ્યાનમાં જ પસાર કરી. પ્રાતઃ સમયે ચતુરંગી સેના અને નગરજનોના પરિવાર સાથે પરમાત્માને વંદન કરવા બાહુબલીજી ઉદ્યાનમાં જાય છે ત્યાં તો પરમાત્મા ત્યાંથી અન્યત્રવિહાર કરી ગયા હોય છે ! આ જાણતા જ બાહુબલી નું મુખ પ્લાન થઈ જાય છે પોતાના પ્રમાદથી પોતાની જાતને ધિક્કારે છે પ્રભુ જયાં બિરાજમાન હતા તે સ્થાનને કોઈ ઉલ્લંઘે નહી તેથી જ તે સ્થાન ઉપર રત્નમય ધર્મચક્રનું સ્થાપન કર્યું...! પરમાત્માને સંયમગ્રહણના સમયને ૧૦૦૦ વર્ષ વ્યતીત થઈ ગયા પ્રભુ વિચરતા પુરિમતાલ નગરના શકટાનન ઉદ્યાનમાંપધાર્યા...! ફાગણ વદ (મહાવદ) અષ્ટમીનો પુણ્ય દિવસ ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રભુને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ...! For Private & Persollal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ સૌધર્મેન્દ્ર આદિ દેવોએ પરમાત્માના કેવલજ્ઞાન કલ્યાણકની અપૂર્વ ઉજવણી કરી... દેવોએ સમવસરણની રચના કરી. . ઈંદ્ર મહારાજે પરમાત્માની ભાવવાહી સ્તુતિ કરી પ્રભુના કેવલજ્ઞાનની વધામણી આપવા ભરત મહારાજાની પાસે પુરિમતાલનગરનાઉદ્યાનનો યમકનામનો ઉદ્યાનપાલકતુરંતજ પહોંચ્યો... “રાજન્ ! પુરિમતાલ નગરના શકટાનન ઉદ્યાનમાં ઋષભદેવ પ્રભુને કૈવલ્યજ્ઞાનનીપ્રાપ્તિ થઈછે હજી ભરત મહારાજા આ સાંભળે ત્યાં તો શમક નામનો શસ્ત્રાગારનોદૂત આવીનેભરત મહારાજનેવધામણી આપેછે. ‘રાજન્ ! આપ જય પામો. વિજય પામો.. આપનું ચક્રવર્તીપણું સુનિશ્ચિત થઈચૂક્યું છે આપની આયુધશાળામાંચક્રરત્ન ઉત્પન્ન થયું છે એ રત્નની પૂજા કરવા આપ પધારો... એકી સાથે બે ઉત્તમ વધામણીઓ સાંભળી ભરત મહારાજા આનંદવિભોરબની ગયા...! ઓહ...! મારે પિતાજીના કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણી કરવી કે ચક્રરત્નની પૂજા કરવી...! ક્ષણવાર આ વિચાર કરી તુરંત જ પ્રભુના કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણીનો ભવનિસ્તારકવિચાર કર્યો... ભરત મહારાજા ત્યાંથી તુરંત જ પોતાના દાદીમા મરૂદેવા માતા પાસે આવે છે પોતાના પ્રાણપ્યારાપુત્ર ઋષભની પ્રવ્રજ્યા પછી સતત રૂદનથી જેમની આંખો ઉપર પડલ બાજી ગયા છે જેમની ચક્ષુની જ્યોત ચાલી ગઈછે તે મરૂદેવામાતાનેભરતમહારાજાકહેછે માજી....! આપ પધારો...! આપના પુત્રની ઋદ્ધિ તો નિહાળો ! ત્રણે ભુવનના લોકો આપના પુત્રની સેવામાં રક્ત છે આપ તો રોજ આપના પુત્રને યાદ કરીને કલ્પાંત કરો છો.. . ! પણ હવે ત્રણ લોકના નાથની એ સમૃદ્ધિને તો આપ અંતરચક્ષુવડે કરીને નિહાળો! (( ૩૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ મરૂદેવા માતાને સમવસરણના દર્શન થતા જ કેવલજ્ઞાન For Private & Pers3 & Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ગજરાજની અંબાડી ઉપર મરૂદેવા માતાને બેસાડ્યા ભરત મહારાજા મરૂદેવા માતાની સાથે બેસી સમવસરણ ભૂમિ તરફ આગળ વધ્યા...! દૂરથી દેવની દુદુભિઓનો નાદ સાંભળી મરૂદેવા માતા નું હૈયું પુલકિત બન્યું. હર્ષના આવેશથી એમની આંખોમાંથી આનંદના અશ્રુઓની ધારા વહેવા લાગી..! એ હર્ષના અશ્રુઓનીધારાથીનેત્ર આડેબાઝેલા૫ડલદૂર થઈ ગયા...! દૂરથી પ્રભુના દર્શન થયા ! દિવ્ય સમવસરણના દર્શન થયા ! મરૂદેવા માતા તચ્ચિત્ત, તન્મય બની ગયા...! તત્કાળ ક્ષપકશ્રેણિ માંડી ઘાતિકર્મોનો નાશ કરી કેવલજ્ઞાન પામી તે જ સમયે આયુષ્યનો પણ ક્ષય થવાથી મરૂદેવા માતા તે જ સ્થાને નિર્વાણ પામ્યા...! સહસાકાર બની ગયેલા અભુત બનાવથી ભરત મહારાજા પણ અતિ આશ્ચર્યાન્વિત બન્યા...!ભરત મહારાજાએ સમવસરણમાં પ્રવેશ કર્યો ! પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી યથાસ્થાને ભરત મહારાજા બેઠા પરમાત્માનીમધુર દેશનાનો પ્રારંભ થઈ ગયો! પ્રથમતીર્થપતિ ઋષભદેવ પરમાત્માએ એકાંતે શિવસુખના ભોક્તા બનાવનાર સમ્યગદર્શન પદ વિષયક તાત્વિક, બોધક દેશના.. આપી ચતુર્ગતિ રૂપ સંસારની અંદર પરિભ્રમણ કરતા આત્માઓને સંસાર સાગરથી તરવાનો એકમેવ સર્વવિરતિ સ્વીકારનોજ તારક ઉપાય છે એ વિષય ઉપર પરમાત્માએભાવવાહીદેશના આપી. પ્રભુની મધુરી દેશનાનું શ્રવણ કરતા કેટલાયે આત્માઓસમ્યગદર્શન પામ્યા...! સેંકડો આત્માઓએ દેશવિરતિનો સ્વીકાર કર્યો તો ભરત મહારાજાના પુત્ર ઋષભસેન (પુંડરીકસ્વામિ) આદિ ૫00 રાજકુમારો અને બ્રાહ્મી વિગેરેકુમારીઓએ સર્વવિરતિનોસ્વીકાર કર્યો. ૩૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી...! આ અવસર્પિણીમાં પ્રભુ શાસનનો સૌ પ્રથમપ્રારંભ થયો ! પ્રભુએ ઋષભસેન (પુંડરીકસ્વામિ) વિગેરે ૮૪ રાજકુમારોને ગણધર પદે સ્થાપ્યા...! ભરત મહારાજા આદિ શ્રાવકો અને સુંદરી આદિશ્રાવિકાનીસ્થાપનાપ્રભુએકરી. ઋષભદેવ પ્રભુના શાસનના અધિષ્ઠાયક ગોમુખ નામે યક્ષ અને શાસન અધિષ્ઠાયિકા ચક્રેશ્વરીનામે શાસનદેવીથઈ! પ્રથમતીર્થપતિ ઋષભદેવસ્વામિજગતના જીવોનું કલ્યાણ કરતા અપ્રમત્તપણે વિચરી રહ્યા છે . ભરત મહારાજાએ પુનઃ વિનીતા નગરીમાં આવી આયુધશાળામાં ચક્રરત્નનીપૂજા કરી છએ ખંડનાદિગ્વિજયનો પ્રારંભકર્યો...! ભરત મહારાજાને જેના ઉપર અથાગ રાગ છે જેને પોતાની પ્રાણપ્રિયા પટ્ટરાણી બનાવવાનીઈચ્છાછેતે અતિસ્વરૂપવાન સુંદરીને પણ પોતાનીબહેન બ્રાહ્મીનીજેમ સંયમગ્રહણની જ અતિ ઝંખના છે. ! ભરત મહારાજા તરફથી અનુમતિ નહીં મળવાથી સંસારમાં વિરક્તભાવે સુંદરી રહેલી છે પ્રતિદિન આયંબિલ તપની આરાધના કરી રહી છે ! ૬૦ હજાર વર્ષ સુધી લગાતાર સુંદરીએ આયંબિલ તપની સાધના કરી છે ! પરિણામે સુંદરીની ચંપકવરણી કાયા શુષ્ક બની ગઈ છે...! સંસારની સર્વશ્રેષ્ઠ કન્યા સુંદરીનો યૌવનવંતો ધબકતો દેહ અત્યારે નિસ્તેજ બની ગયેલોછે.! pd2 ૬૦ હજાર વર્ષ સુધી દિગ્વિજય કરીને ભરત મહારાજા પુનઃ વિનિતા નગરીમાં આવ્યા ત્યારે પોતાની પ્રાણ વલ્લભા સુંદરીની આ સ્થિતિ નિહાળી સમસમી ઉઠ્યા..! ૩૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ ““અરે... સેવકો...! અંતઃપુરવાસીઓ! તમે કોઈએ સુંદરીનું ધ્યાન રાખ્યું જ નથી...! શું સુંદરીને ભયંકરભાધિથયોછે ! તેનું શરીર કેમદુર્બળ થઈ ગયું છે ! રાજન્ ! સુંદરીદેવીએ આપના ગયા પછી બીજા જ દિવસથી આયંબિલ તપની સાધના શરૂ કરી છે આપ જ્યાં સુધી દીક્ષાની અનુમતિ ન આપો ત્યાં સુધી આયંબિલ તપની આરાધનાનો દઢ નિર્ધાર દેવીએ કરેલ છેઆ સાંભળી તદ્દભવમુક્તિ ગામી ભરત મહારાજા પોતાના મોહને ધિક્કારે છે ! સુંદરીની પાસે અપરાધની ક્ષમાપના માંગીસંયમસ્વીકારની અનુમતિ આપે છે. સુંદરી પણ પ્રભુ પાસે જઈદીક્ષા સ્વીકારી પોતાના વડિલભગિનીબ્રાહ્મીની સાથે શ્રમણી સંઘમાં સંમિલિત થઈ જાય છે. રાજવી ભરતજીએ ખંડનું સામ્રાજયતો મેળવી લીધું છે પણ હજી બાહુબલી સહિત નવાણું ભાઈઓએ પોતાનું આધિપત્ય સ્વીકાર્યું નથી...! તેથી જ ભરત મહારાજાએ સૌ પ્રથમબાહુબલિ સિવાયના અઠ્ઠાણું ભાઈઓને પોતાનું આધિપત્યસ્વીકારવા જણાવ્યું...! ભરત મહારાજાનોઆ સંદેશ મળતાજ અઠ્ઠાણુંભાઈઓ એકત્રિત થયા. આપણને પિતાજીએ જે રાજય આપ્યું તેનાથી બધાને સંતોષ છે...! આપણે સૌ વડિલબંધુને પિતાની જેમ જ સન્માન આપીએ છીએ...! શું એમની અન્યાયી માંગ સ્વીકારવી કે એમની સામે યુદ્ધનો લલકાર કરવો? અંતે અઠ્ઠાણુ ભાઈઓએ એકમતે નિર્ણય કર્યો જેમણે આપણને રાજય આપ્યું છે તે પિતાજીની પાસે જ જઈ આ સમસ્યાનું સમાધાન કરીએ.. અઠ્ઠાણું ભાઈઓ પ્રભુ પાસે આવ્યા.. પ્રભો ! આપે વહેંચણી કરેલ રાજયોના આધિપત્યથી અમે સંતુષ્ટ છીએ પણ વડિલબંધુ ભરત અમારા ઉપર સ્વયંનું આધિપત્ય ઈચ્છે છે ! તેની અન્યાયી આજ્ઞા ૩૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ માનવીને તેની સાથે યુદ્ધ કરવું ! પ્રભુ ! આપ જ ઉપાય બતાવો! ‘‘પુણ્યશાળીઓ! યુદ્ધ તો આંતરિક શત્રુઓની સામે કરવું જોઈએ. રાગ, દ્વેષ, મોહ અને કષાય આ ચાર આંતરિક શત્રુઓના આધિપત્ય ની નીચે અનાદિકાળથી આત્મા સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે રાગ એ સદ્ગતિ જવામાં લોહ શૃંખલા સમાન બંધન છે. વૈષ એ નરકગતિનો રાજમાર્ગછે. મોહસંસારરૂપી સમુદ્રમાં વારંવાર ડુબાડે છે કષાયો અગ્નિની જેમ પોતાના આશ્રિતોનું જ દહન કરે છે વિવેકી આત્માઓએ તો આ ચારેય નો ત્યાગ કરી અમંદ આનંદ પ્રાપ્તિ અર્થે સંયમરૂપીલક્ષ્મી માટેજ સંઘર્ષ કરવો હિતાવહ છે. રાજ્યરૂપીલક્ષ્મી તો તૃષ્ણાની જ વૃધ્ધિ કરે છે. ! પ્રભુની નિર્વેદનીતરતીવાણીથી અઠ્ઠાણું ભાઈઓ જાગૃત બની ગયા...! આવ્યા હતા એક ભવની સમસ્યા સમાધાન માટે પરંતુ પ્રભુએ તો ભવોભવની સમસ્યાનું સુંદર સમાધાન આપી દીધું..! તે જ સમયે અઠ્ઠાણું ભાઈઓએ પ્રભુ પાસેજ સર્વવિરતિનો સ્વીકાર કર્યો ! રાજવી ભરતને આ સમાચાર મળ્યા ત્યારે પોતાના લઘુબંધુઓનાઅદ્ભુત પરાક્રમને બિરદાવે છે અને સ્વયંના આત્માની નિંદા કરે છે. ! અઠ્ઠાણું ભાઈઓનારાજ્યનું આધિપત્ય આપોઆપ ભરતના હાથમાં આવી ગયું. ! પણ હજી બળવાનબંધુ બાહુબલી ચક્રવર્તીનાતાજના માર્ગમાં અવરોધ સમાન છે. ! જ્યાં સુધી બાહુબલીની આણા બહલી દેશમાં ફરકી રહી છે ત્યાં સુધી ચક્રવર્તી શી રીતીએ કહેવાય! સ્વયંભરત મહારાજા પણ બાહુબલીનાબળથી જ્ઞાત હતા...!તેથી જ દૂતકળામાં કુશળ સર્વશ્રેષ્ઠસુવેગ નામે રાજદૂતને સંદેશો આપીબાહુબલીજી પાસે મોકલ્યા! For Private & P al Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ જ્યાં તક્ષશિલા નગરીની રાજસભામાં ભરત મહારાજાના સંદેશનું વાંચન થયું મહારાજા બાહુબલિ હજી વિચારે તે પહેલા તો બહલિ દેશના બળવાન નગરજનોયોદ્ધાઓ રોષાયમાન થઈ ગયા ! અમારા માથે ત્રણ જગતના નાથ ઋષભદેવસિવાય બીજા કોઈ સ્વામિજ નથી તક્ષશિલા ના નગરજનો રાજા બાહુબલિ પ્રત્યે અનહદ ભક્તિવાળા હતા પ્રત્યેક દેશવાસીઓ પોતાના સ્વામિ માટે મસ્તક આપવા હરઘડી તૈયાર હતા.સુવેગરાજદૂતપણ ત્યાંનું વાતાવરણનિહાળી આશ્ચર્યચકિત બની ગયો! બાહુબલીએ સુવેગનું સન્માન તો કર્યું પણ બહલી દેશના મંત્રીશ્વરોએ મહારાજા ભરતે મોકલેલા સંદેશનો અસ્વીકારકરતો ઉત્તર પણ આપીદીધો ! પરિણામ સ્પષ્ટ જ હતું. બંને પક્ષે યુદ્ધની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ ! ભરત મહારાજાએવિશાળસેના સાથે તક્ષશિલાતરફ પ્રયાણ આદર્યું! તો બાહુબલીજીપણ એમનું સ્વાગત કરવાતૈયારજ હતા! આ અવસર્પિણીના સૌ પ્રથમભીષણ સંગ્રામનો આરંભ થઈ ચૂક્યો ! બંને ભાઈઓ સમોવડિયા હતા બંને બળવાન હતા સહેલાઈથી કોઈની હાર-જીત થાય એ અસંભવિત હતું. બાર બાર વર્ષ સુધી બંને સેનાઓનો મહાસંગ્રામચાલ્યો ! અનેક નરવીરો આ યુદ્ધમાં સ્વર્ગની વાટે સંચરી ગયા મનુષ્યો તો શું પણ સૌધર્મેન્દ્ર આદિ દેવો પણ આ ભીષણ સંગ્રામથી સ્તબ્ધ બની ગયા. આ નરસંહારને અટકાવવા સ્વયં સૌધર્મેન્દ્ર મહારાજા યુદ્ધભૂમિમાં આવી ભરત અને બાહુબલીને યુદ્ધ સ્થગિત કરવા સમજાવે છે. એકને ચક્રવર્તીપણાની મહત્વાકાંક્ષા હતી. તો બીજાને અન્યાયનો પ્રતિકાર કરવાની ધૂન લાગી હતી ! બંને ભાઈઓ પોતાની વાતમાં મક્કમ રહેલા છે. અંતે ઈંદ્ર મહારાજાએ એક નવો ઉપાય બતાવ્યો! ૪૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ “મહાવીરો ! તમારે અરસપરસ જ વૈર છે ને ! તમે બંને વંદ્વયુદ્ધ કરો ! નિર્દોષ સૈનિકોનો જે સંહારથાયછે તેતો બંધ થાય! ઈદ્ર મહારાજાનીવાતનો બંને ભાઈઓએ સ્વીકાર કર્યો સ્વયં ઈંદ્ર મહારાજાએ દષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાહુયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધઆ પાંચ યુદ્ધો બતાવ્યાઅને બંને ભાઈઓએ આ શરતનો સ્વીકાર કર્યો...! | ઉભય પક્ષે સૈન્ય શાંત થઈ ગયું ! શૂરવીર સેનાપતિઓ પણ શસ્ત્ર-અસ્ત્ર ઉતારી પોતાના સ્વામિનાથ નું પરાક્રમ નિહાળવા તલસી રહ્યા આકાશ માર્ગે પસાર થતા દેવો પણ પ્રભુ ઋષભદેવનાબંને બળવાનપુત્રોનું યુદ્ધચાતક નજરે નિહાળી રહ્યા. સૌ પ્રથમદષ્ટિ યુદ્ધનો પ્રારંભથયો! ધ્યાનસ્થ યોગીઓની જેમ દીર્ઘકાલ સુધી બંને ભાઈઓ નિશ્ચલ નેત્ર રાખી સ્થિર રહ્યા...! અંતે ભરત મહારાજાના નેત્રોઝૂકી ગયા...! બાહુબલીનો જયજયકાર થઈ ગયો ! ત્યારપછીના ચારેય યુદ્ધોમાં મહાબલી બાહુબલીએલીલા માત્રમાં પોતાનાયેષ્ઠબંધુ ભરત મહારાજાનું અભિમાનચૂર કરી નાખ્યું....! બાહુબલિનાસૈન્યમાં હર્ષોલ્લાસ છવાઈગયો ! ચક્રવર્તીનું સૈન્ય અવાફબની ગયું ! સાઈઠ હજાર વર્ષ સુધી છ એ ખંડોમાં વિચરીને અનેક સંગ્રામોમાં વિજયપતાકા મેળવીને આવેલુંછ એ ખંડનું આધિપત્ય હાથવેંતમાં ચાલ્યું જાય... તે વિચારમાત્રથી જભરત મહારાજા રોપાયમાન થઈગયા! પાંચે યુદ્ધમાં થયેલો પોતાનો ઘોર પરાજય સહન ન કરી શક્યા....! ઈંદ્ર મહારાજાની આણને પણ વિચારીને પોતાની પાસે રહેલું ચક્રરત્ન બાહુબલી ઉપર છોડ્યું. ! આ નિહાળી ઈંદ્રાદિ દેવતાઓ અને બંને પક્ષના મહાવીરો પણ સ્તબ્ધ બની For Private & pede Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ગયા! સાક્ષાત્ કાલચક્રન હોય તેવું એ ભીષણચક્ર બાહુબલીસનુખ જવા લાગ્યું! સૌધર્મેન્દ્ર મહારાજાની સન્મુખ કરેલી પ્રતિજ્ઞાનો ભરત દ્વારા ભંગ નિહાળી બાહુબલીપણ ક્રોધિત થઈ ગયા! પણ.... આ શું! અતિ આશ્ચર્ય! ચક્રવર્તીનું ચક્રરત્ન બાહુબલીને ત્રણ પ્રદક્ષિણા આપી પુનઃ ભરતેશ્વર પાસે આવી ગયું ! ચક્રવર્તીનું ચક્રરત્ન એક ગોત્રવાળા માનવી ઉપરનચાલે આ તો પોતાનાલઘુબંધુ છે ! ચક્રરત્નએના ઉપર કશી અસરન કરી શકે ! આવી સામાન્ય વાતની પણ ભરત મહારાજાને આવેશમાં વિસ્મૃતિ થઈ ગઈ ! ચરમશરીરી મહાબલી બાહુબલીને પ્રદક્ષિણા આપી ચક્રરત્ન પુનઃ સ્વસ્થાને આવી ગયું! ભરત રાજા તો પોતાના અકૃત્યથી ક્ષોભ પામી ગયા છે ! પણ હવે બાહુબલી શું ઝાલ્યા રહે! બાહુબલીએ ભરતને મારવા માટે પોતાની વજ જેવી મુષ્ટિઉગામી....! ક્ષણવારમાં શું થઈ જશે ! એ કલ્પનાથીદેવો મનુષ્યો સૌ સ્થિર બની જાય છે ! હજારો નયનો એકીટશે આ દશ્ય નિહાળી રહ્યા છે ! પણ જ્યાં ભારતની નજીક આવે છે ત્યાં બાહુબલીનું મન આંદોલિત થઈ જાય છે. ઓહ! હું કોણ છું? પ્રભુ ઋષભદેવનો પુત્ર! જે પિતાએ આ સર્વઋદ્ધિ-સિદ્ધિ નો ત્યાગ કર્યો ! અરે ! મારા નાનાઅઠ્ઠાણું ભાઈઓએ પણ સાપ કાંચળી ઉતારે તેમઆ સંસારનો ત્યાગ કરી દીધો ! અને હુ મૂઢ આ રાજઋદ્ધિમાં લુબ્ધ બની પિતાતુલ્ય વડીલબંધુનો સંહાર કરવા ઈચ્છું છુ! ધિક્કાર છે મને ! ધિક્કાર છે આ સંસારને! મારે પણ મારા પિતાને માર્ગજજવું એ શ્રેયસ્કર છે. ત્યાં ને ત્યાં જ બાહુબલિએ એ જ મુષ્ટિ દ્વારા પોતાના સુશોભિત કેશપાશનો લોચ For Privato ersonal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ કરી નાખ્યો! સર્વવિરતિનું પચ્ચકખાણત્યાંજ સ્વીકારી લીધું! ઈંદ્રાદિ દેવો અને અસંખ્ય મનુષ્યો બાહુબલિનું અપૂર્વ પરાક્રમનિહાળી આશ્ચર્ય પામી ગયા! દેવતાઓએ બાહુબલી ઉપર પુષ્પવર્ષાકરી.....! ભરત મહારાજા પોતાના લઘુબંધુના અપૂર્વ સત્વને વંદી રહ્યા....! આર્દ્ર સ્વરે બાહુબલિજીને કહ્યું. ભાઈ ! આપ જ ઋષભદેવ પ્રભુના સાચા પુત્ર છો ! પિતાના માર્ગને આપ અનુસર્યા ! અધમ એવો હું જાણતો હોવા છતાં પણ આ રાજય લક્ષ્મીમાં લુબ્ધ બન્યોછું !” ભરત મહારાજાએ પોતાના અપરાધનીક્ષમાપનામાંગી ! બાહુબલીજી ના પુત્ર ચંદ્રયશાનો ભરત રાજાએ તક્ષશિલા નગરીમાં રાજ્યાભિષેકકર્યો! ભરત મહારાજા પુનઃ વિનિતા નગરીમાં આવ્યા તેમનો ચક્રવર્તીપણા નો અભિષેક થયો ! બાહુબલીજી એ જ રણભૂમિમાં સંયમ સ્વીકારીને કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે ! પોતાના પિતા ઋષભદેવપ્રભુ પાસે જવાની તેમની તીવ્રતમ ભાવના છે પણ મહાબલી બાહુબલીને સંયમસ્વીકારબાદ પણ માન કષાયે આવર્જીત કરી લીધા છે! | “ઓહ! પ્રભુ પાસે હું હમણાં જઈશ તો મારા લઘુબંધુઓ કે જે પૂર્વદિક્ષીત થયેલા છે તેમને મારે વંદન કરવું પડશે ! ઘાતિકર્મનો નાશ થયા પછી કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછીજ પ્રભુ પાસે જઉં! For Private & P al Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ સમયને વીતતા ક્યાં વાર લાગે છે ! બાર-બાર મહિના પસાર થઈ ગયા ! લગાતાર એક વર્ષ સુધી બાહુબલીજીએનિર્જળા ઉપવાસ કર્યા છે ! સતત કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે ! અનેક પ્રકારના પરિષહો – ઉપસર્ગોનેસમભાવે સહન કર્યા છે ! પણ હજી સુધી કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી! પરમ કરૂણાલુ ભગવાનઋષભદેવબાહુબલિજીના માનસિકવિચારોથી જ્ઞાત છે તુરંતજ બ્રાહ્મી સુંદરીસાધ્વીજીઓનેપ્રભુએબાહુબલિજીનેપ્રતિબોધ કરવા મોકલ્યા પ્રભુની આજ્ઞાથી બંને બહેનો પોતાના ભાઈના પ્રતિબોધ માટે ત્યાં આવે છે ચોતરફ વૃક્ષોની વેલડીથી વીંટળાયેલા બાહુબલીજીની ઓળખ પણ ક્ષણવાર તો થઈ શકી નહીં ! નજરે નિહાળ્યા ત્યારે બાહુબલીજીને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કરીને ભાવવાહી સ્વરે વિનંતી કરે છે. ‘વીરા...! મોરા ગજ થકી ઉતરો ...! ગજ ચડે કેવલ ન હોય’' બાહુબલીજી ચોંક્યા...!હું ક્યાં હસ્તિઉપર આરૂઢથયેલોછું! ‘‘ઓહ ! બિલકુલ સત્ય વાત છે ! માન રૂપી હસ્તિ ઉપર આરૂઢ થયેલા એવા મને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કેમથાય ! હવે હમણાં જ જઉં ! લઘુબાંધવોને વંદન કરું ! પ્રભુ પાસે પહોંચુ ! બાહુબલીજીએત્યાં જવા માટે કદમઉપાડ્યા ત્યાં જ ક્ષપકશ્રેણિમાંડી ઘાતીકર્મનો ક્ષય કરી કૈવલ્યજ્ઞાનનીપ્રાપ્તિકરી...! આદ્ય તીર્થપતિ પ્રભુ ઋષભદેવ ૧ લાખ પૂર્વ સુધી શ્રમણપર્યાયમાંવિચર્યા ...! અનેક આત્માઓને પ્રતિબોધપમાડીસંસારરૂપી સમુદ્રથી ઉદ્વરિત કર્યા! અંતે ૮૪ લાખ પૂર્વનું સંપૂર્ણ આયુષ્ય પાળી અષ્ટાપદ પર્વત ઉપર મહા કૃષ્ણ ૪૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ ત્રયોદશી ના દિવસે ગણધર ભગવંતો અને બીજા ૧0000 મહાત્માઓની સાથે પ્રભુનિર્વાણને પામ્યા....! પ્રભુનિર્વાણના સમાચારસાંભળીભરત ચક્રવર્તી ઉદ્વિગ્નબની જાયછે ! ઈંદ્રાદિ દેવતાઓ પણ પ્રભુના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરવા વ્યથિત હૈયે આવે છે. જનમેદનીનો અવિરતપ્રવાહપ્રભુનાપાર્થિવદર્શને આવી રહ્યો છે. ઈંદ્ર મહારાજા ત્રણ પાલખીઓ તૈયાર કરાવે છે એકમાં પ્રભુના નિર્મળ દેહને, બીજી પાલખીમાં ગણધર ભગવંતોના નિષ્ણાણ શરીરને, ત્રીજી પાલખીમાં બીજા મુનિઓનાદેહને રખાયછે. સમગ્ર ભરતક્ષેત્ર શોકમગ્ન થઈ ગયું છે! ત્રણે પાલખીઓને ઈંદ્રાદિ દેવતાઓ અને ભરતાદિ નરેશ્વરો એ ઉપાડી નિર્મળ ભૂમિમાં ત્રણ સ્થાને અગ્નિ પ્રગટાવી શોકાતુર નયને વ્યથિત હૈયે પ્રભુનાદેહને અગ્નિદાહ અપાયો! બાજુમાં ગણધરોના દેહને અને બીજી તરફ મુનિઓના દેહને અગ્નિદાહ અપાયો. તે સ્થાને ભરત મહારાજાએ પ્રભુભક્તિ માટે ત્રણ સ્તૂપો બનાવ્યા! ઈંદ્રાદિ દેવોએ નંદીશ્વર દ્વીપ ઉપરજઈપ્રભુનાનિર્વાણ કલ્યાણકનો મહોત્સવ ઉજવ્યો! ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર સિંહનિષદ્યા નામે રત્નમય પાષાણના ભવ્ય જિનપ્રાસાદનું નિર્માણ કરી અનુપમપ્રભુભક્તિકરી ! પ્રાંતે – ભરત મહારાજા પણ આરિલાભુવનમાં અલંકાર વગરના શરીરની શોભા નિહાળી અનિત્યાદિ ભાવનાનું ચિંત્વન કરતા કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી ! મુક્તિગામી બન્યા! વંદન હો ! સિદ્ધાચલ તથિ વિભૂષણ પ્રથમતાપિત શ્રી આદિનાથ સ્વામીના ચરણોમાં” ४६ Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ ભગવાનનો પુત્ર - પુત્રી પરિવાર ૧. ભરત ૨. બાહુબલી ૩. શખ ૪. વિશ્વકર્મા ૫. વિમલ ૬. સુલક્ષણ ૭. અમલ ૮. ચિત્રાંગ ૯. ખ્યાતકીર્તિ ૧૦. વરદત્ત ૧૧. દત્ત ૧૨. સાગર ૧૩. યશોધર ૧૪. અવર ૧૫. થરા ૧૬. કામદેવ ૧૭. ધ્રુવ ૧૮. વત્સ ૧૯. નન્દ ૨૦. સૂર ૨૧. સુનન્દ ૨૨. કુરુ. ૨૩. અંગ ૨૪. બંગ ૨૫. કૌશલ ૨૬. વીર ૨૭. કલિંગ ૨૮. માગધ ૨૯. વિદેહ ૩0 સંગમ ૩૧. દશાર્ણ ૩૨. ગમ્ભીર ૩૩. સુવર્મા ૩૪. સુશર્મા ૩૫. રાષ્ટ્ર ૩૬. સુરાષ્ટ્ર ૩૭. બુદ્ધિકર ૩૮. વિવિધકર ૩૯. સુયશ ૪૦. યશઃ કીર્તિ ૪૧. યશસ્કર ૪૨. કીર્તિકર ૪૩. સુષેણ ૪૪. બ્રહ્મસેણ ૪૫. વિક્રાન્ત ૪૬. નરોત્તમ ૪૭. ચન્દ્રસેન ૪૮. મહસેન ૪૯. સુલેણ ૫૦. ભાનુ ૫૧. કાન્ત પર. પુષ્પયુત્ત ૫૩. શ્રીધર ૫૪. દુર્કર્ષ ૫૫. સુસુમાર ૫૬. દુર્જય ૫૭. અજયમાન ૫૮. સુધર્મા ૫૯. ધર્મસેન ૬૦. આનન્દન ૬૧. આનન્દ ૬ ૨. નન્દ ૬૩. અપરાજિત ૬૪. વિશ્વસેન ૬૫. હરિપેણ ૬૬. જય ૬૭. વિજય ૬૮. વિજયન્ત ૬૯. પ્રભાકર ૭૦. અરિદમન ૭૧. માન ૭૨. મહાબાહુ ૭૩. દીર્ઘબાહુ ૭૪. મેઘ ૭૫. સુઘોષ ૭૬. વિશ્વ ૭૭. વરાહ ૭૮. વસુ ૭૯. સેન ૮૦. કપિલ ૮૧. શૈલવિચારી ૮૨. અરિજય ૮૩. કુંજરબલ ૮૪. જયદેવ ૮૫. નાગદત્ત ૮૬. કાશ્યપ ૮૭. બલ ૮૮. વીર ૮૯. શુભમતિ ૯0. સુમતિ ૯૧. પદ્મનાભ ૯૨. સિંહ ૯૩. સુજાતિ ૯૪. સંજય ૯૫. સુનામ ૯૬. નરદેવ ૯૭. ચિત્તહર ૯૮. સુખર ૯૯. દઢરથ ૧૦). પ્રભંજન ૧૦૧. બ્રાહ્મી (પુત્રી) ૧૦૨. સુંદરી (પુત્રી) For Private Page #62 -------------------------------------------------------------------------- ________________ બીજા તીર્થપતિ શ્રી અજીતનાથ ભગવાન તારગામ ૪૮ For Private & Pelsofral Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ અજિતનાથ સ્વામિ મહાવિદેહ ક્ષેત્રમાં વત્સ નામે વિજયમાં સુસીમા નામે સમૃદ્ધ નગરી હતી એ નગરીમાંપવિત્ર, નિર્મળએવોવિમલવાહનનામે રાજા રાજ્ય કરી રહ્યોહતો. ધર્માત્મા રાજવીના રાજ્યમાં પ્રજા સમૃદ્ધ હતી રાજા પણ ન્યાયી, શૂરવીર, ધર્મવી૨હતો. એકદા સુસીમા નગરીમાં અરિંદમસૂરિમહારાજા નામે આચાર્ય ભગવંત પધાર્યા. આચાર્ય મહારાજની સંસાર નિસ્તારકધર્મદેશના સાંભળી નિકટ ભવિવિમલવાહન રાજા વૈરાગ્યવાસિત બની ગયા પોતાના પુત્ર કવચહર કુમારને રાજ્યપુરા સોંપી આચાર્યભગવંતપાસે દીક્ષા અંગીકાર કરી. સંયમની સુંદર આરાધના કરતા બાવીસ પરિષહોનેસહન કરતાવિમલવાહનમુનિએ વીશસ્થાનકનીઆરાધનાદ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરી અંતે સમાધિમરણ પામી વિજય નામના અનુત્તર વિમાનમાંતેત્રીસસાગરોપમનાઆયુષ્યવાળાદેવથયા. વિમલવાહન રાજાનો આત્મા ત્યાંથી ચ્યવન પામી આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિનીતા નામે રળિયામણી નગરીમાં જે નગરીમાં ભગવાન ઋષભદેવથી માંડીને અસંખ્ય રાજાઓ આ સમયમાં થઈ ગયા તે બધા રાજવીઓ અંતે ચારિત્ર અંગીકાર કરીશિવસુખનાભોક્તાબન્યા એવી આ મહાનનગરીમાંજિત શત્રુનામનાપરાક્રમી રાજવીનેત્યાંવિજયાદેવીનામે શીયલથીસુશોભિતપટ્ટરાણીની કુક્ષિએ ચૌદ મહા સ્વપ્નોથી સૂચિત એવા એ પવિત્ર આત્માનું ચ્યવન રોહિણી નક્ષત્રમાં વૈશાખસુદ તેરસની મધ્યરાત્રિએથયું. ૪૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ ww શ્રી અજિતનાથ સ્વામિનો પૂર્વભવ... સુસીમા નગરીના વિમલવાહન રાજા શ્રી અરિંદમસૂરિ મહારાજ પાસે સંયમસ્વીકાર, વિજય નામે અનુત્તર વિમાનમાં દેવ ด Page #65 -------------------------------------------------------------------------- ________________ નવ મહિના અને સાડા આઠ દિવસ વ્યતીત થયા બાદ મહા સુદ અષ્ટમીના પુણ્યવંતા દિવસે રોહિણી નક્ષત્રમાં વિજયાદેવીએ ગજલાંછન થી સુશોભિત સુવર્ણવર્ગીકાયાવાળા પુત્રને જન્મ આપ્યો! તીર્થંકર પરમાત્માનો જન્મથયેલો જાણી ૫૬ દિકકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રો આદિએ પોતાના શાશ્વત આચારપ્રમાણે પ્રભુનો જન્મમહોત્સવઉજવ્યો ! જિતશત્રુ રાજાએ પણ પોતાના પ્રાણપ્યારાનંદનનો જન્મમહોત્સવઅપૂર્વ ઉજવ્યો! કુમારના નામકરણ સમયે કુમાર ગર્ભમાં હતો ત્યારે એના પ્રભાવથી શત્રુઓ તો પરાજય પામેલા પણ પાસાની રમતમાં સ્વયં જિતશત્રુ રાજા પણ વિજયાદેવી પાસે પરાજિત થઈગયેલા તેથી જ પુત્રનું ‘અજિત’ એવું સુંદરનામપાડ્યું. અજિતકુમાર યુવાવસ્થાના પ્રાંગણમાં પહોંચતા જ જિતશત્રુ રાજાએ વિનીતાનું રાજ્ય અજિતકુમારનેસોંપીને પોતે પ્રવ્રયાઅંગીકારકરી આત્મશ્રેયસાધી લીધુ...! સંસાર સુખમાં નિરીહ એવા સ્વામિ અજિત નાથ પ્રભુએ પ૩ લાખ પૂર્વ સંસાર વાસમાં વ્યતીત કર્યા...! પ્રભુની દીક્ષાને એક વર્ષ બાકી રહ્યું ત્યારે નવ લોકાંતિક દેવોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષા માટે વિનંતી કરી પ્રભુએ ત્યારથી જ વાર્ષિક દાનનો આરંભ કર્યો.... પોતાના પિત્રાઈબંધુ સગરકુમારનો રાજયાભીષેકકરી અજિતનાથ પ્રભુ મહાસુદ નવમી ના દિવસે સુપ્રભા નામની પાલખીમાં બેસી હજારો દેવો મનુષ્યોથી પરિવરેલા સ્વામિ સહસ્ત્રાપ્રવનનામના ઉદ્યાનમાં આવ્યા ત્યાં સપ્તછદ વૃક્ષની નીચે છ3નો તપ કરેલો છે તેવા અજિતનાથ સ્વામિએ સર્વસાવધનાત્યાગરૂપ સર્વવિરતિનું પચ્ચખાણ ૫૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચર્યુ અને ત્યાંજ પ્રભુનેચતુર્થમન:પર્યવજ્ઞાનઉત્પન્નથયું. બીજેજ દિવસેવિનીતા નગરીથીવિહારકરીપ્રભુએબ્રહ્મદત્તરાજાનેત્યાં પરમાન્નએવા ક્ષીરથીપારણું કર્યું ! આકાશમાંપાંચદિવ્યોપ્રગટથયા. સંયમની સાધનામાં અપ્રમત્તપણે વિચરતા પ્રભુએ બાર વર્ષ છદ્મસ્થ અવસ્થામાં પસારકર્યા. પોષ સુદ એકાદશીને દિવસે રોહિણી નક્ષત્રમાં ચંદ્રનો ઉદય થયો ત્યારે પ્રભુને નિર્મળ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું દેવતાઓએ તત્કાલ સમવસરણની રચના કરી તીર્થને નમસ્કાર કરી પ્રભુએ ધર્મદેશનાનો પ્રારંભ કર્યો ચારે ગતિમાં જીવોની ગતિ આગતિ વિષયક મનનીય વૈરાગ્યકારક ધર્મદેશનાની સમાપ્તિ બાદ સિંહસેન વિગેરે પંચાણુ રાજકુમારોએપ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી પ્રભુએ તેમને ત્રિપદી આપી ગણધર પદે સ્થાપ્યા. અજિતનાથ પ્રભુના શાસનના અધિષ્ઠાયક તરીકે હાથીના વાહનવાળા મહાયક્ષ નામેચતુર્મુખયક્ષથયા. સુવર્ણવર્ણવાળી અજિતબલાનામે અધિષ્ઠાયિકાદેવી થઈ. અજિતનાથપ્રભુનાપરિવારમાં ૧,૦૦,૦૦૦ ૩,૩૦,૦૦૦ U ૩૦૫૦ ૧૪૫૦ ૨૨૦૦૦ ૧૨૪૦૦ સાધુભગવંતો સાધ્વીજીઓ ચૌદ પૂર્વધારી મહાત્માઓ મનઃ પર્યવજ્ઞાનીમહાત્માઓ કેવલજ્ઞાનીભગવંતો વાદીમહાત્માઓ ૫૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૦૦ વૈક્રિયલબ્ધિવાળા મહાત્માઓ ૨,૯૮૦૦૦ શ્રાવકો ૫,૪૫OO0 શ્રાવિકાઓ આ રીતીએ પ્રભુનો પરિવાર હતો. પ્રભુએ પોતાનાં ૭૨ લાખ પૂર્વના આયુષ્યની સમાપ્તિ નજીક નિહાળી સમેત શિખર તીર્થ ઉપર ૧૦૦૦મુનિઓની સાથે પાદપોગમન અણસણ આદરી ચૈત્ર સુદ પંચમીના મૃગશિરનક્ષત્રમાં નિર્વાણ પામ્યા. અજિતનાથપ્રભુનાકુમાર અવસ્થામાં અઢાર લાખ પૂર્વ, રાજયઅવસ્થામાંત્રેપન લાખ પૂર્વ અને ચોર્યાસી લાખ વર્ષ, છબસ્થ પણામાં બાર વર્ષ, કેવલી પર્યાયમાં ૮૪ લાખ અને બાર વર્ષ ઓછા એવા એક લાખ પૂર્વ, કુલ મળી ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય પાળીપ્રભુ નિર્વાણ પામી શાશ્વતધામે સંચર્યા....! વંદન હો... તારંગા તીર્થ મંડના અજિતનાથ સ્વામિના ચરણોમાં... ૫૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા તીર્થપતિ ARTI GRA શ્રી સંભવનાથ ભગવાન રાજકોટ ૫૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથ સ્વામિ ધાતકીખંડ દ્વીપ ઐરાવત ક્ષેત્ર જ્યાં વસતા પ્રજાજનો ક્ષેમકુશલ જ હોય એવી ક્ષેમપરા નામે વિશાલનગરીમાં વિપુલવાહન નામે પ્રતાપી પ્રભાવશાળી રાજવી રાજ્ય કરી રહ્યો હતો. સજ્જનોનો સત્કા૨ અને દુર્જનોને દંડ તેના રાજ્યનો આ પ્રસિદ્ધ નિયમ હતો પરિણામે રાજ્યમાં પ્રજાનેકોઈપણ જાતનીતકલીફ હતી નહીં. વિવેકી રાજાનાહૈયામાં ધર્મપરિણતિને પામેલોહતો એકવખતનગરમાંભયંકર દુષ્કાળ પડ્યો ! પ્રજાજનો ક્ષુધા અને તૃષાથી આકુળ-વ્યાકુળબની ગયા આ પ્રસંગે તે પરોપકારીરાજવીએપોતાનીઅન્નશાળાખૂલી મૂકી દીધી....! રાજાની પાકશાળામાં રોજ ઉત્તમવસ્તુઓ બનવા લાગી, સુકાળમાં જે વસ્તુઓ સામાન્ય માનવી માટે અલભ્ય હોય તેવી ઉત્તમવસ્તુઓદુષ્કાળમાં પણ લોકોનેમળવા લાગી......! સકલ સંઘની સુંદર દ્રવ્યો દ્વારા અપૂર્વ ભક્તિ કરવા દ્વારા અનેક જનોને શાતાપમાડીસમાધિનુંપ્રદાનકરનારાતે રાજવીએતીર્થંકરનામકર્મઉપાર્જન કર્યું. ! એક દિવસ સંધ્યા સમયે રાજમહેલની અગાસીમાં રહેલા રાજવી ઘટાટોપ થયેલા મેઘને પ્રચંડ પવન દ્વારા છિન્ન-ભિન્નથતોનિહાળીસંસારની ક્ષણભંગુરતાયાદ કરી વૈરાગ્ય પામી સ્વયંપ્રભસૂરિ નામના આચાર્ય ભગવંત પાસે સંયમ અંગીકાર કરી સમાધિમરણપામી આનતનામે નવમા દેવલોકમાં રાજા ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવન પામી આ જ ભરતક્ષેત્રમાંસુંદર, સમૃદ્ધ એવી શ્રાવસ્તીનગરીમાં જેણે બાહ્ય શત્રુઓને જીતી લીધા છે અને અત્યંતર શત્રુઓને જીતવા માટે જેમનો સતત પુરુષાર્થ ચાલુ છે તેવા જિતારિ રાજાને ત્યાં પટ્ટરાણી સેનાદેવીની કુક્ષિએ ફાગણ સુદ અષ્ટમીના ૫૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ દિવસે મૃગશિર નક્ષત્રમાં એ પુણ્યાત્માનુંચ્યવનથયું..! ચૌદ મહાસ્વપ્નોથીસૂચિત એવા પુણ્યાત્માના આગમનથી જ જિતારિ રાજાનું રાજભવન અનેકવિધ સમૃદ્ધિથી છલકાઈ ગયું! નવ મહિના અને સાડા સાત દિવસનો ગર્ભકાલ પૂર્ણ થયા બાદ મૃગશિર નક્ષત્રમાં માગસર સુદ ચતુર્દશી ના દિવસે અશ્વલંછનથી સુશોભિત કંચનવર્ણી કાયાવાળા પુત્રનો જન્મ થયો! ૫૬ દિકકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રો આદિએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો અપૂર્વ જન્મમહોત્સવ ઉજવ્યો ! મહારાજા જિતારિએ પણ પુત્રનો અનુપમ જન્મ મહોત્સવઉજવ્યો! પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે ધાન્ય આદિનો સંભવવિશેષથયેલો તેથી ગુણોને અનુરુપ ‘સંભવકુમાર પ્રભુનું નામકરણ થયું ! બાલ્યાવસ્થા પસાર કરી યુવાવસ્થામાં પ્રવેશ કરતા સંભવકુમારે માતા-પિતાના આગ્રહથી અને ભોગાવલી કર્મ શેષ છે એમ માની પ્રભુએલગ્ન રાજ્યાભિષેકઆદિ સાંસારિકક્રિયાઓનિરીહ ભાવે કરી......! ચુમાલિસ લાખ પૂર્વ અને ચાર પૂર્વાંગ (એક પૂર્વાંગ =ચોર્યાસી લાખ વર્ષ) જેટલો સમય રાજ્ય અવસ્થામાં સંભવકુમારે પસાર કર્યો. દીક્ષાને એક વર્ષનો સમય બાકી રહ્યો ત્યારે લોકાંતિક દેવોની તીર્થ પ્રવર્તાવો ની વિનંતિનો પ્રભુએ સ્વીકારકરી વાર્ષિકદાનનોપ્રારંભકર્યો.! અંતે માગસરસુદ પૂર્ણિમાના મંગલદિવસે મૃગશિર નક્ષત્રમાં દેવતાઓએ બનાવેલી સિદ્ધાર્થ નામની દિવ્ય શિબિકામાં બેસી હજા૨ો સુર-અસુરો-માનવોથી સેવાતાસંભવકુમા૨શ્રાવસ્તીનગરીનાસહસ્ત્રાષ્રનામના વનમાંઆવ્યાછઉતપનું કરેલુ છે પચ્ચક્ખાણ એવા સંભવકુમારે ૧૦૦૦ રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી સર્વવિરતિનુંપચ્ચકખાણ ઉચ્ચરતાજ સ્વામિનેમન:પર્યવજ્ઞાનઉત્પન્નથયું! પદ Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથ સ્વામિને ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન... - ૫૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસે પ્રભુએ શ્રાવતી નગરીમાં સુરેન્દ્રદત્ત રાજાને ત્યાં પરમાન (ક્ષીર) થી પારણું કર્યું ! આકાશમાં પંચ દિવ્યો પ્રગટ થયા ! રાજા સુવર્ણદત્ત ભગવંતના પારણાના સ્થાને સુવર્ણમણિમયપીઠ બતાવી અનપ્રતિદિન એ સ્થાનની પૂજા કરીને જજમવાનોઅભિગ્રહકર્યો ! પ્રભુ તો ત્યાંથી વિહાર કરી ગયા! અનેક પરિષદો ઉપસર્ગોને સહન કરતા પ્રભુ પુનઃ શ્રાવસ્તી નગરીમાં પધાર્યા સહસ્ત્રાગ્ર વનમાં સાળવૃક્ષની નીચે પ્રભુને કાર્તિક કૃષ્ણ પંચમી (આસો વદ પાંચમ) ના દિવસે મૃગશિર નક્ષત્રમાં કેવલજ્ઞાન અને કેવલ દર્શન ઉત્પન્ન થયું! દેવતાઓએ સમવસરણની રચના કરી...! શક્રેન્દ્ર પ્રભુની સ્તુતિ કરી પ્રભુએ દેશનાનો પ્રારંભ કર્યો ! સંસારના સર્વ પદાર્થોની અનિત્યતાને વર્ણવતી પ્રભુની ધર્મદેશનાસાંભળીતે જ સમયે અનેકભવ્ય આત્માઓએદીક્ષા અંગીકાર કરી. સંભવનાથ સ્વામિએ ચારૂદત્ત આદિ ૧૦૨ ગણધરોની સ્થાપના કરી. સ્વામિ પાસેથી ત્રિપદી મેળવીતે ગણધરભગવંતોએદ્વાદશાંગીનીરચના કરી. સંભવનાથ પ્રભુના શાસનમાં મયૂરવાહન વાળા ત્રિમુખ નામે અધિષ્ઠાયક યક્ષ મેષનાવાહનવાળીદુરિતારીનાએ શાસનદેવીથઈ. સંભવનાથપ્રભુના પરિવારમાં ૨,૦૦,૦૦૦ સાધુ ભગવંત ૩,૩૬,OOOા સાધ્વીજી મહારાજ ૧૧૫૦ ચૌદપૂર્વમુનિઓ ૯૬OO અવધિજ્ઞાનીમુનિઓ ૧૨૧૫). મન:પર્યવજ્ઞાનીમુનિઓ કેવળજ્ઞાનીમહાત્માઓ ૧૫OOO ૫૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૦) વૈક્રિયલબ્ધિવાળાસાધુ ભગવંતો ૧૨૦OO વાદલબ્ધિવાળામહાત્માઓ ૨,૯૩૦૦૦ શ્રાવકો અને ૬,૩૬000 શ્રાવિકાઓ આવિશાળ પરિવારસંભવનાથસ્વામીનીનિત્ય ઉપાસનાકરે છે. સંભવનાથપ્રભુએ કેવળજ્ઞાનપામ્યા પછીચાર પૂર્વાગ (એક પૂર્વાગ= ૮૪ લાખ વર્ષ) અને ચૌદ વર્ષ ઓછા એક લાખ પૂર્વ સુધી સમગ્ર આર્યદેશમાં વિચરી અનેક ભવ્યઆત્માઓ ઉપરમહા ઉપકાર કર્યો ! અંતે નિર્વાણ સમય નજીક જાણી ૧૦૦૦ મુનિઓ સાથે સમેતશિખર તીર્થે પધાર્યા ! પાદપોપગમન અણસણ કરી એક માસના અંતે શૈલેષી કરણ અવસ્થામાં ચૈત્રસુદ પંચમીના દિવસે મૃગશિરનક્ષત્રમાં પ્રભુનિર્વાણ પામ્યા...! સંભવનાથપ્રભુએકુમાર અવસ્થામાં ૧૫લાખ પૂર્વ રાજય અવસ્થામાં ૪૪લાખ પૂર્વ+૪પૂર્વાગ અંતે શ્રમણ અવસ્થામાં ૧ લાખપૂર્વ (ચાર પૂર્વાગઓછા) આ રીતીએ કુલ ૬૦લાખપૂર્વ નું આયુષ્ય ભોગવી પ્રભુ નિર્વાણ પામ્યા...! શ્રી અજિતનાથ પ્રભુના નિર્વાણ પછી ૩૦લાખ કોટીસાગરોપમેસંભવનાથસ્વામિ નિર્વાણ પામ્યા... વંદન હો શ્રાવસ્તી તીર્થ વિભૂષણ શ્રી સંભવનાથ પ્રભુના ચરણોમાં... ૫૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ ચોથા તીર્થપતિ શ્રી અભિનંદન સ્વામિ ભગવાન સાયન - ૬O Page #75 -------------------------------------------------------------------------- ________________ થી અભિનંદન સ્વામિ જંબુદ્વીપ - પૂર્વવિદેહમાં મંગલના સ્થાનભૂત મંગલાવતી વિજયમાં રત્નોના નિધાન સ્વરૂપ રત્ન સંચયા નામે સુંદર નગરીમાં મહાપરાક્રમી મહાબલ રાજા રાજ્ય કરી રહ્યો છે. પુણ્યાનુબંધી પુણ્યના સ્વામિ તે રાજાએ અનેક વર્ષો સુધી ન્યાયપૂર્વક રાજયનું પાલન કરી વિમલસૂરિ નામના આચાર્ય ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી વીશસ્થાનકતપની આરાધના દ્વારા તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. ! ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી વિજયનામનાઅનુત્તરવિમાનમાં મહર્થિકદેવથયા. ત્યાંથી ચ્યવન પામી આ જંબુદ્વીપમાં ઈંદ્રપુરી સમાન અયોધ્યા નગરીમાં ઈક્વાકુ વંશમાં ભૂષણ સમાનસંવરરાજાની પ્રાણ પ્રિયાજના બધા મનોરથોસિદ્ધ થઈ ગયા છે તેવી સિદ્ધાર્થ નામની પટ્ટરાણીની કુક્ષિએ તેત્રીસ સાગરોપમનું અનુત્તર વિમાનનું આયુષ્ય પૂર્ણ કરી મહાબલરાજાનો આત્મા વૈશાખ શુક્લ ચતુર્થીના દિવસે અભિજિત નક્ષત્રમાં ચ્યવનપામ્યો. નવ મહિના અને સાડા સાત દિવસ સુખરૂપ ગર્ભકાલ વ્યતીત થતા મહા સુદ બીજના દિવસે અભિજીત નક્ષત્રમાં જ વાનરલંછનથી વિભૂષિત સુવર્ણવર્ણી તેજસ્વી કાયાવાળા પુત્રને સિદ્ધાર્થી દેવીએ જન્મ આપ્યો પ૬ દિકકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રોએ આવી પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો અદ્ભુત જન્મમહોત્સવ ઉજવ્યો! ૬૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ સંવર રાજાએ પણ પુત્ર જન્મનો મહોત્સવ અયોધ્યાનગરીમાં અતિઉલ્લાસપૂર્વક ઉજવ્યો ! જ્યારથી પ્રભુનો આત્મા માતાની કુક્ષિએ આવેલ ત્યારથી જ સમગ્ર નગરમાં અભિનંદન (હર્ષ, આનંદ) નું વાતાવ૨ણછવાઈ ગયેલ તેથી જ પુત્રનું નામ અભિનંદન એ પ્રમાણે પાડ્યું. સાડા બાર લાખ પૂર્વ પ્રભુના કુમાર અવસ્થામાં પસાર થયા. ત્યાર બાદ પ્રભુનો રાજ્યાભિષેક મહોત્સવ ઉજવાયો. સાડા છત્રીસ લાખ પૂર્વ સુધી પ્રભુએ રાજ્યનું પાલન કર્યું ! લોકાંતિક દેવોની વિનંતિથી પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો ! મહા સુદ બારસના દિવસે અભિજિત નક્ષત્રમાં અર્થસિદ્ધ નામની દિવ્ય શિબિકા ઉપર બેસી પ્રભુ અયોધ્યા નગરીમાંથી સહસ્ત્રાપ્રવનમાં આવ્યા ત્યાં છઠ્ઠ તપના તપસ્વી અભિનંદનકુમારે બીજા ૧૦૦૦ રાજાઓની સાથે દીક્ષા અંગીકારકરીસંયમસ્વીકારતાજપ્રભુનેમનઃ પર્યવજ્ઞાનઉત્પન્નથયું. બીજા દિવસે પ્રભુએ ઈન્દ્રદત્ત રાજાને ત્યાં પારણું કર્યું પંચ દિવ્યો પ્રગટ થયા અઢાર વર્ષ સુધી પ્રભુ છદ્મસ્થપણામાંવિચર્યા-વિહારકરતા પુનઃ અયોધ્યાનગરીના સહસ્ત્રામ્રવનમાં સ્વામિ પધાર્યા. છઠ્ઠનો તપ કર્યો રાયણ વૃક્ષની નીચે પોષ શુક્લ ચતુદર્શીનાદિવસે અભિજિતનક્ષત્રમાંપ્રભુને કૈવલ્યજ્ઞાનનીપ્રાપ્તિથઈ! દેવતાઓએ સમવસરણની રચના કરી અભિનંદનસ્વામિએ દેશનાનો પ્રારંભ કર્યો. સંસારમાં કોઈ-કોઈનું શરણ નથી મૃત્યુ સામે કોઈ રક્ષણ આપી શકે તેમનથી.. અશરણ ભાવના ઉપ૨ પ્રભુએ આપેલ ધર્મદેશનાથી વૈરાગ્ય વાસિત બની વજ્રનાભ વિગેરે ૧૧૬ રાજકુમારોએ દીક્ષા લીધી. પ્રભુએ તેમને ગણધરપદે સ્થાપી ત્રિપદી આપીગણધરોએદ્વાદશાંગીનીરચનાકરી. અભિનંદન સ્વામીના શાસનમાં ગજવાહનવાળો યક્ષેશ્વર નામે યક્ષ અને કમલાસનેસ્થિત કાલિકાનામે શાસનદેવીથઈ! Page #77 -------------------------------------------------------------------------- ________________ 1900ce સ્વા 7 શ્રી અભિનંદન સ્વામિનો પૂર્વભવ.. રત્નસંચયા નગરીમાં મહાબલ રાજા શ્રી વિમલસૂરિ પાસે સંયમ સ્વીકાર.. અનુત્તર વિમાનમાં દેવ ૬૩ #fict Bal संघवाणी Page #78 -------------------------------------------------------------------------- ________________ અભિનંદન પ્રભુના૩,OOOOO સાધુઓ ૬,૩OCO૦ સાધ્વીજીઓ ૯૮૦) અવધિજ્ઞાનીમુનિ ૧૫00 ચૌદપૂર્વી ૧૧૬૫૦ મન:પર્યવજ્ઞાની ૧૪OOO વાદલબ્ધિવાળા ૨, ૮૮000 શ્રાવકો ૫, ૨૭OOO શ્રાવિકાઓ અભિનંદનસ્વામિનાપરિવારમાં એક અનેરી વિશેષતા હતી શ્રાવકો કરતા સાધુ ભગવંતોઅને શ્રાવિકાઓ કરતા સાધ્વીજી ભગવંતોની સંખ્યા વિશેષ હતી. અઢાર વર્ષ ઓછા એક લાખ પૂર્વ પ્રભુએ કેવલી અવસ્થામાં પસાર કર્યા બાદ નિર્વાણકાળનજીકજાણીપ્રભુ સમેતશિખરતીર્થે પધાર્યાત્યાં ૧OOOમુનિઓની સાથે એક માસનું અણશણ કરી વૈશાખ શુક્લ અષ્ટમીનાદિવસે પુષ્ય નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા! અભિનંદન સ્વામિકુમાર અવસ્થામાં સાડાબારસાખ પૂર્વ રાજય અવસ્થામાં સાડા છત્રીસ લાખ પૂર્વ અને આઠ પૂર્વાંગ શ્રમણ અવસ્થામાં આઠ પૂર્વાંગ ઓછા એક લાખ પૂર્વ કુલ ૫૦ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુનું હતું. સંભવનાથ ભગવાનના નિર્વાણ પછી દસ લાખ ક્રોડ સાગરોપમે અભિનંદન પ્રભુનું નિર્વાણ થયું....! વંદન હો અયોધ્યા તીર્થ મંડળ શ્રી અભિનંદન સ્વામિના ચરણોમાં.. personal use only Page #79 -------------------------------------------------------------------------- ________________ પાંચમા તીર્થપતિ શ્રી સુમતિનાથ ભગવાના તળાજા - પ. For Private Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથ ચરિત્ર જંબુદ્વીપના પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં શંખપુર નામે સુંદર નગર નગરીમાં સર્વત્ર વિજય પતાકા ફેલાવનારવિજયસેન નામે રાજવી રાજ્ય કરી રહ્યો છે. સુંદર રૂપથી સુશોભિત સુદર્શના નામે રાણી છે. મહારાણી સુદર્શનાને બધુ સુખ છે. પણ પુત્રના અભાવનું મોટુ દુઃખ છે રાજા વિજયસેનને પણ પુત્રનો અભાવ સાલી રહ્યો છે અંતે પુત્ર પ્રાપ્તિ માટે કુલદેવીની રાજાએ આરાધના કરી છઠ્ઠા ઉપવાસેદેવીએ વાંછિત વરદાન આપ્યું... અલ્પ દિવસોમાં સુદર્શના રાણીની કુક્ષિએ ઉત્તમ આત્માનું અવતરણ થયું. સમગ્ર નગરીમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું ઉત્તમગર્ભના પ્રભાવથી રાણીને ઉત્તમ દોહદો ઉત્પન્ન થયા...! દોહદના પ્રભાવથી અનકે જીવોને અભયદાન જિનેશ્વર ભગવંતની અષ્ટપ્રકારી પૂજા, પ્રભુભક્તિના અષ્ટાલિક મહોત્સવો આદિ ઉજવાયા ઉત્તમ દિવસે ઉત્તમપુત્રરત્નનેરાણીએ જન્મ આપ્યો! પુરુષસિંહએનું નામ પાડ્યું ! યુવાવસ્થાને પામેલો રાજપુત્ર પુરુષસિંહ દેવાંગનાઓ સમાન આઠ કન્યાઓનો સ્વામિ બન્યો ! યુવાવસ્થામાં જ વિનયનંદન નામના સૂરિ ભગવંતના સમાગમથી વૈરાગ્યપામી દીક્ષા અંગીકાર કરી વીશસ્થાનક તપનું આરાધન કરી રાજકુમાર પુરુષસિંહે તીર્થંકર નામકર્મ ની નિકાચના કરી કાળધર્મ પામી વૈજયંત વિમાનમાં મહર્ફિકદેવપણે ઉત્પન્ન થયા. E8 Page #81 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથીચ્યવનપામી આજભરતક્ષેત્રનાં આભૂષણરૂપ વીનીતાનગરીમાં ઈક્ષ્વાકુ વંશવિભૂષણ મેઘ સમાન ગંભીર મહારાજા મેઘરાજાનેત્યાં ઉત્તમમંગલનાસ્થાનભૂત મંગલારાણીની કુક્ષિએ શ્રાવણ શુક્લ દ્વિતિયાના દિવસે મઘા નક્ષત્રમાં તેત્રીસ સાગરોપમનું દેવનું આયુષ્ય પૂર્ણ કરી પુરુષસિંહનો આત્મા ગર્ભપણે ઉત્પન્ન થયો ! ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત-પુત્રરત્નના અવતરણથી સમગ્ર નગરમાં હર્ષોલ્લાસનુ વાતાવરણછવાયું. એકદિવસ રાજસભામાંમહારાજામેઘ સમક્ષજટિલપ્રશ્ન ઉપસ્થિત થયો! એક વ્યાપારીનીબે શોક્ય સ્ત્રીઓનાનાબાળકને લઈને ઉપસ્થિતથઈ...! એક ધનવાન વ્યાપારી પોતાની બંને પત્નીઓને લઈને દેશાંતર ગયેલો માર્ગમાં એક પત્નીએ પુત્રને જન્મ આપ્યો પુત્ર જન્મબાદ અલ્પ દિવસોમાં જ દેશાંતરમાં જ એ ધનવાન વ્યાપારીનું અચાનક મરણ થઈ ગયું ! તે સમયે એવો નિયમ હતો જે સ્ત્રીને પુત્રહોય તે જ તેના સ્વામિનાથનુંધન મેળવી શકે! ધનલોભના કારણે જે શોક્ય સ્ત્રી હતી તે પણ આ ‘મારો જ પુત્ર છે’ એવો દાવો કરવાલાગી...! સાચી માતા તો પોતાના પુત્રના કલ્યાણ માટે પણ પુત્ર ઉપરનો હક્ક જતો ન કરે...! બંને સ્ત્રીઓ માં વિવાદ થયો એ વિવાદ રાજસભામાં ઉપસ્થિત થયો ! બંને સ્ત્રીઓની પુત્ર પ્રત્યેની અપાર લાગણી નિહાળી રાજા મેઘ પણ મૂંઝવણમાં પડી ગયા..! ૬૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ મહારાજા મેઘ અને મહારાણી મંગલા સમક્ષ જટિલ પ્રશ્ન... બંને શોક્ય સ્ત્રીઓ – પુત્ર માટે દાવો કરી રહી છે...! બંને સ્ત્રીઓની આકૃતિ પણ સમાન હતી પુત્ર પણ બંને સ્ત્રીઓની આકૃતિને મળતો આવતો હતો...!મધ્યાહ્નનો સમય થઈ ગયો ! મહારાજા નિર્ણય કરી શક્યા નહીં...! મહારાણી મંગળાદેવીને આ સમાચાર મળતા જ બંને સ્ત્રીઓને બોલાવીને કહ્યું..! તમે એક કામ કરો મારા ગર્ભમાં રહેલા ત્રિભુવન પતિ તીર્થંકર પરમાત્માનો જન્મ થયા બાદ એ પ્રભુ જ આ વિવાદનો નિર્ણય કરશે ત્યાં સુધી પુત્રને તમે અમારી પાસે રાખો જે અપરમાતા હતી તેણે તો આ વાતનો સ્વીકાર કરી લીધો પણ જન્મદાત્રી માતા તો પુત્રના વિયોગને ક્યાંથી સહન કરી શકે ! તરત જ તેણે મહારાણીને કહ્યું. For Private & Perseuse Only Page #83 -------------------------------------------------------------------------- ________________ મહારાણીજી ! આપ સર્વજ્ઞની માતા છો આપ અત્યારે જ નિર્ણય કરો ! આપનાનિર્ણયનેહું માન્ય રાખીશ. મારાથીકાલક્ષેપસહનથશે નહીં. મહારાણી મંગળાદેવીએતરતજ કહ્યું. ‘‘સ્વામિનાથ ! આ સ્ત્રી જ આ પુત્રની માતા છે માતા પોતાના પુત્રનો વિયોગ ક્યારેય સહન કરી શકતી નથી રાજા પણ છે આશ્ચર્ય પામ્યો ! અપ૨માતા એ પણ પોતાની ભૂલ કબૂલ કરી લીધી. ...! સમગ્ર નગરમાં સર્વજ્ઞના પ્રભાવની યશોગાથા ફેલાણી મહારાણી મંગળાદેવીએ નવ માસ અને સાડા સાત દિવસ બાદ વૈશાખ શુક્લ અષ્ટમીએ મઘા નક્ષત્રમાં ક્રૌંચ પક્ષીનાચિહ્નવાળાએવાસુવર્ણવર્ગીકાયાવાળાસુંદર પુત્રનેજન્મઆપ્યો. પ્રભુનો જન્મથતા જ ૫૬ દિકકુમારીકાઓ ૬૪ ઈન્દ્રો આદિએ પ્રભુનો અદ્ભુત જન્મમહોત્સવ ઉજવ્યો મહારાજા મેઘરથે પણ પુત્રનો અપૂર્વ જન્મ મહોત્સવ ઉજવ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે જ તેમના પ્રભાવથી માતાએ જટિલ વિવાદનો સુંદર ઉકેલ પોતાની નિર્મળ મતિથી આપેલ તેથી પુત્રનું નામ સુમતિ એ પ્રમાણે પાડ્યું. સુમતિનાથ પ્રભુના દસ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં પસાર થયા. ઓગણત્રીસ લાખ પૂર્વ અને બાર પૂર્વાંગ રાજ્યાવસ્થામાં પ્રભુએ પસાર કર્યા. પ્રભુની દીક્ષાને એક વર્ષ બાકી રહ્યું ત્યારે લોકાંતિક દેવોની વિનંતીથી પ્રભુએ વાર્ષિકદાનનો પ્રારંભકર્યો. વૈશાખ સુદ નવમીના દિવસે અત્યંકરા શિબિકામાં બેસી પ્રભુ હજારો દેવો મનુષ્યોની સાથે દીક્ષા માટે નીકળ્યા. સહસ્ત્રાપ્રવનમાં આવી ૧૦૦૦ રાજાઓ સાથે પ્રભુએદીક્ષા અંગીકારકરીત્યાંજપ્રભુને મનઃપર્યવજ્ઞાનઉત્પન્નથયું. બીજા ૬૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ જ દિવસે વિજયપુર નગરમાં પદ્મરાજાને ત્યાં પ્રભુએ પરમાન્સથી પારણું કર્યું. પંચ દિવ્યો પ્રગટ થયા. વીસ વર્ષ સુધી છદ્મસ્થપણામાં વિચરી પ્રભુએ વિવિધ સાધના કરી પુનઃ અયોધ્યા નગરીમાં સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. પ્રિયંગુ વૃક્ષની નીચે ક્ષપકશ્રેણીમાં આરૂઢ બની ચૈત્ર શુક્લ એકાદશીના દિવસે મઘા નક્ષત્રમાં છઠ્ઠ તપના તપસ્વી પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુએ સંસારના સંબંધોની આસક્તિની વિરૂપતા ઉપર વૈરાગ્યપ્રેરક દેશના આપી પ્રભુની દેશના સાંભળી ચમર વિગેરે સો રાજકુમારો અને અનેક નરનારીઓએ દીક્ષા અંગીકાર કરી પ્રભુએ સો રાજકુમારોને ગણધર પદે સ્થાપ્યા. સુમતિનાથ પ્રભુના શાસનમાં ગરૂડના વાહનવાળાતુંબરૂ નામ અધિષ્ઠાયકયક્ષ અને પદ્મના આસનેસ્થિત મહાકાળીનામું શાસનદેવીથઈ. સુમતિનાથ પ્રભુના ૩, ૨૦000 સાધુભગવંતો ૫,૩0000 સાધ્વીજીમહારાજ ૨૪00 ચૌદપૂર્વમુનિઓ ૧૧૦OO અવધિજ્ઞાનીમુનિઓ ૧૦૪૫૦ મન:પર્યવજ્ઞાનીમુનિઓ ૧૩000 કેવલજ્ઞાનીમુનિઓ ૧૮૪00 વૈક્રિયલબ્ધિધારી ૧૦૪૫૦ વાદલબ્ધિધારી મુનિઓ O Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨,૮૧000 શ્રાવકો ૫, ૧૬000 શ્રાવિકાઓ... સુમતિનાથ સ્વામિના પરિવારમાં પણ શ્રાવક-શ્રાવિકાસંઘ કરતા શ્રમણ-શ્રમણી સંઘની સંખ્યા વિશેષ છે! સુમતિનાથસ્વામિએબાર પૂર્વાગ અને વીસ વર્ષ ઓછા એકલાખપૂર્વ સુધી પૃથ્વી ઉપર વિચરી અનેક ભવ્ય જીવોનો ઉપકાર કર્યો. અંતે ૧૦૦૦ મહાત્માઓની સાથે સમેતશિખર તીર્થે આવી અણસણને આરાધી પ્રભુ નિર્વાણ પામ્યા. દસ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, ૨૯ લાખ પૂર્વ અને બાર પૂર્વાગ રાજય અવસ્થામાં, બાર પૂર્વાગ ઓછા એક લાખપૂર્વશ્રમણ અવસ્થાપાળી કુલ ચાલીસ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી પ્રભુ નિર્વાણ પામ્યા. અભિનંદન સ્વામિના નિર્વાણ પછી નવ લાખ ક્રોડ સાગરોપમે સુમતિનાથપ્રભુ મોક્ષે પધાર્યા.. વંદન હો ! તળાજા તીર્થ મંડળ ) પતિ શ્રી સુમતિનાથ સ્વામિનાં ચરણોમાં ional for private Page #86 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી તીર્થપતિ શીપપ્રભસ્વામી ભગવાન શિરપુર 9 . Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભુસ્વામચરિત્ર ધાતકીખંડદ્વીપ પૂર્વવિદેહ ક્ષેત્રના ભૂષણ સમાન વત્સ નામના વિજયમાં સુસીમા નગરીમાં શત્રુઓ માટે સદાયે અજેય એવો અપરાજિતનામે રાજવી રાજ્ય કરી રહ્યો છે. સ્વાભાવિક રીતીએ જ રાજા ધર્મમાં મગ્ન રહેતો હતો પ્રૌઢાવસ્થામાં પોતાના પુત્રને રાજ્યની ધુરા સોંપી પિહિતાશ્રવ નામના આચાર્યભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી વીશસ્થાનકની આરાધના કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી સમાધિમરણ પામી નવમાં રૈવેયકમાં મહર્દિક દેવતા થયા. ત્યાંથી ચ્યવન પામી આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં વત્સદેશમાં કૌશાંબી નામની મનોહર નગરીમાં સર્વ રાજાઓમાં સન્માનનીય ધર નામે રાજવીને ત્યાં સતીઓમાં શિરોમણી સુસીમા નામની રાણીની કુક્ષિએ એકત્રીસ સાગરોપમનું નવમા રૈવેયકનું આયુષ્ય પૂર્ણ કરી મહા વદ છઠ્ઠ (પોષ વદ છઠ્ઠ) ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચૌદ મહાસ્વપ્નોથી સુચિત પ્રભુનું ચ્યવન થયું. નવ માસ અને સાડા સાત દિવસ ગર્ભકાળ પૂર્ણ થયા બાદ કાર્તિક વદ બારસ (આસો વદ બારસ)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં રક્ત વર્ણ વાળા પદ્મ લાંછનવાળા | પુત્રને સુસીમાદેવીએજન્મ આપ્યો. છપ્પન્ન દિકકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રોએ પ્રભુનો અવર્ણનીય જન્મમહોત્સવ ઉજવ્યો ! ધર રાજાએ પણ પુત્રનો અદ્ભુત જન્મ મહોત્સવ ઉજવ્યો...!પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને પદ્મ (કમલ) ની શય્યામાં શયનનોદોહદ થયો હતો તેથીજ પ્રભુનું નામ Page #88 -------------------------------------------------------------------------- ________________ પદ્મપ્રભએ પ્રમાણે પાડ્યું. અઢીસો ધનુષ્યની કાયાવાળા પદ્મપ્રભ સ્વામિના સાડા સાત લાખ પૂર્વ કુમાર અવસ્થામાં પસાર થયા સાડા એકવીસ લાખ પૂર્વ અને ૧૬ પૂર્વાગ પ્રભુના રાજ્યાવસ્થામાં પસાર થયા લોકાંતિકદેવોની પ્રેરણાથી વાર્ષિકદાનનો પ્રારંભ કરી પ્રભુ કાર્તિક વદ તેરસ (આસો વદ તેરસ)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં કૌશાંબી નગરીમાંથી નીકળીને હજારો દેવો મનુષ્યોની સાથે સુખકારી શિબિકામાં આરૂઢ થઈ સહસ્ત્રાગ્ર વનમાં આવ્યા. છઠ્ઠનો કરેલ છે જેમણે તપ એવા પ્રભુએ ૧OOO રાજાઓની સાથે દીક્ષા લીધી ત્યાંજ સ્વામિને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું બીજે જ દિવસે બ્રહ્મસ્થળ નગરમાં સોમદેવ રાજાને ત્યાં પ્રભુએ પારણું કર્યું પંચ દિવો પ્રગટ થયા. છદ્મસ્થપણામાં છ મહિના વિચરી પુનઃ પ્રભુ કૌશાંબી નગરીના સહસ્ત્રાગ્ર વનમાં પધાર્યા છ8નો તપ કર્યો. વડના વૃક્ષ નીચે ચૈત્રી પૂર્ણિમાના મંગલ દિવસે પ્રભુને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું...! દેવોએ સમવસરણની રચના કરી. ધર્મદેશનાનો પ્રારંભ થયો પ્રભુએ ચારે ગતિઓમાં પરિભ્રમણ કરતા આત્માઓ વિવિધ પ્રકારે દુ:ખોને સહન કરે છે તે વિષય ઉપર હૃદયવિદારકધર્મદેશના આપી. પ્રભુની દેશના સાંભળી અનેક આત્માઓએ સર્વવિરતિ દેશવિરતિનો સ્વીકાર કર્યો પ્રભુએ સુવ્રત આદિ ૧૦૭ ગણધરોની સ્થાપના કરી. પદ્મપ્રભ સ્વામિના તીર્થમાં મૃગવાહન વાળો કુસુમ નામે યક્ષ પુરુષના વાહનવાળી અય્યતા નામે શાસનદેવીથઈ. [૭૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ வனவிலG SrNorળDEOSELYળ જઇ શrmswaroorme - STUT* T શ્રી પદ્મપ્રભ સ્વામિનો પૂર્વભવ - સુસીમા નગરીમાં અપરાજિત રાજા ... પિહિતાશ્રવ આચાર્ય ભગવંત પાસે સંયમ સ્વીકાર. નવમાં રૈવેયકમાં દેવ For Privag Hersonal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પદ્મપ્રભુસ્વામિના૩,૩૦૦૦૦સાધુઓ ૪,૨૦૦૦૦ સાધ્વીજીભગવંતો ૨૨૦૦ ચૌદપૂર્વી ૧૦૦૦૦ અધિજ્ઞાની ૧૦૩૦૦ મન:પર્યવજ્ઞાની ૧૨૦૦૦ કેવળજ્ઞાની ૧૬૧૦૦ વૈક્રિયલબ્ધિધારી ૯૬૦૦ વાદલબ્ધિધારી ૨,૭૬૦૦૦ શ્રાવકો ૫,૦૫૦૦૦ શ્રાવિકાઓ પદ્મપ્રભસ્વામિના પરિવારમાં શ્રાવક સંઘ કરતા શ્રમણ સંઘની સંખ્યા વિશેષ હતી...! નિર્વાણ સમય નજીક જાણી પ્રભુ સમેતશિખર પર્વતે પધાર્યા ત્યાં એક મહિનાનુ અણસણ સ્વીકારી માગસર વદ એકાદશી (કારતક વદ એકાદશી)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા ! પ્રભુના સાડા સાત લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, સાડા એકવીસ લાખ પૂર્વ અને સોળ પૂર્વાંગ રાજ્ય અવસ્થામાં, સોળ પૂર્વાંગ ઓછા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં કુલ ત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ નિર્વાણ પામ્યા. સુમતિનાથ સ્વામિના નિર્વાણ પછી ૯૦૦૦૦ ક્રોડ સાગરોપમે શ્રી પદ્મપ્રભસ્વામીનુંનિર્વાણ થયું. વંદન હો... કૌશાંબી તીર્થ વિભૂષણ શ્રી પદ્મપ્રભુ સ્વામિના ચરણોમાં.... ૭૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ 0900 સાતમા તીર્થપતિ ht સુપાર્શ્વનાથ ભગવાન FEA ૦૭ Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ધાતકી ખંડ પૂર્વવિદેહ ક્ષેત્રના૨મણીયવિજયમાંક્ષેમપુરીનામે નગરીમાંસર્વજીવોના કલ્યાણનીવાંછાકરનારનંદિષેણનામે રાજા હતો. ધર્માત્મા નંદિષેણ રાજાએ અરિદમન નામના આચાર્ય ભગવંત પાસે સંયમ સ્વીકારી અનેકવિધ આરાધનાઓ કરી વીશસ્થાનકની સાધના દ્વારા તીર્થંકર નામકર્મનીનિકાચનાકરીસમાધિમરણપામીછઠ્ઠા ત્રૈવેયકમાંમહર્ષિક દેવથયા...! ત્યાંથી ચ્યવન પામી આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ધર્મ-કર્મમાં અગ્રેસર એવા કાશીદેશમાં વારાણસી નગરીમાં સમગ્ર સત્પુરુષોમાં પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત રાજવીની પૃથ્વી જેવી ધીરતાને ધારણ કરનારી પૃથ્વી રાણીની કુક્ષિએ અઠ્ઠાવીસ સાગરોપમનું ગ્રેવેયકનું આયુષ્ય પૂર્ણ કરી ભાદરવા વદ અષ્ટમી (શ્રાવણ વદ અષ્ટમી)ના દિવસે અનુરાધાનક્ષત્રમાંપ્રભુનાઆત્માનુંચ્યવનથયું. મહાદેવી પૃથ્વીએ ચૌદ મહાસ્વપ્નોનિહાળ્યા. મહાદેવીએ ગર્ભવૃદ્ધિપામ્યોત્યારે એક, પાંચ, નવફણાવાળાનાગરાજઉપર આરૂઢ થયેલી પોતાનેનિહાળી જેઠ શુક્લ દ્વાદસીના દિવસે અનુરાધા નક્ષત્રમાં સ્વસ્તિકના લંછનવાળા કંચનવર્ણી કાયાવાળા પુત્રને મહાદેવીએજન્મઆપ્યો. પ૬ દિકુમારીકાઓઅને ૬૪ ઈન્દ્રોએપ્રભુનોઅપૂર્વજન્મમહોત્સવઉજવ્યો. પ્રતિષ્ઠિત રાજાએ પોતાની પ્રતિષ્ઠાને અનુરૂપ પુત્રનો ભવ્ય જનમ મહોત્સવ ઉજવ્યો મહાદેવીએ ગર્ભમાં પુત્ર હતો. ત્યારે આસપાસમાં નાગરાજની ફણા ઉપર આરૂઢ થયેલા એવું નિહાળેલું તેથી પુત્રનુ નામ સુપાર્શ્વ એ પ્રમાણે પાડ્યું. પાંચ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં સુપાર્શ્વકુમારે પસાર કર્યા. ચૌદ લાખ પૂર્વ અને વીસ પૂર્વાંગ રાજ્યાવસ્થામાં પસાર કર્યા. લોકાંતિક દેવોની વિનંતિથી પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો.. જેઠ મહિનાની શુક્લ ત્રયોદશીના દિવસે અનુરાધા નક્ષત્રમાં હજારો સુર-અસુર-મનુષ્યોની સાથે મનોહરા નામની શિબિકામાં બેસી સહસ્ત્રાઘ્ર વન ઉદ્યાનમાં પ્રભુ પધાર્યા પંચમુષ્ઠિ લોચ કરી ૧૦૦૦ રાજાઓની સાથે છઠ્ઠ તપના તપસ્વીપ્રભુએદીક્ષા અંગીકારકરીત્યાંજપ્રભુનેમનઃ પર્યવજ્ઞાનઉત્પન્નથયું. ७८ Page #93 -------------------------------------------------------------------------- ________________ / / / / / Www શ્રી સુપાર્શ્વનાથ સ્વામિનો પૂર્વભવ.. ક્ષેમપુરી નગરીના નંદિષેણ રાજા અરિદમન સૂરિ પાસે સંયમસ્વીકાર, છઠ્ઠા સૈવેયકમાં દેવ ( Page #94 -------------------------------------------------------------------------- ________________ બીજા દિવસે પાટલીખંડનગરના મહેન્દ્ર રાજાને ત્યાં પ્રભુએ પરમાન્સથી પારણું કર્યું. પંચ દિવો પ્રગટ થયા નવ મહિના સુધી છબસ્થપણામાં વિચરી પ્રભુ પુનઃ વારાણસી નગરીના સહસ્ત્રાગ્ર વનમાં પધાર્યા છ3 તપના તપસ્વી પ્રભુને શિરીષ વૃક્ષની નીચે ફાગણ વદ છઠ્ઠ(મહાવદ છઠ્ઠ)ના દિવસે વિશાખા નક્ષત્રમાં નિર્મળ કેવળજ્ઞાનઉત્પન્ન થયું...! પ્રભુ અરિહંત બન્યા...! દેવતાઓએ સમવસરણની રચના કરી ધર્મદેશનાનો પ્રારંભ થયો. પરપદાર્થમાં થતી મમત્વની બુદ્ધિ એ વિષય ઉપર પ્રભુએ સચોટ દેશના આપી અનેક આત્માઓ પ્રતિબોધ પામ્યા.. ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ વિદર્ભ વિગેરે પ્રભુના૯૫ગણધરોથયા. સુપાર્શ્વનાથ પ્રભુના શાસનમાં હસ્તિવાહનવાળો માતંગ નામે યક્ષ તે જ વાહનવાળી શાંતાનામે અધિષ્ઠાયિકાદેવીથઈ. સુપાર્શ્વનાથ પ્રભુને ૩,00,000 સાધુ ભગવંતો ૪,૩0000 સાધ્વીજીઓ ૨૦૩૦ ચૌદપૂર્વીઓ ૯000 અવધિજ્ઞાનીમુનિ ૯૧૫૦ મન:પર્યવજ્ઞાની ૧૧૦૦૦ કેવલજ્ઞાની ૧૫૩00 વૈક્રિયલબ્ધિવાળા ૮૪00 વાદલબ્ધિવાળા ૨,૫૭000 શ્રાવકો ૪,૯૩000 શ્રાવિકાઓ પ્રભુનો પરિવાર આટલો થયો. ૮ ) Page #95 -------------------------------------------------------------------------- ________________ કુમાર અવસ્થામાં પાંચ લાખ પૂર્વ, રાજઅવસ્થામાં ચૌદ લાખ પૂર્વ અને વીસ પૂર્વાગ, શ્રમણ અવસ્થામાં વીસ પૂર્વાગ ઓછા એક લાખ પૂર્વ, કુલ વીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી ફાગણ વદ સાતમ (મહા વદ સાતમ)ના દિવસે સમેતશિખર પર્વત ઉપર એક મહિનાનું અણસણ કરી ૫00મુનિઓની સાથે મૂલ નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. નમન હો... માંડવગઢ તીર્થાધિપતિ શ્રી સુપાર્શ્વનાથ સ્વામિના ચરણોમાં.... જી . Page #96 -------------------------------------------------------------------------- ________________ આઠમા તીર્થપતિ શ્રી ચાવવામી ભગવાન પ્રભાસપાટણ ૮૨. Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્ગપ્રભુ સ્વામિ ચરિત્ર ઘાતકી ખંડના પ્રાગવિદેહ ક્ષેત્રમાં મંગળાવતી વિજયમાં રત્નના સ્થાનક ભૂત રત્નસંચયાનગરીમાં સજ્જનોમાંશિરોમણી સાક્ષાત પુષ્પધન્વા (કામદેવ)જન હોય એવો સૌંદર્યશાલીપદ્મરાજા રાજ્ય કરી રહ્યો છે રંગ-રાગની અનેક સામગ્રીઓહોવા છતાં રાજા બધાથી વિરક્ત બની યુગંધર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી વીશસ્થાનક તપની અપૂર્વ આરાધના કરી તીર્થંકર નામકર્મનીનિકાચના કરી સમાધિમરણ પામી ત્યાંથીવૈજ્યંતનામનાવિમાનમાંઉત્પન્નથયા. તેત્રીસસાગરોપમનુંઆયુષ્ય પૂર્ણ કરી આજજંબુદ્વીપનાભરતક્ષેત્રમાંચન્દ્રાનના નામની મનોહર નગરીમાં મહાસેન નામે શૂરવીર રાજાની લક્ષ્મણા નામે મનોહર પટ્ટરાણીની કુક્ષિએ ચૈત્ર વદ પંચમી (ફાગણ વદ પંચમી) દિવસે અનુરાધા નક્ષત્રમાં પ્રભુનુ ચ્યવન થયું. મહાદેવીએ ચૌદ મહાસ્વપ્નાઓ નિહાળ્યા.. પોષ વદ બારસ (માગસર વદ બારસ) ના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રના ચિહ્નવાળા અને ચંદ્રમા જેવા શ્વેતવર્ણવાળાપુત્રનોજન્મથયો...! ૫૬ દિકુમારીકાઓઅને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો જન્મઅભિષેકમહોત્સવઉજવ્યો. મહાસેન રાજાએ પણ પુત્રનો જન્મમહોત્સવઉજવીચંદ્ર જેવા શ્વેતવર્ણવાળાઅને માતાને પણ ચંદ્રપાનનોદોહદ ઉત્પન્નથવાથીચંદ્રપ્રભએ પ્રમાણેપ્રભુનુંનામ પાડ્યું. ૧૫૦ધનુષ્યની કાયાવાળાપ્રભુએઅઢીલાખપૂર્વકુમાર અવસ્થામાંપસાર કર્યા. સાડા છ લાખ અને ચોવીસ પૂર્વ પ્રભુના રાજ્યાવસ્થામાં પસાર થયા. લોકાંતિક દેવોની વિનંતિથી પ્રેરાયેલ પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો પોષ વદ તેરસ(માગસ૨વદ તેરસ)નાદિવસે અનુરાધા નક્ષત્રમાં હજારો દેવો મનુષ્યોનીસાથે મનોરમા શિબિકામાં બિરાજમાન પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા અંગીકારકરીપ્રભુનેત્યાંજ મન:પર્યવજ્ઞાનઉત્પન્નથયું. ૮૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચન્દ્રપ્રભ સ્વામિનો પૂર્વભવ - રત્ન સંચયા નગરીના પદ્મરાજા યુગંધર મુનિ પાસે સંયમ સ્વીકાર વૈજયંત વિમાનમાં દેવ ૮૪. . For Private & Personal use only Page #99 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠતપનાતપસ્વીપ્રભુનું બીજા દિવસે પારણું પદ્મખંડનગરમાંસોમદત્ત રાજાને ત્યાંથયું ત્યાં પંચદિવ્યોપ્રગટથયા. ત્રણ મહિના છદ્મસ્થપણામાં પ્રભુ વિચરી પુનઃ ચંદ્રાનના નગરીના સહસ્ત્રામ્ર વનમાં પધાર્યા પુનાગ વૃક્ષની નીચે ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા છઠ્ઠ તપના તપસ્વી પ્રભુને ફાગણ વદ સાતમ (મહા વદ સાતમ)ના દિવસે અનુરાધા નક્ષત્રમાં કેવળજ્ઞાનઉત્પન્નથયું...! દેવોએ સમવસરણની રચના કરી પ્રભુએ પૂર્વાભિમુખ બેસી મધુરી દેશનાનો પ્રારંભ કર્યો. અશુચિભાવનાનેવર્ણવતીપ્રભુનીવૈરાગ્યપ્રેરકદેશનાસાંભળીઅનેક આત્માઓએ સર્વવિરતિ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. દત્ત વિગેરે૯૩ ગણધરોપ્રભુના થયા. હંસવાહનવાળો વિજય નામે યક્ષ અને હંસના વાહન વાળી ભ્રુકુટી નામે શાસનદેવી પ્રભુના શાસનમાં અધિષ્ઠાયક તરીકે થયા. શ્રીચન્દ્રપ્રભસ્વામિના૨,૫૦૦૦૦ સાધુઓ ૩,૮૦૦૦૦ સાધ્વીજીઓ ૨૦૦૦ ચૌદપૂર્વી ૮૦૦૦ અધિજ્ઞાની ૮૦૦૦ મન:પર્યવજ્ઞાની ૧૦૦૦૦ કેવલજ્ઞાની ૧૪૦૦૦ વૈક્રિયલબ્ધિધારી ૭૬૦૦ વાદલબ્ધિધારી 06/ ૮૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨,૫૦૦૦૦ શ્રાવકો ૪,૯૧૦૦૦ શ્રાવિકાઓ પ્રભુનોપરિવારઆટલો થયો. અઢી લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, સાડા છ લાખ અને ચોવીસ પૂર્વ રાજ્યઅવસ્થામાં,ચોવીસ પૂર્વ ઓછા એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાય, પાળી કુલ દસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ સમેતશિખરતીર્થે પધારી ૧૦૦૦ મુનિઓની સાથે એક માસનું અણસણ આદરી ભાદરવા વદ સાતમ (શ્રાવણ વદ સાતમ)ના દિવસે શ્રવણ નક્ષત્રમાંપ્રભુનિર્વાણપામ્યા...! Poe શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી ૯૦૦ ક્રોડ સાગરોપમે શ્રી ચન્દ્રપ્રભ સ્વામિનું નિર્વાણ થયું...! જય-જયકાર હો ! ચંદ્રપુરી તીર્થ મંડન શ્રી ચંદ્રપ્રભ સ્વામિનો....! ૮૬ Page #101 -------------------------------------------------------------------------- ________________ નવમા તીર્થપતિ 10000 શ્રી સુવિધિનાથ ભગવાન સુરત ८७ Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથ ચરિત્ર પુષ્કરવચનામે શ્રેષ્ઠ દ્વીપાર્ધના પૂર્વ વિદેહમાં પુષ્કળ ધન ધાન્યના સંચયભૂત એવી પુષ્કલાવતીવિજયમાં પુંડરીગીણી નગરીમાં મહાપદ્મનામે મહાન રાજવી રાજ્ય કરી રહ્યો છે. | ઉત્તમબુદ્ધિવાળા મહાપદ્મ રાજવી જગનંદ નામના મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી વીશસ્થાનક તપ આરાધી તીર્થંકર નામકર્મ નિકાચના કરી સમાધિમરણ પામી વૈજયંત નામે અનુત્તર વિમાનમાં દેવ થયા. તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવન પામી આ જ જંબુદ્વીપના દક્ષિણાદ્ધ ભરત ક્ષેત્રમાં કાકંદી નગરીમાં સુગ્રીવ રાજાને ત્યાં સર્વસ્ત્રીઓમાં શિરોમણી રામાદેવીની કુક્ષિએ ફાગણ વદ નવમી (મહા વદ નવમી)નાદિવસેમૂલનક્ષત્રમાં પ્રભુનું ચ્યવનથયું. મહાદેવી રામાએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યા. માગસર વદ પંચમી (કારતક વદ પંચમી)ના દિવસે મૂલ નક્ષત્રમાં મગરનાં ચિહ્નવાળા શ્વેત વર્ણવાળા એવા પ્રભુનો જન્મથયો. પ૬ દિકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રોએ પ્રભુનો અપૂર્વ જન્મમહોત્સવ ઉજવ્યો સુગ્રીવ રાજાએ પ્રભુનો જન્મ મહોત્સવ સુંદર ઉજવ્યો પ્રભુ ગર્ભમાં હતા ત્યારથી જ માતા-પિતા વિધિમાં કુશલ બન્યા તેથી સુવિધિ અને પુષ્પના દોહદથી પ્રભુને દાંત આવ્યા તેથી પુષ્પદંતએ પ્રમાણે સ્વામિનું બીજુ નામ પાડ્યું. પચાસ હજાર પૂર્વ સુવિધિકુમારે અવસ્થામાં પસાર કર્યા. પચાસ હજાર પૂર્વ અને ૨૮ પૂર્વાગ જેટલો સમય તેમણે રાજ્યઅવસ્થામાં પસાર કર્યો. અંતે લોકાંતિકદેવોની વિનંતિથી વાર્ષિકદાનનો પ્રારંભ કર્યો. છ8 તપના તપસ્વી પ્રભુએ માગસર વદ છઠ્ઠ (કારતક વદ છઠ્ઠ)ના દિવસે મૂલ નક્ષત્રમાં સુરપ્રભા નામની શિબિકામાં બિરાજમાન થઈ હજારો સુર-અસુરમનુષ્યોની પર્ષદામાં ૧OOO રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી ત્યાં જ સ્વામિને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજા જ દિવસે શ્વેતપુર નગરમાં પુષ્પ રાજાને ત્યાં પ્રભુએ પરમાન્સથીપારણું કર્યું પાંચદિવ્યોપ્રગટથયા. ૮૮ Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથ સ્વામિનો પૂર્વભવ - પુંડરિકગિણિ નગરીમાં મહાપદ્મરાજા જગનંદ મુનિ પાસે સંયમસ્વીકાર વૈજયંત વિમાનમાં દેવ - For Private Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ચાર મહિના સુધી છદ્મસ્થપણામાં વિચરી પ્રભુ પુનઃ કાકંદી નગરીના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા ત્યાં માલુ૨વૃક્ષની નીચે કાઉસ્સગ્ગ ધ્યાને કાર્તિક શુક્લ તૃતીયાના દિવસે મૂલ નક્ષત્રમાં પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણની રચના કરી પૂર્વાભિમુખ બિરાજમાન થઈ પ્રભુએ ધર્મદેશનાનો ધોધ વરસાવ્યો. આઠે કર્મોનું બંધન અને કર્મના ઉદયમાંથતી જીવોની પરિસ્થિતિવિષયક પ્રભુની મનનીય ધર્મદેશના સાંભળી અનેક આત્માઓએ સર્વવિરતિ દેશિવરતિ અંગીકાર કરી. પ્રભુના વરાહ વિગેરે ૮૮ ગણધરો થયા. શ્રી સુવિધિનાથ ભગવાનના શાસનના અધિષ્ઠાયક કાચબાના વાહનવાળા અજિત નામે યક્ષ અને અધિષ્ઠાયિકાવૃષભનાવાહનવાળીસુતારાનામે શાસનદેવીથઈ. શ્રીસુવિધિનાથપ્રભુના ૨,00000 સાધુઓ ૧,૨૦૦૦૦ સાધ્વીજીઓ ૮૪૦૦ અધિજ્ઞાની ૧૫૦૦ ચૌદપૂર્વી ૭૫૦૦ મન:પર્યવજ્ઞાની ૭૫૦૦ કેવળજ્ઞાની ૧૩૦૦૦ વૈક્રિયલબ્ધિધારી ૬૦૦૦ વાદલબ્ધિધારી ૨, ૨૯૦૦૦ શ્રાવકો ૪,૭૨૦૦૦ શ્રાવિકાઓ પ્રભુનોઆટલો પરિવારહતો. ૯૦ Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથપ્રભુએ ૫૦૦૦૦પૂર્વ કુમાર અવસ્થામાં, ૫૦ હજા૨ પૂર્વ અને ૨૮ પૂર્વાંગ રાજ્ય અવસ્થામાં, ૨૮ પૂર્વાંગ ઓછા એક લાખ પૂર્વ શ્રમણ અવસ્થામાં, કુલ બે લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી કાર્તિક વદ ૯ (આસો વદ ૯) ના દિવસે મૂલનક્ષત્રમાં ૧૦૦૦મુનિઓનીસાથે એક મહિનાનું અણસણ આરાધીપ્રભુ નિર્વાણપામ્યા. શ્રી ચંદ્રપ્રભ સ્વામિના નિર્વાણ પછી ૯૦ ક્રોડ સાગરોપમે શ્રી સુવિધિનાથ સ્વામિનુંનિર્વાણથયું. ફૅટી વંદન હો શ્રી કાક્થી મંડન શ્રી સુવિધિનાથ સ્વામિના ચરણોમાં.... ૯૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ દસમા તીર્થપતિ શ્રી શીતલનાથ ભગવાના | સોરઠ વંથલી || ૯૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથ સ્વામિ ચરિત્ર પૂર્વવિદેહક્ષેત્રમાં પુષ્કરવરદ્વીપના વજ્ર નામે વિજયમાં સુંદર એવી સુસીમા નગરીમાંસર્વ રાજાઓમાં ઉત્તમ એવો પદમોત્તર રાજા રાજ્ય કરી રહ્યો છે. સંસારથી વિરક્ત એવો એ રાજા સંસારનીસમગ્ર પ્રવૃત્તિમાં નિર્લેપભાવેભાગ લેતો હતો યોગ્ય અવસરને શોધી રહેલા રાજાએ નગરમાં પધારેલા ત્રિસ્તાઘસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી વીશ સ્થાનક આરાધી તીર્થંકર નામકર્મની નિકાચના કરી સમાધિ મરણ પામી પ્રાણત નામના દસમા દેવલોકે સંચર્યા.... ત્યાંથી ચ્યવન પામી આ જ જંબુદ્દીપના ભરતક્ષેત્રમાંભપ્રિલપુરનગરમાંદૃઢ મનોબળવાળાદઢરથનામે રાજવીની નંદા નામે પટ્ટરાણીની કુક્ષિએ દેવલોકનું વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી વૈશાખ વદ છઠ્ઠ (ચૈત્રવદછઠ્ઠ) ના દિવસે પૂર્વાષાઢાનક્ષત્રમાંપ્રભુનુંચ્યવનથયું. ચૌદ મહાસ્વપ્નોથીસૂચિત એવા તે પ્રભુનો જન્મ મહા વદ ૧૨ (પોષ વદ બારસ) નાદિવસે પૂર્વાષાઢાનક્ષત્રમાંથયો. સુવર્ણવર્ણી કાયા અને શ્રીવત્સના લાંછનથી વિભૂષિત કુમારના જન્મથી સમગ્ર રાજમહેલમાંહર્ષોલ્લાસછવાઈગયો. ૫૬ દિકુમારીકાઓઅને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો ૯૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ જન્માભિષેકમહોત્સવ ઉજવ્યો. પ્રભુ જયારે ગર્ભમાં હતા ત્યારે દઢરથ રાજાનું અતિ તપ્ત થયેલ શરીર નંદાદેવીના શીતલ સ્પર્શથી શીતલ હિમવત્ થઈ ગયેલ તેથી જ મહારાજા દેઢરથે પોતાના પુત્રનો જન્મમહોત્સવ ઉજવી શીતલએ પ્રમાણે નામ પાડ્યું . નેવું ધનુષની ઉંચાઈવાળા પ્રભુએ પચીસ હજાર પૂર્વ કુમાર અવસ્થામાં પચાસ હજાર પૂર્વ રાજયઅવસ્થામાં પસાર કર્યા. લોકાંતિકદેવોની વિનંતિથી વાર્ષિકદાનનો પ્રારંભ કર્યો. હજારો દેવો મનુષ્યોના પરિવાર સાથે ચંદ્રપ્રભા નામની પાલખીમાં આરૂઢ થઈ સહસ્ત્રાપ્રવનમાં આવી મહા વદ બારસ (પોષ વદ બારસ) ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રભુએ દીક્ષા સ્વીકારીત્યાં જ મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજા દિવસે છઠ્ઠ તપના તપસ્વી પ્રભુએ રિષ્ટ નગરમાં પુનર્વસુ રાજાને ત્યાં પારણું કર્યું...! પંચ દિવો પ્રગટ થયા વિચરતા વિચરતા પુનઃ પ્રભુ ભદ્રિલપુર નગરના ઉદ્યાનમાં પધાર્યા પીપલના વૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાને રહેલા છ8 તપના તપસ્વી પ્રભુને પોષ વદ ચતુર્દશી (માગસર વદ ચતુર્દશી) ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણની રચના કરી પ્રભુએ સંવર ભાવના ઉપર રોચક ધર્મદેશના આપી આનંદઆદિ૮૧ ગણધરોનીતથા ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. For Private & Perseese Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ITUNE લેવIU/ શ્રી શીતલનાથ સ્વામિનો પૂર્વભવ – સુસીમા નગરીમાં પદ્મોત્તર રાજા શ્રી ત્રિસ્તાધસૂરિ પાસે દીક્ષા – પ્રાણત દેવલોકમાં દેવ in Education International ૯૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ શીતલનાથ પ્રભુના શાસનમાં પદ્મના આસનવાળા બ્રહ્મ નામે યક્ષ અને મેઘના વાહનવાળીઅશોકાનામે શાસનદેવીથઈ શ્રી શીતલનાથ પ્રભુના ૧,૦OOOO સાધુઓ ૧,૦૬000 સાધ્વીજીઓ ૧૪00 ચૌદપૂર્વીઓ ૭૨૦૦ અવધિજ્ઞાની ૭૫00 મન:પર્યવજ્ઞાની ૭000 કેવલજ્ઞાની ૧૨000 વૈક્રિયલબ્ધિધારી પ૮૦૦ વાદલબ્ધિધારી ૨,૮૯૦૦૦ શ્રાવકો ૪,૫૮૦૦૦ શ્રાવિકાઓ પ્રભુનો પરિવારઆટલો થયો. કુમાર વયમાં ૨૫ હજાર પૂર્વ, રાજય અવસ્થામાં ૫૦ હજાર પૂર્વ અને શ્રમણ અવસ્થામાં ૨૫ હજાર પૂર્વ, કુલ એક લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ વૈશાખ વદ બીજ (ચૈત્ર વદ બીજ) ના દિવસે સમેતશિખરતીર્થે એક મહિનાનું અણસણ આરાધી ૧000મુનિઓની સાથે મોક્ષે પધાર્યા... વંદન હો.... વંથલી મંડન શ્રી શીતલનાથ સ્વામિના ચરણોમાં... Page #111 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમાં તીર્થપતિ શ્રી શ્રેયીસનાથજી ભગવાન તેલોર (આપ) 6) Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર પૂર્વ વિદેહ ક્ષેત્રમાં પુષ્કરવર દ્વીપાર્કમાં કચ્છ નામે વિજયમાં મંગલને કરનારી ક્ષેમા નગરીમાં નલિનગુલ્મનામે મહાપ્રાજ્ઞ રાજા રાજ્ય કરી રહ્યો છે રાજવીની છત્રછાયામાં પ્રજા સુખી છે. ધર્મબુદ્ધિવાળાનૃપતિએ - અવસર પામી વજ્રદત્ત મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મનું નિકાચનકરી સમાધિમરણ પામીમહાશુક્રનામનાસાતમાદેવલોકમાંદેવથયા. ત્યાથી ચ્યવન પામી આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં સિંહપુર નગરમાં શૂરવીર વિષ્ણુ રાજાને ત્યાં સૌભાગ્યવતી વિષ્ણુ નામે પટ્ટરાણીની કુક્ષિએ જેઠ વદ છઠ્ઠ (વૈશાખવદછઠ્ઠ) ના દિવસે શ્રવણ નક્ષત્રમાં પ્રભુનુ ચ્યવનથયું. ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત પ્રભુનો જન્મ ફાગણ વદ બારસ (મહાવદ બારસ)ના દિવસે શ્રવણ નક્ષત્રમાં થયો અને કંચનવર્ણી કાયા વાળા સુંદર મજાના પુત્રના જન્મથી સમગ્ર નગરમાં હર્ષોલ્લાસનુ વાતાવરણ છવાઈ ગયુ. પ૬ દિકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો જન્માભિષેક મહોત્સવ ઉજવ્યો. મહારાજ વિષ્ણુએ પણ પ્રભુનો અપૂર્વ જન્મમહોત્સવ ઉજવ્યો. પ્રભુના જન્મથી મંગલનુ વાતાવરણ છવાયુતેથી શ્રેયાંસએ પ્રમાણે નામપાડ્યુ. એંસી ધનુષ્યની કાયાવાળા પ્રભુએ ૨૧ લાખ વર્ષ કુમાર અવસ્થામા ૪૨ લાખ વર્ષ રાજ્યાવસ્થામાં પસાર કર્યા લોકાંતિક દેવોની વિનંતિથી પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભકર્યો. ફાગણ વદ તેરસ (મહાવદ તેરસ) ના દિવસે શ્રવણનક્ષત્રમાં હજારો દેવો મનુષ્યોની સાથે પરિવરેલા શ્રેયાંસકુમાર વિમળપ્રભા નામની શિબિકામાં બેસી સહસ્ત્રાપ્રવનમાંપધાર્યા ૧૦૦૦રાજાઓની સાથે શ્રેયાંસકુમારેદીક્ષા અંગીકાર કરી ત્યાંજ ચતુર્થ મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું છઠ્ઠ તપના તપસ્વી પ્રભુનુ પારણુ બીજા દિવસે સિદ્ધાર્થનગ૨માં નંદ રાજાને ત્યાં થયું પંચ દિવ્યો ત્યાં પ્રગટ થયાં. પુનઃ પ્રભુ સિંહપુર નગરના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. મહા વદ અમાવસ્યા (પોષ વદ ૯૮ Page #113 -------------------------------------------------------------------------- ________________ અમાવસ્યા) ના દિવસે અશોક વૃક્ષ નીચે છઠ્ઠ તપના તપસ્વી પ્રભુને શ્રવણ નક્ષત્રમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુએ સંસાર વિસ્તારક ધર્મદેશના આપી - અનેક આત્માઓએ સર્વવિરતિ દેશવિરતિધર્મ અંગીકાર કર્યો.. A be શ્રેયાંસનાથ સ્વામિનો પૂર્વભવ, નલિનીગુભનામે રાજા વજૂદત્તમુનિ પાસે સંયમસ્વીકાર, મહાશુક્ર દેવલોકમાં દેવ ૯૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રેયાંસનાથ સ્વામિના ગોશુભ વિગેરે ૭૬ ગણધરો થયા. પ્રભુના શાસનમાં વૃષભના વાહન વાળો ઈશ્વર નામે યક્ષ અને સિંહના વાહનવાળી માનવી નામે શાસનદેવી થઈ શ્રેયાંસનાથ પ્રભુના શાસનમાં આ અવસર્પિણીના ત્રિપૃષ્ઠ નામે પ્રથમવાસુદેવથયા. જે શ્રમણ ભગવાનમહાવીર પરમાત્માનાઅઢારમોભવ હતો.. શ્રેયાંસનાથપ્રભુના ૮૪OOO સાધુ ભગવંતો ૧૦૩૦૦૦ સાધ્વીજીઓ ૧૩00 ચૌદપૂર્વી ૬૦૦૦ અવધિજ્ઞાની ૬૦૦૦ મન:પર્યવજ્ઞાની ૬૫૦૦ કેવલજ્ઞાની ૧૧૦૦૦ વૈક્રિયલબ્ધિધારી ( ૫૦૦૦ વાદલલબ્ધિધારી ૨૭૯OO૦ શ્રાવકો ૪૪૮OOO શ્રાવિકાઓ પ્રભુનોઆ વિશાલ પરિવાર હતો. કુમાર અવસ્થામાં ૨૧ લાખ, રાજયાવસ્થામાં ૪૨ લાખ, અનેશ્રમણ અવસ્થામાં ૨૧ લાખ, કુલ ૮૪ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર તીર્થે અણસણ સ્વીકારી ૧૦૦૦મહાત્માઓની સાથે પ્રભુ શ્રાવણ વદ ત્રીજ (અષાઢ વદ ત્રીજ) ના દિવસે ઘનિષ્ઠા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. શીતલનાથ સ્વામિનાનિર્વાણ પછી ૬૬ લાખ૩૬ હજાર વર્ષ અને સો સાગરોપમ ઓછા એવા એક કરોડ સાગરોપમે શ્રેયાંસનાથ સ્વામિનું નિર્વાણ થયું. વંદન હો. સિંહપુરીના સ્વામિ શ્રેયાંસપ્રભુનાં ચરણોમાં... ૧૦૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ બારમાં તીર્થપતિ શ્રી વાસુપૂજય ભગવાન શ્રી વાજપાપુરી ૧૧. Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાસુપૂજ્ય સ્વામિ ચરિત્ર પૂર્વ વિદેહ ક્ષેત્રના પુષ્કરવર દ્વીપાદ્ધમાં મંગલાવતિ વિજયમાં લોકપ્રિય પન્નોત્તર રાજા રાજય કરી રહ્યો છે. લઘુકર્મી રાજવીના હૈયામાં સંસાર પ્રત્યેની વિરકિત સદાયે બેઠેલી જ છે. અવસર પામી વજનાભ ગુરુવરનું શરણ સ્વીકારી સંયમની સાધનાવીશસ્થાનકની આરાધના કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યુ. સમાધિમરણ પામી પ્રાણતનામનાદસમાંદેવલોકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવન પામી આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મનોહર ચંપા નગરીમાં શૂરવીર રાજવી વસુપૂજ્યની પટ્ટરાણી મહાદેવી જયાદેવીની કુક્ષિએ - જેઠ સુદ નવમીના દિવસે શતભિષા નક્ષત્રમાં પ્રભુનું અવન થયું. મહાદેવીએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યા. ફાગણવદ ચતુદર્શી (મહાવદ ચતુદર્શી) ના દિવસે શતભિષા નક્ષત્રમાં રક્તવર્ણથી સુશોભિત અને મહિષ લંછનથી યુક્ત સુકુમાર પુત્રને મહાદેવીએ જન્મ આપ્યો ! પ૬ દિકકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રો મળીને પોતાનો શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો અપૂર્વજન્મમહોત્સવઉજવ્યો. મહારાજા વસુપૂજયના પુત્ર હોવાથી વાસ્ પૂજ્ય એ પ્રમાણે પ્રભુનું નામ પાડ્યું. મહારાજાએ પુત્રનો શાનદાર જન્મમહોત્સવ ઉજવ્યો. સીતેર ધનુષ્યની કાયાવાળા - કુમાર જયારે યૌવનઅવસ્થાને પામ્યા ત્યારે પ્રભુને પરણાવવા માટે માતાપિતાએ ખૂબ જ આગ્રહ કર્યો - પરંતુ પોતાનુ ભોગાવલી કર્મ ક્ષીણ થયેલુ જાણી પ્રભુએ લગ્ન કર્યા નહિ. (ત્રિષષ્ઠી શલાકાપુરુષચરિત્રના આધારે પ્રભુ પરણ્યાન હતા એવો ઉલ્લેખ છે. અન્યસૂત્રમાં પ્રભુનાલગ્નનો પણ ઉલ્લેખ છે.) અઢાર લાખ વર્ષ પ્રભુના ગૃહસ્થ અવસ્થામાં પસાર થયા પછી લોકાંતિક દેવોની ૧ /૨ For Private & Personal use only Page #117 -------------------------------------------------------------------------- ________________ વિનંતીથીપ્રેરાયેલાપ્રભુએવાર્ષિકદાનનોપ્રારંભ કર્યો. ફાગણ વદ અમાવસ્યા (મહાવદ અમાવસ્યા) ના દિવસે શતભિષા નક્ષત્રમાં હજારો દેવો મનુષ્યોથી પરિવરેલા પ્રભુ પૃથ્વી નામની શિબિકામાં બેસી વિહારગ્રહ નામના ઉત્તમવનમાં પધાર્યા.એક ઉપવાસના તપસ્વી પ્રભુએ છસો રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી તુરંત જ પ્રભુને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્નથયું. ALT શ્રી વાસુપૂજ્ય સ્વામિનો પૂર્વભવ પદ્મોત્તર રાજા વજ્રનાભ મુનિ પાસે સંયમસ્વીકાર, પ્રાણત દેવલોકમાં દેવ ૧૦૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસે મહાપુરનગરમાં સુનંદરાજાને ત્યાં પ્રભુનુ પારણું થયું. પંચ દિવ્યોત્યાં પ્રગટ થયા. પુનઃ પ્રભુ ચંપાનગરીના વિહારગૃહ ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં મહા સુદ બીજના દિવસે શતભિષા નક્ષત્રમાં પાટલ (ગુલાબ) ના વૃક્ષ નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણની રચના કરી. દસયતિ ધર્મ ઉપર તાત્વિક દેશના પરમાત્માએ આપી સૂક્ષ્મવિગેરે ૬૬ ગણધરોની સ્થાપનાનીસાથે ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. શ્રી વાસુપૂજય સ્વામીના શાસનમાં હંસના વાહનવાળો કુમાર નામે યક્ષ અને અશ્વનાવાહનવાળીચંદ્રા નામે શાસનદેવી થઈ. શ્રી વાસુપૂજય સ્વામિના શાસનમાં આ અવસર્પિણીના બીજા દ્વિપૃષ્ઠ વાસુદેવ, વિજયબળદેવ અને તારકનામે પ્રતિવાસુદેવથયા. શ્રીવાસુ પૂજયસ્વામિના ૭૨૦૦૦ સાધુ ભગવંતો ૯ ૧૦૦૦૦૦ સાધ્વીજી ભગવંતો ૧૨૦૦ ચૌદ પૂર્વી અવધિજ્ઞાની વૈક્રિયલબ્ધિધારી ૪૭૮) વાદલબ્ધિધારી ૨૧૫OOO શ્રાવકો ૪૩૬૦૦૦ શ્રાવિકાઓ પ્રભુનો આ વિશાલ પરિવાર હતો વાસુપૂજય સ્વામિએ કુમારાવસ્થામાં ૧૮ લાખ વર્ષ, અને શ્રમણ જીવનમાં ૫૪ લાખ વર્ષ, કુલ ૭૨ લાખ વર્ષનું આયુષ્યપાળી ચંપાનગરીમાંજ અણસણ સ્વીકારી છે સો મહાત્માઓની સાથે અષાઢ સુદ ચતુર્દશીના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. શ્રેયાંસનાથ સ્વામિના નિર્વાણ પછી ૫૪ સાગરોપમે વાસુપૂજ્ય સ્વામિનું નિર્વાણ થયું. વંદન હો. ચંપાપુરી વિભૂષણ શ્રી વાસુપૂજ્યસ્વામીના ચરણોમાં... ૫૪OO ૬૧OO Page #119 -------------------------------------------------------------------------- ________________ તેરમાં તીર્થપતિ ૨૦૧૪માં કરી જ રહી શ્રી વિમલનાથ ભગવાન જામનy, ૧૦૫. Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિમલનાથ સ્વામિ ચરિત્ર પ્રાગવિદેહ ક્ષેત્રમાં ભરત નામના વિજયમાં મહાપુરી નગરીમાં વિવેકીઓમાં શિરોમણી પાસેન રાજા રાજ્ય કરી રહ્યો છે સંસારથી નિર્વેદ પામી રાજલક્ષ્મીને ત્યજી સર્વગુપ્તસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી વીશ સ્થાનકની આરાધના દ્વારા તીર્થકર નામકર્મ નિકાચના કરી સમાધિમરણ પામી આઠમાં સહસ્ત્રાર નામના દેવલોકમાં મહદ્ધિક દેવ તરીકે થયાં. ત્યાંથી ચ્યવન પામી આ જ ભરતક્ષેત્રમાં સ્વર્ગપુરી સમાન કાંડિલ્યપુર નગરમાં કૃતવર્માનામે ન્યાયી રાજવીની અસાધારણ રૂપવતી એવી શ્યામા નામની પટ્ટરાણીની કુક્ષિએ વૈશાખ સુદ બારસના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રભુનુ ચ્યવન થયું. ચૌદ મહાસ્વપ્નોમાતાએ નિહાળ્યા. ગર્ભ સમય પૂર્ણ થયેથી મહાસુદ ત્રીજની મધ્ય રાત્રીએ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં સુવર્ણવર્ણી કાયાથી સુશોભિત પુત્રને શ્યામાદેવીએ જન્મઆપ્યો ! ત્રણે ભુવનમાં અદ્વિતીય પ્રકાશ ફેલાયો પ૬ દિકકુમારીકાઓ અને ૬૪ ઈંદ્રોએ પ્રભુનો જન્મમહોત્સવઉજવ્યો. કૃતવર્મા રાજાએ પોતાના પ્રાણપ્યારાનંદનનો જન્મમહોત્સવ અદ્ભુત રીતીએ ઉજવ્યો. પુત્ર ગર્ભમાં આવ્યા ત્યારથી જ માતા પિતાના મન નિર્મલ (વિમલ) થઈ ગયેલ તેથી પુત્રનુ વિમલ એ પ્રમાણે નામ પાડ્યું. વિમલનાથ પ્રભુના ૧૫ લાખ વર્ષ કુમાર અવસ્થામાં ૩૫ લાખ વર્ષ For Private & Perl O e Only Page #121 -------------------------------------------------------------------------- ________________ રાજયાવસ્થામાં પસાર થયા બાદ લોકાંતિકદેવોની વિનંતીને પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો. મહાસુદ ચતુર્થીના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં દેવત્તા નામે શિબિકામાં આરૂઢ થઈ હજારો દેવો મનુષ્યોથી પરિવરેલાવિમલકુમારે૧૦૦૦રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી ત્યાં જ મન:પર્યવજ્ઞાનઉત્પન્ન થયું. ધાન્ય કુટ નગરમાં જયરાજાને ત્યાં પરમાત્રથી પ્રભુનુ પ્રથમપારણું થયું. પંચ દિવો પ્રગટ થયાં. બે વર્ષ પર્યત છદ્મસ્થપણામાં વિચરી પરમાત્મા પુનઃ સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પધાર્યા. જંબૂ વૃક્ષની નીચે ધ્યાનસ્થ અવસ્થામાં પોષ સુદ છઠ્ઠના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં છઠ્ઠ તપના તપસ્વી પરમાત્માને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએસમવસરણની રચના પુરી કરી પ્રભુએ બોધિરત્નનીદુર્લભતા ઉપર અત્યંતભાવવાહીદેશના આપી અનેક આત્માઓએ સર્વવિરતીધર્મ સ્વીકાર્યો. મંદિર વિગેરે ૫૭ગણધરોથયો. કેટલાયેઆત્માઓએદેશવિરતિધર્મ અંગીકાર કર્યા. શ્રી વિમલનાથ સ્વામિના શાસનમાં આ અવસર્પિણીના સ્વયંભૂ નામે ત્રીજા વાસુદેવભદ્રનામે બલદેવ અને મેરકનામે પ્રતિવાસુદેવથયા. ૧૦૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ જગાર 20) જસ્ટિ શ્રી વિમલનાથ સ્વામિનો પૂર્વભવ મહાપુરી નગરીમાં પદ્મસેન રાજા શ્રી સર્વગુપ્ત સૂરિ પાસે સંયમ સ્વીકાર સહસ્ત્રાર દેવલોકમાં દેવ. For Private & LOC use only Page #123 -------------------------------------------------------------------------- ________________ વિમલનાથ પ્રભુના શાસનમાં મયૂરના વાહનવાળો ષમુખ યક્ષ અને પદ્માસને બિરાજમાન વિદિતાનામે શાસનદેવીથઈ! શ્રીવિમલનાથ પ્રભુના ६८००० સાધુઓ ૧૦૦૮૦૦ સાધ્વીજીઓ ૧૧૦૦ ચૌદપૂર્વી ४८०० ૫૫૦૦ ૫૫૦૦ ૯૦૦૦ २०८००० ૪,૩૪૦૦૦ અવધિજ્ઞાની મન:પર્યવજ્ઞાની કેવલજ્ઞાની વૈક્રિયલબ્ધિવાળા પ્રભુનોઆવિશાળપરિવારહતો. વિમલનાથસ્વામિ ૧૫ લાખ વર્ષ કુમાર અવસ્થામાં, ૩૦લાખ વર્ષ રાજ્યાવસ્થામાં, ૧૫ લાખ વર્ષ શ્રમણ પર્યાયમાં, વિતાવી કુલ ૬૦ લાખ વર્ષનુ આયુષ્ય પૂર્ણ કરી અષાઢ વદ સપ્તમી (જેઠ વદ સપ્તમી) ના દિવસે પુષ્ય નક્ષત્રમાં સમેતશિખર ગિરિ ઉપ૨ અણસણનો સ્વીકાર કરી ૧૦૦૦ મુનિઓની સાથે પ્રભુ નિર્વાણ પામ્યા. વાસુપૂજ્ય સ્વામિના નિર્વાણ પછી ૩૦ સાગરોપમે શ્રી વિમલનાથ સ્વામિનુ નિર્વાણ થયું. શ્રાવકો શ્રાવિકાઓ ૧૦૯ વંદન હો બલસાણા તીર્થ મંડણ શ્રી વિમલનાથ સ્વામિના ચરણોમાં Page #124 -------------------------------------------------------------------------- ________________ ચૌદમાં તીર્થપતિ શ્રી અનંતનાથ સ્વામિ ભગવાન ભાત બજાર ૧૧૭ For Private & Persoffar Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી અનંતનાથ સ્વામિ ચરિત્ર ધાતકીખંડનાપ્રાગ્વિદેહ ક્ષેત્રમાં ઐરાવતવિજયમાં અરિષ્ટાનગરીમાંમહારથી પદ્મરથ રાજા રાજ્યકરી રહ્યો છે. વિવેકી રાજાએ સંસારના ભોગસુખોમાં અલિપ્તપણું કેળવી અંતે અવસર પામી ચિત્તરક્ષ ગુરુદેવનું શરણ સ્વીકારી સંયમ ગ્રહણ કરી તીર્થંક૨ નામકર્મની નિકાચના કરી દસમાં પ્રાણત દેવલોકમાં પુષ્પોત્તર વિમાનમાં મહર્દ્રિદેવ થયાં. ત્યાંથી ચ્યવન પામી આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં ભૂષણ સમાન અયોધ્યા નગરીમાં ઈક્ષવાકુ વંશીય સિંહસેન રાજાની યશસ્વી સુયશા નામે પટ્ટરાણીની કુક્ષિએ શ્રાવણ વદ સપ્તમી (અષાઢ વદ સપ્તમી) ના દિવસે રેવતી નક્ષત્રમાં પ્રભુ અવતર્યા. ચૌદ મહાસ્વપ્નાઓથીસૂચિત પ્રભુના અવતરણથીપૃથ્વી પણ ધન્ય બની ગઈ ! વૈશાખ વદ ત્રયોદશી (ચૈત્ર વદ ત્રયોદશી) ના દિવસે પુષ્ય નક્ષત્રમાં સુવર્ણવર્ણા દેહથી સુશોભિત પુત્રને મહાદેવી સુયશાએ જન્મ આપ્યો. ૫૬ દિકુમારીકાઓઅને ૬૪ઈન્દ્રોએબાલપ્રભુનો જાનદાર જન્મમહોત્સવઉજવ્યો. સિંહસેન રાજાએ પણ પોતાના પુત્રનો અપૂર્વજન્મમહોત્સવઉજવ્યો. શત્રુઓનું અનંત બલ પણ જેના પ્રભાવથી હણાઈ ગયેલું તેથી પુત્રનુ નામ અનંત એ પ્રમાણે પાડ્યું. સાડા સાત લાખ વર્ષ કુમાર અવસ્થામાં અને પંદર લાખ વર્ષ રાજ્યાવસ્થાનું પાલનકરીલોકાંતિકદેવોથીપ્રેરાયેલાપ્રભુએવાર્ષિકદાનનોપ્રારંભકર્યો. જટા હજા૨ો દેવો મનુષ્યોથી પરિવરેલા સ્વામિ સાગરદત્તા નામે શિબિકામાં આરૂઢ થઈ સહસ્ત્રાપ્રવનઉદ્યાનમાં આવી વૈશાખ વદ ચતુદર્શી (ચૈત્રવદચતુદર્શી)નાદિવસે રેવતી નક્ષત્રમાં દીક્ષા અંગીકાર કરી પ્રભુને દીક્ષા સમયે છઠ્ઠનો તપ હતો. ૧૦૦૦ ૧૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ રાજાઓ સાથે પ્રભુએ દીક્ષા અંગીકાર કરી સર્વવિરતી સ્વીકારતા જ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. બીજા દિવસે વર્ધમાન નગરમાં વિજય રાજાને ત્યાં પરમાત્રથી પ્રભુએપારણું કર્યું. પંચદિવ્યોપ્રગટથયા. ત્રણ વર્ષ સુધી છદ્મસ્થપણામાં વિચરી પ્રભુ પુનઃ અયોધ્યાના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યાઅશોકવૃક્ષની નીચે વૈશાખકૃષ્ણ ચતુદર્શી (ચૈત્ર વદચતુદર્શી) ના દિવસે રેવતી નક્ષત્રમાં છઠ્ઠના તપસ્વી પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. 2 ITIES - / // શ્રી અનંતનાથ સ્વામિનો પૂર્વભવ, અરિષ્ટા નગરીમાં પદ્મરથ રાજા ચિત્તરક્ષ ગુરુદેવ પાસે સંયમસ્વીકાર, પ્રાણત દેવલોકમાં દેવ - ૧ ૧ ૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુએ જીવાદિતત્વોનો વિશદ પરિચય ધર્મદેશનામાં આપ્યો ! દેશનાથી બોધ પામી અનેક આત્માઓએ સર્વવિરતિ દેશવિરતિ અંગીકાર કરી. યશ આદિ પ૦ રાજકુમારોને પ્રભુએ ગણધરપદે સ્થાપન કર્યા. પ્રભુના શાસનમાંમગરના વાહનવાળોપાતાલ નામે યક્ષ અને પદ્માસને આરૂઢ અંકુશા નામે દેવી થઈ. શ્રી અનંતનાથ સ્વામિના શાસનમાં આ અવસર્પિણીના ચોથા પુરુષોત્તમનામે વાસુદેવ, સુપ્રત્ત નામે બળદેવ અને મધુનામે પ્રતિવાસુદેવથયા. શ્રી અનંતનાથસ્વામિના ૬૬૦૦૦ ૬૨૦૦૦ (મતાંતરે ૧૦૦૦) ૨૦૬૦૦૦ ૪૧૪૦૦૦ પ્રભુનોઆટલોવિશાળ પરિવારહતો. ૯૦૦ ૪૩૦૦ ૪૫૦૦ ૫૦૦૦ ૮૦૦૦ ૩૨૦૦ થયું! સાધુઓ સાધ્વીઓ ચૌદ પૂર્વીઓ અધિજ્ઞાની મન:પર્યવજ્ઞાની કેવલજ્ઞાની વૈક્રિયલબ્ધિધારી વાદલબ્ધિધારી કુમારાવસ્થાના સાડાસાતલાખ વર્ષ, રાજ્યવસ્થાના ૧૫ લાખ વર્ષ, અને વ્રતપાલનના સાડાસાતલાખ વર્ષ કુલ, ત્રીસ લાખ વર્ષનુ નિર્મલ આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ સમેતશિખર તીર્થે સાત હજાર સાધુઓની સાથે અણસણ સ્વીકારી ચૈત્ર સુદ પંચમીનાદિવસે પુષ્યનક્ષત્રમાંનિર્વાણપામ્યા. વિમલનાથસ્વામિનાનિર્વાણ પછી નવસાગરોપમે અનંતનાથસ્વામિનુંનિર્વાણ શ્રાવકો શ્રાવિકાઓ વંદન હો.. અયોધ્યા નરેશ શ્રી અનંતનાથ સ્વામિના ચરણોમાં ૧૧૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ પંદરમાં તીર્થપતિ શ્રી ધર્મનીથી ભાગવાના (હઠીસીંગાળીવાડી) ચામદાવાદ ૧૧૪ For Private & Personal use only Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મનાથ સ્વામિ ચરિત્ર ધાતકીખંડ દ્વીપના પૂર્વ મહાવિદેહમાં ભરત નામના વિજયમાં ભદ્રિલ નામે નગરીમાં દૃઢ મનોબળ ધા૨ક દઢરથ રાજા રાજ્ય કરી રહ્યો છે. બાલ્યાવસ્થાથી જ વિરાગી એવા રાજવીને સંયમગ્રહણની તીવ્ર તાલાવેલી હતી અંતે વિમલવાહન નામના ગુરુભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મની નિકાચના કરી સમાધિમરણ પામી વૈજયંત નામના અનુત્તર વિમાનમાંદેવ તરીકે ઉત્પન્નથયા. ત્યાંથી ચ્યવન પામી આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રત્નોની ખાણ સમાન રત્નપુરનગરમાં સૂર્ય જેવા તેજસ્વી ભાનુ રાજાને ત્યાં સુત્રતા નામે પટ્ટરાણીની કુક્ષિએ વૈશાખસુદસપ્તમીનાદિવસે પુષ્યનક્ષત્રમાંપ્રભુનુઅવતરણ થયું. સુવ્રતામાતા એ ગજરાજઆદિચૌદ મહાસ્વપ્નાઓ નિહાળ્યા. .! મહાસુદ તૃતીયાના દિવસે પુષ્ય નક્ષત્રમાં જ વજ લંછન અને સુવર્ણવર્ણી કાયાવાળાદેદીપ્યમાન પુત્રને સુવ્રતાદેવીએજન્મ આપ્યો ! ત્રણે ભુવનમાં હર્ષોલ્લાસ નું વાતાવરણ છવાઈ ગયું! ૫૬ દિકુમારીકાઓઅને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચારપ્રમાણે પ્રભુનો અવર્ણનીય જન્મમહોત્સવ ઉજવ્યો. ભાનુ રાજાએ પણ પોતાના લાડીલા નંદનનો જન્મમહોત્સવ અપૂર્વ ઉજવ્યો ! જ્યારથી પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી માતા પિતા ૧૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ વિશેષ રીતીએ ધર્મમાં આસક્ત બન્યા તેથી ધર્મ એવું નામ પાડવામાં આવ્યું. પીસ્તાલીસ ધનુષ્યની કાયાવાળા ધર્મનાથ પ્રભુ અઢીલાખ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા. પાંચ લાખ વર્ષ પ્રભુએ રાજ્યભાર સંભાળ્યો. લોકાંતિક દેવોની વિનંતીથી વાર્ષિક દાનને આપી પ્રભુ નાગદત્તા નામે શિબિકામાં આરૂઢ થઈ રત્નપુરી નગરીના વપ્રકાંચન નામના ઉદ્યાનમાં પધાર્યા - છઠ્ઠ તપના તપસ્વી પ્રભુએ એક હજાર રાજાઓની સાથે મહાસુદ તેરસના દિવસે પુષ્ય નક્ષત્રમાં સર્વવિરતિ અંગીકાર કરી તુરંત જ પ્રભુને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજા દિવસે સોમનસપુરમાં ધર્મસિંહ રાજવીનેત્યાં પ્રભુએપારણું કર્યુ. વસુધરાઆદિ પંચદિવ્યોપ્રગટથયા. બે વર્ષ સુધી છદ્મસ્થપણામાં વિચરી પ્રભુ પુનઃ રત્નપુરી નગરીના વપ્રકાંચન ઉદ્યાનમાં પધાર્યા.દધિપર્ણ વૃક્ષની નીચેસ્વામિનેપોષ માસની પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્રમાકેવળજ્ઞાન ઉત્પન્નથયું. તે સ્થાને દેવતાઓએ રચેલા સમવસરણમાં પ્રભુએ ક્રોધ, માન, માયા લોભ આ ચારે કષાયોનીવિરૂપતા ઉપર માર્મિક ધર્મદેશના આપી ત્યાં જ અરિષ્ટ આદિ ૪૩ ગણધરો અને ચતુર્વિધસંઘની સ્થાપનાથઈ. શ્રી ધર્મનાથપ્રભુના શાસનમાંકાચબાના વાહનવાળા કિંનર નામે અધિષ્ઠાયક દેવ અને મત્સ્યના વાહનવાળી કંદર્પ નામે શાસનદેવી થઈ. શ્રી ધર્મનાથ સ્વામિના શાસનમાં પાંચમાં પુરુષસિંહ નામે વાસુદેવ સુદર્શનનામેબળદેવઅનેનિશુંભનામેપ્રતિવાસુદેવથયા. ૧૧૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મનાથ સ્વામિના પૂર્વભવમાં દઢરથ રાજા - વિમલવાહન સૂરિ પાસે સંયમસ્વીકાર વૈજયંત અનુત્તર વિમાનમાં દેવ ૧ ૧૦, For Phvate & Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૪૫OO છOOO ૨૮OO શ્રી ધર્મનાથ પ્રભુના ૬૪૦૦૦ સાધુઓ ૬૨૪00 સાધ્વીજીઓ ૯૦૦ ચૌદપૂર્વી ૩૬૦૦ અવધિજ્ઞાની મનઃપર્યવજ્ઞાની વૈક્રિયલબ્ધિધારી વાદલબ્ધિધારી (મતાંતરે ૨૦૪000) ૨૪0000 શ્રાવકો ૪૧૩000 શ્રાવિકાઓ પ્રભુનો આ વિશાલ પરિવાર હતો. પ્રભુએ અઢી લાખ વર્ષ કુમારવયમાં, પાંચ લાખ વર્ષ રાજ્ય પાલનમાં, અને અઢી લાખ વર્ષ શ્રમણપર્યાય કુલ ૧૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સંમેતશિખર ગિરિ ઉપર એક માસનું અણસણ આદરી ૧૦૦૮ મહાત્માઓની સાથે જેઠ શુકલ પંચમીનાદિને પુષ્ય નક્ષત્રમાંનિર્વાણ પામ્યા. અનંતનાથ સ્વામિના નિર્વાણ પછી ચાર સાગરોપમે શ્રી ધર્મનાથ સ્વામિનુ નિર્વાણ થયું. જ વંદન હો ! રનપુરી તીર્થ મંડન શ્રી ધર્મનાથ સ્વામિના ચરણોમાં For Private & Pell Cse Only Page #133 -------------------------------------------------------------------------- ________________ સોલમાં તીર્થપતિ K••• શ્રી શાંતિનાથ ભગવાન કોઠારા (કચ્છ) ૧૧૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ સ્વામિ ચરિત્ર વિશ્વ શાંતિદાયક શ્રી શાંતિનાથ ભગવાન સભ્યત્વ પ્રાપ્તિ પછી ૧૨માં ભવે મોક્ષે સિધાવ્યા...! ભવા ભવ. ૧. શ્રીષેણ રાજા ૨ યુગલિક ૩ પ્રથમ દેવલોકે દેવ ૪ અમિતતેજરાજા ૫ દસમાંદેવલોકદેવ ૬ અપરાજિતબળદેવ ૭ બારમાંદેવલોકેઈન્દ્ર ૮ વજયુધચક્રવર્તી ૯ ત્રીજા રૈવેયકમાં દેવ ૧૦ મેઘરથ રાજા ૧૧ સર્વાથસિદ્ધવિમાન ૧૨ શાંતિનાથ ભગવાન ભવ ૧ જંબૂદીપના દક્ષિણાર્થ ભરતક્ષેત્રમાં રત્નપુર નામે સુંદરનગર હતું. શ્રીષેણ નામે પ્રજાવત્સલ ધર્માત્મા રાજવી રાજ્ય કરી રહ્યો હતો. અભિનંદિતા અને શિખિનંદિતા નામની બે રાણીઓ રાજાને હતી. રાણી અભિનંદિતાએ ક્રમશઃ સૂર્ય ચન્દ્ર જેવા તેજસ્વી બે પુત્રોને જન્મ આપ્યો. એકનું નામ ઈદુષણ અને બીજાનું નામ બિંદુષણ પાડ્યું. રાજાએ બંને કુમારોને સુંદર અભ્યાસ કરાવ્યો. અનુક્રમે કુમારો યૌવન અવસ્થાને પામ્યા. રત્નપુરની નજીકમાં અચલગ્રામ નામનું એક ગામ હતું. ત્યાં ધરણીજટ નામે વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણનેયશોભદ્રા નામે સુંદર સ્ત્રી અને નંદીભૂતિ, For Private & PLRO Only Page #135 -------------------------------------------------------------------------- ________________ શિવભૂતિ નામે બે પુત્રો હતા. એ બ્રાહ્મણને ત્યાં કપિલા નામે દાસી હતી. વિષયોની વિષમસ્થિતિ હોય છે..! વિદ્વાન ધરણીધર બ્રાહ્મણ કપિલાદાસીમાં લુબ્ધ બની ગયો અંતેતેનાથીકપીલનામે પુત્રથયો ! ધરણીજટબ્રાહ્મણ પોતાના બંને પુત્રોને વેદ આદિનો અભ્યાસ કરાવેછેતે સમયે કપીલ પણ મૌન પણે સાંભળીને વેદ શાસ્ત્રનો અભ્યાસુ બની જાય છે! બુદ્ધિશાળી કપિલ સાંભળતા સાંભળતા જ પંડિત બની ગયો ! ત્યાંથી નીકળી રત્નપુર નગરમાં આવીસાત્યકીનામના પંડિતને ત્યાં રહી તે પંડિતને તથા બીજા અનેક વિદ્વાનોને પ્રિય બની ગયો ! સાત્મકી બ્રાહ્મણે કપિલનીવિદ્વતાથી પ્રભાવિતબની પોતાનીસ્વરૂપવાન કન્યાસત્યભામાસાથેતેનાલગ્નકરાવ્યા. વિદ્વાન હોવા છતા પણ દાસીપુત્રહોવાથી કપિલનાવ્યવહાર.. અને સંસ્કારના કારણે જ્યારે સત્યભામાને આ દાસીપુત્ર જ છે એવી સત્ય હકીકતનો ખ્યાલ આવવાથી શ્રીષેણ રાજાને ત્યાં રાજમહેલમાં પહોંચી પોતાને કપિલથી છોડાવવાની વિનંતીકરેછે. મહારાજાએ તેને પુત્રીવત ગણી રાજ્યમહેલમાં આશ્રય આપ્યો આ તરફ રાજપુત્ર ઈંદુષેણના કૌશાંબી નગરીના મહારાજા બલની શ્રીકાંતા નામે રાજકુમારી સાથે લગ્ન થયાં. રાજકુમારી નાં સ્વયંવરમા અનેક રાજકુમારો આવેલા તેમાંથી રાજપુત્ર ઈંદુષણ ની સાથે શ્રીકાંતાના લગ્ન થયા. શ્રીકાંતાની સાથે અનંતમણિકા નામે ગણિકા પણ આવેલી. .! ઈંદુષણ અને બિંદુષણ બંને ભાઈઓ ગણીકાના રૂપ ઉપરલુબ્ધબનીગયા.! ઈંદુષણ પોતાની પ્રિયા શ્રીકાંતાને પણ વિસરી ગયો.! ગણિકાના મોહમાં અંધ બનેલાબંને ભાઈઓઅરસપરસલડવામાંડયા....! ૧૨૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રીષેણે બંને પુત્રોને ખૂબ સમજાવ્યા પણ વાસનાના વિષચક્રમાં ફસાયેલા કુમાર પિતાની વાત ક્યાંથી માને! રાજા શ્રીષણનુ સંવેદનશીલ મન આ આઘાત જીરવી શક્યુ નહીં! મહારાજાએ વિષયુક્ત કમળ સુંઘી લઈ આત્મહત્યા કરી લીધી ! રાજાના નિધનથી દુ:ખી બની બંને રાણીઓએ પણ પોતાના પતિનો જ માર્ગ અપનાવ્યો ! તો રાજાને ત્યાં પુત્રીવત રહેલી સત્યભામાએ પણ એ જ માર્ગ અપનાવ્યો ! ગણિકા અનંતમલિકાના રૂપમાં પાગલ બનેલા બંને ભાઈઓએ ગણિકાને તો ન મેળવી પણ પોતાના પ્રાણ પ્યારા માતા પિતા આદિ ચાર ચાર આત્માઓના આયુષ્ય પૂર્ણ થવામાં નિમિત્ત બન્યા...! ભવ ૨-૩-૪ બીજા ભવમાં રાજા શ્રીષેણ બંને રાણીઓ અને સત્યભામા જંબૂદ્વીપના ઉત્તર ક્ષેત્રમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા અને ત્રણ ગાઉ જેટલા શરીરના પ્રમાણવાળા યુગલિક તરીકે થયા. શ્રીષેણ અભિનંદિતા યુગલિક સ્વરૂપે અને શિખિનંદિતા સત્યભામા યુગલિક સ્વરૂપે થયા...! ત્રીજા ભવમાં શ્રીષેણ મહારાજાનો આત્મા સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે થયો.! ચોથા ભવમાં વૈતાઢયગિરિના રથનુપૂરચક્રવાલ નગરમાં અર્કકિર્તી રાજાની જ્યોર્તિમાલારાણીની કુક્ષિએ પુત્ર તરીકે અવતર્યા. અમિતતેજ તેમનું નામ પાડવામાં આવ્યું...! સત્યભામા દેવલોકમાંથી ચ્યવન પામી જ્યોર્તિમાલાની જ કુક્ષિએ પુત્રી તરીકે અવતરી.. માતા પિતાએ ૧ ૨ ૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ સુતારાનામપાડ્યું. ! સુતારાના લગ્ન ત્રિપૃષ્ઠવાસુદેવના પુત્રવિજય સાથે થયાં. તે વિજય અભિનંદિતા રાણીનો જ જીવ હતો. ! તો કપિલ બ્રાહ્મણ વૈતાઢય ગિરિમાં અશનિઘોષવિદ્યાધરતરીકેથયેલો. અશનિઘોષ વિદ્યાધરે પોતાના પૂર્વભવની પ્રિયા સત્યભામા જે હાલમાં સુતારા તરીકે છે તેને નિહાળીસુતારા પ્રત્યે આસક્તબની વિદ્યાના પ્રભાવે માયાવી હરણનું નિર્માણ અશનિઘોષવિદ્યાધરે કર્યું. સુતારાનોપતિ વિજય જ્યારે આ હરણ ને પકડવા દોડ્યો ત્યારે અશનિઘોષે સુતારાનું અપહરણ કરી એ સ્થાને કૃત્રિમ સુતારાને ત્યાં બેસાડી દીધી. બનાવટી સ્ત્રી “ઓહ મને સર્પ કરડ્યો ભયંકર ઝેર ચડ્યું એમ કહી મૂચ્છિત થઈ ગઈ!” વિજય પોતાની પ્રિયાની આ દશા નિહાળી આકુળ-વ્યાકુળ બની ગયો વિજયકુમાર અગ્નિમાં પડવા તૈયાર થયો ત્યારે બાજુના વિદ્યાધરોએવિજયને સત્ય પરિસ્થિતિ સમજાવી અશનિઘોષ વિદ્યાધરનું આ દુષ્ટ કાર્ય છે એ જ્યારે વિજય જાણ્યું ત્યારે વિજય અને અમિત તેજ બંને સાળા બનેવીએ અશનિઘોષ સાથે તુમૂલ યુદ્ધ કર્યું...! આ વિદ્યાના પ્રભાવે અશનિઘોષ પોતાના સેંકડો રૂપો કરી શકતો હતો તે જાણી અમિત તેજે મહાજવાલા વિદ્યાને સાધી તેના પ્રભાવે અશનિઘોષની માયાજાળ સંકેલાઈ ગઈ મહાજવાલા વિદ્યાથી બચવા અશનિઘોષ ત્યાંથી નાસી ગયો. છેક દક્ષિણાર્ધ ભરતમાં આવ્યો ત્યાં પ્રતિમા સ્થાને રહેલા બળદેવ મુનિને તે સમયે જ કેવલજ્ઞાનઉત્પન્ન થયેલું. ૧ ૨૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ દેવોએ કેવલી ભગવંતના કેવલજ્ઞાનનો મહોત્સવ ઉજવ્યો.. બળદેવ મુનિની દેશના શરૂ થઈ ગભરાયેલો અશનિઘોષ કેવલિ ભગવંતના શરણે આવ્યો ! તેની પાછળ વિજય અને અમિત તેજ પણ આવ્યા ! કેવલિ ભગવંતના શરણે આવેલા અશનિઘોષવિદ્યાધરનેબંને કુમારો ક્ષમા આપે છે. અશનિઘોષે પણ પોતાના કુકૃત્યની વિજય અને અમિત તેજ પાસે ક્ષમાપના કરી. બળદેવ મુનિએ પર્ષદામાં બેઠેલા અમિત તેજના આત્માની ઓળખાણ કરાવી કહ્યું... આ આત્મા આજથી નવમા ભવે, આ ભરતક્ષેત્રના પાંચમાં ચક્રવર્તી અને એજ ભવે સોલમાં તીર્થકર શાંતિનાથ થશે. સમગ્ર પર્ષદા આ સાંભળી આનંદિત બની ગઈ વિજય અને અમિતતેજ કુમારોએ શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા અશનિઘોષ વિદ્યાધરે ત્યાં દીક્ષા અંગીકાર કરી. ઘણા સમય સુધી રાજયનું પાલન કરી અંતે ચારણ મુનિ પાસે દીક્ષા સ્વીકારી પાદપોપગમનઅણસણની આરાધના કરી અમિતતેજમુનિ સમાધિમરણ પામ્યા. ભવ ૫-૬-૭-૮ ભગવાન શાંતિનાથ પરમાત્માનો આત્મા ક્રમશઃ શ્રીષણ યુગલિક પ્રથમ દેવલોકમાં અમિતતેજરાજા થઈ પાંચમાં ભવમાંદસમાં પ્રાણતદેવલોકમાં નંદિતાવર્ત વિમાનમાં વીસ સાગરોપમનાઆયુષ્યવાળાદેવ થયા. વિજયનો આત્મા પણ દસમાં દેવલોકમાંજ દેવતરીકે થયેલ. For Private & PL U se Only Page #139 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી ભવમાં જંબૂદ્વીપના રમણીય વિજયમાં શુભા નગરીમાં રૂમિત સાગર નામે રાજવીની વસુંધરા રાણીની કુક્ષિમાં અમિતતેજનો આત્મા આવ્યો. મહારાણીએ ગજરાજ, વૃષભ, ચંદ્ર અને સરોવર આ ચાર મહાસ્વપ્નો નિહાળ્યા. બળદેવનો આત્મા ગર્ભમાં આવે ત્યારે તેની માતાચારમહાસ્વપ્નો નિહાળે છે. વિજયનો આત્મા પણ તમિતસાગર રાજાની રાણી અનુધરાની કુક્ષિમાં આવ્યો ! વાસુદેવના જન્મને સૂચવતા સાત મહાસ્વપ્નો કેસરીસિંહ, સૂર્ય, કુંભ, લક્ષ્મીદેવી, સમુદ્ર, રત્નસંચય, નિમઅગ્નિ રાણી અનુધરાએનિહાળ્યા. જન્મ થતાં જ વસુંધરાના પુત્રનું નામ અપરાજિત અને અનુધરાના પુત્રનું નામ અનંતવીર્ય પાડ્યું...! યૌવનાઅવસ્થામાં પ્રવેશેલ અનંતવીર્યકુમારે દમિતારી પ્રતિ વાસુદેવને હરાવી વાસુદેવ થયા અને અપરાજિત કુમાર બળદેવ થયા. વાસુદેવ અનંતવીર્ય પોતાનું ચોર્યાસી લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પહેલી નરકમાં ગયા. અપરાજિત બળદેવ પોતાના ભાઈના મૃત્યુથી વિરાગી બની દીક્ષા ગ્રહણ કરી અનેકવિધ આરાધના કરી સમાધિમરણ પામ્યા.. સાતમાં ભવે પ્રભુનો આત્મા, બારમાં અશ્રુત દેવલોકમાં ઈન્દ્ર તરીકે બને છે. અનેકવિધ પ્રભુ ભક્તિનાકાર્યોમાં તન્મય રહે છે. આઠમાં ભવમાં જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહના મંગલાવતી વિજયમાં રત્નસંચયા નગરીમાં ક્ષેમકર નામના રાજવીને ત્યાં રત્નમાલા નામની પટ્ટરાણીની કુક્ષિએચૌદ મહાસ્વપ્નોથીસૂચિતપ્રભુના આત્માનું અવતરણ થયું. જન્મ થતાં જવજજેવાદેહના ધારક હોવાથીવજયુધએ પ્રમાણે નામપાડવું. ૧ ૨ ૫. For Private Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ યૌવના અવસ્થાને પામતા જ ક્ષેમકર રાજવીએ લક્ષ્મીવતી નામે અપૂર્વ સૌંદર્યવતી રાજકન્યાસાથે યુવરાજવજયુધનાલગ્ન કરાવ્યા..! અનંતવીર્યવાસુદેવનો આત્મા પુનઃ નારકીમાંથી ચ્યવનપામીવજયુધનાપુત્ર સહસ્ત્રાયુતરીકે થયો. ગતભવનાબંને ભાઈઓ અત્યારે પિતા-પુત્રતરીકે શોભી રહ્યા છે! યુવરાજવજયુધ એકદા વસંતક્રીડા માટે ઉદ્યાનમાં ગયેલા ત્યારે પૂર્વના પ્રતિ વાસુદેવ દમિતારી હમણાંના વ્યંતર તરીકે ઉત્પન્ન થયેલ છે. તે વ્યંતરે એક પર્વત વજયુધ ઉપર નાંખ્યો ! મહાબળવાન વજjધે એક જ મુઠ્ઠીમાં તે પર્વતના ચૂરેચૂરા કરી નાંખ્યાં. તે જ સમયે શક્રેન્દ્રનું ત્યાં આગમન થયું. અને પ્રભુના આત્માને નિહાળી શક્રેન્દ્ર મકર રાજવીને કહ્યું. “તમારા પુત્ર જયુધ આ ભવમાં ચક્રવર્તી અને ભાવિમાં શાંતિનાથ નામના ચક્રવર્તી અને તીર્થકર થશે.” આ સાંભળી રાજવી ક્ષેમંકરે રાજયપુરાવજયુધને સોંપી દીક્ષા લઈને ઘાતકર્મો ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત | રાજવીવજયુધની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થતા જ દિગ્વિજયકરી છે એ ખંડને સાધી વયુધચક્રવર્તી રાજા બન્યા. પોતાના પિતા ક્ષેમંકર પ્રભુ રત્નસંચયા નગરીમાં પધારતા તેમની દેશનાથી પ્રતિબોધપામીવજયુધચક્રવર્તીએ પરિવારસહિત દીક્ષા અંગીકાર કરી. સંયમજીવનમાં વિવિધ પ્રકારના ઉપસર્ગોને સમભાવે સહી પોતાના પુત્ર સહસ્ત્રાયુધ જેમણે પણ પાછળથી પિહિતાશ્રવ ગણધર પાસે દીક્ષા અંગીકાર કરેલી તેમની સાથે ઈષત પ્રાભારગિરિઉપર અણસણ આરાધીસમાધિમરણ પામ્યા..! a For Private & Pelo SJse Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ભવ ૯-૧૦-૧૧ વજયુધ મુનિ અણસણ કરી નવમાં ભવમાં ત્રીજા રૈવેયકમાં અમિદ્ર તરીકે ઉત્પન્ન થયા. ૨૫ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી દસમા ભવમાં પ્રભુ પૂર્વ મહાવિદેહના પુષ્કલાવતી વિજયની પ્રખ્યાત પુંડરિકગિરિનગરીમાં ધનરથ રાજાની પટ્ટરાણી પ્રિયમતિની કુક્ષિએ પુત્ર તરીકે ઉત્પન્ન થયાસ્વપ્નમાં રાણીએ વરસતા મેઘને નિહાળેલ તેથી મેઘરથ એવું નામ પાડવામાં આવ્યું..! ધનરથ રાજાની બીજી મનોરમારાણીનીકુક્ષિએ સહસ્ત્રાયુધનોઆત્માપુત્રરુપે અવતર્યોનામ એનુ દઢરથ પાડવામાં આવ્યું. બંને ભાઈઓને અરસપરસપ્રિતિ જોરદાર હતી...! યૌવનવયપામતા જ બંને બંધુઓનાલગ્ન ઉલ્લાસપૂર્વક ઉજવાયા. આ ભવમાં તીર્થકરજે થવાના છે તે ધનરથ રાજાએ પોતાના રાજ્યનો કારભાર મેઘરથને સોપી લોકાંતિકદેવોની વિનંતીથી પ્રેરાયેલા રાજવીએ વાર્ષિક દાન આપી દીક્ષા અંગીકાર કરી. શ્રાવકના બારે વ્રતથી વિભૂષિત રાજવી મેઘરથ એકદા પર્વ દિવસે પૌષધ શાળામાં ધર્મકથાનામનો પાંચમોસ્વાધ્યાય કરી રહ્યા હતા. અનેક પાપભીરુ આત્માઓ મેઘરથ રાજાની ધર્મકથા શ્રવણ કરવા માટે આવતા- તે જ સમયે ભયથી થર થર ધ્રુજતુ એક પારેવુ (કબુતર) ત્યાં આવી ગયું. સીધુ મેઘરથ રાજાના ખોળામાં બેસી અભયદાનનીયાચના કરવા લાગ્યું..! “મારૂ રક્ષણ કરો...મને શરણ આપો..”માનુષીભાષામાંઆદ્રસ્વરે વિનંતી કરવા લાગ્યું. ૧ ૨૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ For Private & Pere Only 80100 000 GOGA {C[})(9) મેઘરથ રાજાની ઉત્કૃષ્ટ જીવદયા ! પારેવાના રક્ષણ કાજે સ્વયંનું બલિદાન આપવાની ઉત્કટ ભાવના ! सिधवाणी Page #143 -------------------------------------------------------------------------- ________________ ત્યાં તો જેમ હરણની પાછળ સિંહ દોટ મૂકે તેમ વિરાટ બાજ પક્ષી ત્યાં આવી પહોંચ્યુ. . એ પણ માનુષીભાષામાંબોલ્યુ... “રાજ! આ પારેવુ મારુ ભક્ષ્ય છેમનેસોંપી દો !” “શરણાર્થીનીરક્ષા કરવી એ મારો ધર્મ છે ક્ષણિક જીભના સ્વાદને ખાતર નિર્દોષ જીવનીહત્યા કરવી એ અધર્મછેબાજ પક્ષી ! તુ તારોનિશ્ચયછોડીદે!” “રાજન ! તમારી ધર્મ અધર્મની વ્યાખ્યા હું સમજતો નથી હું પણ ક્ષુધાથી પિડિત છું. મને ક્ષુધાતુ૨૨ાખીનેતમે અધર્મનથી કરતા? કારણ કે મારૂતો માંસજભક્ષ્યછે.” “ઓહ ! તારે માંસ જ જોઈએ છે ને ! પારેવાના વજન જેટલું માંસ તોલી આપવાનીમારી તૈયારીછે’ બાજ પક્ષીએ એ વાતનો સ્વીકાર કર્યો રાજાએ ત્રાજવુ મંગાવ્યુ. એક ત્રાજવામાં કબુતરને બેસાડયુ બીજામાં કબૂતરના વજન પ્રમાણે પોતાના પગમાંથી માંસ કાપીને મૂકવાલાગ્યો! જેમજેમ રાજા માંસ મુકે છે તેમતેમ પારેવાનુ પલ્લુ નીચે નીચે નમતુ ગયું લોકો બધા આશ્ચર્ય પામવા લાગ્યા! છેવટે સ્વયં રાજા મેઘરથ ત્રાજવાના બીજા પલ્લામાં બેસીગયા બાજ પક્ષીનેકહેછે “હે પક્ષીરાજ ! તમે ખુશીથી મારા દેહનુ ભક્ષણ કરો ! અને આપની ક્ષુધા શાંત કરો! સમગ્ર રાજપરિવાર એકત્રિત થઈ ગયો ! બધા કલ્પાંત કરવા લાગ્યા.! ત્યાં જ ૧૨૯ . Page #144 -------------------------------------------------------------------------- ________________ બાજ અને કબૂતર બંને અદૃશ્ય થઈ ગયા અને એ સ્થાને ઉત્તમઆકૃતિવાળાદેવઉત્પન્ન થયા.. !પોતાનાઅપરાધની ક્ષમા માંગી મેઘરથ રાજાને કહે છે. - “રાજન ! ઈશાનેન્દ્ર દેવ સભામાં આપના દયા ગુણની પ્રસંશા કરેલી પ્રાણના ભોગે પણ શરણાગતનું રક્ષણ કરવામાં રાજા મેઘરથ તત્પર છે .. એમ સાંભળી આપની પરીક્ષા કરવાજ હું અહી આવેલો...! મેઘરથ રાજા ઉપર પુષ્પવૃષ્ટિકરીદેવપોતાના સ્થાને ચાલ્યા ગયા! ત્યાર બાદ મેઘરથ રાજાએ પોતાના રાજ્યનો ભાર પુત્ર મેઘસેનને સોંપી પોતે આત્મપ્રવૃતિમાં લીન બની ગયા. એકદા અઠ્ઠમનાતા સાથે કાર્યોત્સર્ગ ધ્યાનમાં હતા ત્યારે અંતઃપુરમાં બેઠેલા ઈશાનેન્દ્ર “નમો ભગવતે તુલ્યું” કહી મેઘરથ રાજાને નમસ્કાર કર્યા...! ઈન્દ્રાણીઓએ તુરંત જ ઈશાનેન્દ્રને પૂછ્યું. “સ્વામિનાથ! આ સમયે અહીંતો કોઈનમસ્કરણીયવ્યક્તિનથી આપે કોને નમસ્કાર કર્યા...!” “અઠ્ઠમતપમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા રાજા મેઘરથને મે નમસ્કાર કર્યા છે જે ભાવિમાં તીર્થંકર થવાના છે.” આ સાંભળી અતિરૂપા અને સુરુપા આ નામની બે ઈન્દ્રાણીઓ મેઘરથ રાજાની પરીક્ષા કરવા માટે તેમની પાસે આવી અનેક અનુકુળ ઉપસર્ગો કરવા લાગી...! રાજાને મોહિત કરવા અનેક પ્રયત્નો કર્યા...પણ મેઘરથ રાજા ધ્યાનમાં નિશ્ચલ રહ્યા અંતે પોતાના અપરાધને ખમાવી સ્વસ્થાને ચાલી ગઈ બીજે દિવસે નગરીમાં તીર્થંકર પ્રભુ ધનરથ પધાર્યા રાજવી મેઘરથે ભાઈ દઢરથની સાથે દીક્ષા અંગીકાર કરી સંયમની ઉત્કૃષ્ટસાધના અને વીશસ્થાનકતપની આરાધના દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના કરી અંબરતિલક નામના પર્વત ઉપર અણસણ ૧૩). For Private & Personal use only Page #145 -------------------------------------------------------------------------- ________________ કરી સમાધિમરણ પામ્યા. મેઘરથ રાજાનો ભવ એટલે ભગવાન શાંતિનાથના હૃદયમાં રહેલી અપાર કરૂણાનું અનુપમદષ્ટાંત.. ભગવાન શાંતિનાથે શ્રીષેણ રાજાના ભવથી માંડીને બારે ભવમાં અનેક પ્રકારના કલેશનાનિમિત્તોમળેલ હોવા છતાં પણ ગમે તે પરિસ્થિતિમાં શાંતિ જ રાખી .. માટે જ છેલ્લા ભવમાં એમનું નામ શાંતિનાથ .. તરીકે યોગ્ય નામકરણ થયું ! અગિયારમાંભવમાં – પ્રભુ સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં તેત્રીસસાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિવાળામહદ્ધિકદેવ થયા..! અંતિમભવ ભગવાન શ્રી શાંતિનાથ સવર્થ સિદ્ધ વિમાનમાંથી ચ્યવન પામી મેઘરથ રાજાનો જીવ જે ભરત ક્ષેત્રમાં અનેક પુણ્યાત્માઓનો નિવાસ છે તેવા પવિત્ર ક્ષેત્રમાં હસ્તિનાપુરનામે સમૃદ્ધ, સર્વ શ્રેષ્ઠ નગરી માં સમગ્ર જગતને પોતાની ન્યાયપ્રિયતાથી વશ કરનાર વિશ્વસન રાજવી ની પટ્ટરાણી મહાદેવી અચિરાદેવીની કુક્ષિએ ભાદરવા વદ છઠ્ઠ (શ્રાવણ વદ છ8) નાદિવસેભરણી નક્ષત્રમાં પ્રભુનું અવતરણ થયુ. મહાદેવી અચિરાદેવી ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા નિહાળી અતિ આનંદિત થયા. પ્રાતઃ સમયે વિશ્વસેન મહારાજને સમાચાર મળતા જ સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવી સ્વમાઓનું ફળ પૂછતાજ ઉત્તમધર્મચક્રવર્તીઅથવાચક્રવર્તીતમારો પુત્ર થશે આ સમાચાર સાંભળી માતા પિતાનો આનંદ નિરવધિ બન્યો. સમગ્ર રાજમહેલમાં ૧૩૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ અને હસ્તિનાપુરનગરમાંહર્ષોલ્લાસનુંવાતાવરણછવાઈ ગયું. ગર્ભકાલ પૂર્ણ થયા બાદ જેઠ વદ તેરસ (વૈશાખ વદતેરસ)ના દિવસેબધા ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હતા તેવા મંગલ યોગે અચિરાદેવીએ મૃગલંછનથી યુક્ત અને કંચનવર્ણીકાયાથીસુશોભિત સુકુમા૨પુત્રને જન્મઆપ્યો. ત્રણે લોકમાં ઉદ્યોત છવાયો નારકીના જીવોને પણ ક્ષણવાર શાંતિનો અનુભવ થયો. ૫૬ દિક્કુમારીકાઓના આસન કંપાયમાન થયા. પ્રભુનો જન્મમહોત્સવ ઉજવવાપોતાનાપરિવા૨સાથેદિકુમારીકાઓઆવી. અચલ એવુ સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. મેગિરિ ઉપર કરોડો દેવતાઓ, ૬૪ ઈન્દ્રો આદિની સાથે સૌધર્મેન્દ્ર પ્રભુનો અપૂર્વ જન્મ મહોત્સવ ઉજવ્યો. મહારાજાવિશ્વસેન પણ આ ખુશાલીના અવસરે- વરસાવવામાંશું બાકી રાખે ! અનેક આત્માઓના દુઃખ દૂર કર્યા..! પ્રભુ જ્યારે માતાની કુક્ષિમાં આવ્યા ત્યારે મહામા૨ી આદિનો ઉપદ્રવનો નાશ થયેલો તેથી જ પિતાએ પુત્રનું નામ શાંતિનાથ પાડ્યું...! બાલ્યાવસ્થા પસાર કરી ચાલીસ ધનુષ્યની કાયાવાળા પ્રભુ યૌવન અવસ્થાને પામ્યા ત્યારે યશોમતિ આદિ અનેક રાજકન્યાઓની સાથે પ્રભુના પાણિગ્રહણ થયા..! ૨૫ હજા૨ વર્ષ પ્રભુએ કુમાર અવસ્થામાં પસાર કર્યાત્યારે વિશ્વસેન રાજવીએ શાંતિનાથપ્રભુનેરાજયધુરાસોંપીસ્વયંસાધનામાંલીન બની ગયા. ૧૩૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ (6િ (6 I'm/NBC ELETE.E. EBDULUB. ELESED SERIES IFE BEURE EDHEELS Ꭷ©ᎧᎧᎧᎧ9 A - A લક ITTTTTTTTTT Tીસી T DOCTOOOO NOT GOI WONDO * ESE શ્રી શાંતિનાથ પ્રભુનો પૂર્વભવ મેઘરથ રાજા. મેઘરથ મુનિ.. સર્વાર્થસિદ્ધ વિમાન ત્યાંથી માતા અચિરાદેવીની કુક્ષિએ અવતરણ For P93 3ersonal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ કુમારની પટ્ટરાણી યશોમતિ એ સ્વપ્નમાં સૂર્યની જેમપ્રવેશ કરતુ ચક્ર પોતાના મુખમાં પ્રવેશતુ નિહાળ્યુ. પૂર્વભવમાં જે ભાઈ દઢ૨થનો આત્મા હતો તે શાંતિનાથનાપુત્રતરીકે અવતર્યો.ચક્રાયુધએમનુ નામ પાડવામાંઆવ્યુ. ૨૫ હજાર વર્ષ માંડલિક પણામાં પસાર થયા ત્યારે આયુધ શાળામાં મહા તેજસ્વી ચક્રરત્ન ઉત્પન્ન થયું. રાજવીએ પરંપરામા મુજબ અઠ્ઠાઈ મહોત્સવ ઉજવ્યો ચક્રરત્નનીપૂજાકરી. ચક્રરત્નનીસાથે શાંતિકુમારદિગ્વીજયકરવામાટે નીકળ્યા શાંતિકુમારજેમજેમ આગળ વધવા લાગ્યા. તેમ તેમ વિવિધ પ્રદેશના રાજાઓ, માંડલિકો આદિ શાંતિકુમા૨ની સન્મુખ આવી અનેક પ્રકારના કિંમતી ભેટણાને ધરી.. ‘સ્વામિ! અમો આપની આજ્ઞામાંજછીએ, અમારાલાયકકોઈકાર્યસેવાફરમાવો” શાંતિકુમારનેછ એ ખંડ સાધતા ક્યાંય યુદ્ધ કરવાની પણ જરૂર ન પડી..! છએ ખંડ સાધીને પુનઃ હસ્તિનાપુર આવ્યા..! હસ્તિનાપુરમાં ચક્રવર્તી મહારાજા શાંતિનાથનો ભવ્ય અભિષેક થયો. ચૌદ રત્નો અને નવનિધિ ચક્રવર્તીના આશ્રયે હોય છે. હજારો યક્ષોનિરંતરચક્રવર્તીનાસેવા કરતા હોય છે. ૬૪ હજાર રાણીઓથી તેમનુ અંતઃપુરસદાયે કિલ્લોલ કરતું હોયછે..! ૮૪ લાખ હાથી એનાથી પણ વધારે અશ્વો, રથો આદિ વિશાલ સામગ્રીના એ સ્વામિહોય છે ! અપાર ભોગ સુખનુ એમનુ પુણ્ય હોય છે ! ચક્રવર્તી પણામાં ૨૫ હજાર વર્ષ પસાર થયા. સમયનો પ્રવાહ વણથંભ્યો ચાલ્યા જ કરે છે પ્રભુનો દીક્ષાનો સમય નજીક જાણી બ્રહ્મલોક નિવાસી નવ લોકાંતિક દેવોએ આવીને પ્રભુને ધર્મતીર્થ પ્રવર્તાવવાનીવિનંતીકરી.! પ્રભુએત્યા૨થીમાંડીને એક વર્ષસુધીસાંવત્સરિકદાનઆપ્યુ. અંતે યુવરાજ ચક્રાયુધને રાજયધુરા સોંપી હજા૨ દેવો મનુષ્યોથી પરિવરેલા For Private & Pere Only Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રભુએછ એ ખંડનીઋદ્ધિને તૃણવતતરછોડીસર્વાથ નામની શિબિકામાં આરૂઢ થઈ હસ્તિનાપુરનગરના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. છઠ્ઠ તપના તપસ્વી પ્રભુએ ૧૦૦૦ રાજાઓની સાથે જેઠ વદ ચૌદસ (વૈશાખ વદ ચૌદસ) ના દિવસે સર્વવિરતિનો સ્વીકાર કર્યો. ત્યાં જ પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજા દિવસે સુમિત્ર રાજાને ત્યાં પ્રભુએ પારણું કર્યુ પંચ દિવ્યો પ્રગટ થયા. છદ્મસ્થપણામાં એક વર્ષ વિચરી પ્રભુ પુનઃ હસ્તિનાપુર નગરના સહસ્ત્રાપ્રવનમા પધાર્યા. નંદીવૃક્ષની નીચે પ્રભુ શુકલ ધ્યાનમાં સ્થિર થયા. પોષ સુદ નવમીના દિવસે પ્રભુને અનંત વસ્તુના વિષયવાળુ નિરૂપમકેવલજ્ઞાનઅને કેવલદર્શન ઉત્પન્ન થયું..! દેવોએ આવી સુવર્ણશિલા ઉપર એંસી ધનુષ્ય ઉંચુ ચૈત્યવૃક્ષ રચ્યું તેની નીચે સમવસરણનીરચનાકરીપ્રભુએ ત્રણ પ્રદક્ષિણા સાથે પૂર્વદિશા સન્મુખ આસનગ્રહણ કર્યુ દેવતાઓએ ત્રણે દિશામાં પ્રભુના પ્રતિબિંબો સ્થાપ્યા. પ્રભુએ ગંભીર સ્વરે - ઈન્દ્રિયોનાદમન શમન એ વિષય પરમાર્મિકધર્મદેશના આપી. પ્રભુની ધર્મદેશના સાંભળી પુત્ર ચક્રાયુધ સહિત અનેક આત્માઓએ સર્વવિરતિ દેશવિરતિધર્મ અંગીકાર કર્યો ચક્રાયુધનાપુત્ર કુરુચન્દ્રને હસ્તિનાપુરનું રાજયસોંપ્યુ. ચક્રાયુધ આદિ ૩૫ ગણધરોની સ્થાપના થઈ શ્રી શાંતિનાથ પ્રભુના તીર્થમાં સુવરના વાહનવાળો ગરૂડ નામે યક્ષ કમળના આસને સ્થિત નિવણી નામે શાસનદેવીથઈ. શ્રી શાંતિનાથ ભગવાનના પરિવારમાં ૬ ૨OOO સાધુઓ ૬૧૬૦૦ સાધ્વીજીઓ ચૌદ પૂર્વી ૮OO ૧૩૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૬OOO ૩000 અવધિજ્ઞાની ૪૦૦૦ મન:પર્યવજ્ઞાની ૪૩00 કેવલજ્ઞાની વૈક્રિયલબ્ધિધારી ૨૪૦૦ વાદલબ્ધિધારી ૨૯૦OOO શ્રાવકો ૩૯૩000 શ્રાવિકાઓ પ્રભુનોઆ વિશાલપરિવાર હતો. શ્રી શાંતિનાથપ્રભુએ ૨૫ હજાર વર્ષકુમારપણામાં ૨૫ હજાર વર્ષ માંડલિકપણામાં ૨૫ હજારવર્ષચક્રવર્તીપણામાં ૨૫ હજાર વર્ષશ્રમણ પણામાં કુલ એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સમેત શિખર તીર્થે નવસો મુનિઓની સાથે એક મહિનાનુ અણસણ આદરી પ્રભુ જેઠ વદ તેરસ (વૈશાખ વદ તેરસ) ના દિવસેભરણી નક્ષત્રમાં નિર્વાણ પામ્યા...! વંદન હો ! હસ્તિનાપુર તીર્થ મંડન શ્રી શાંતિનાથ સ્વામિના ચરણોમાં... ૧૩૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ સત્તરમાં તીર્થપતિ શ્રી કુંથુનાથજી બળવાન વડોદરો For P139ersonal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંથુનાથ સ્વામિ ચરિત્ર જંબુદ્રીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં આવર્ત વિજયમાં ખડગી નગરીમાં સિંહ જેવો પરાક્રમીસિંહાવહ રાજા રાજ્ય કરી રહ્યો છે. તે રાજાને ત્યાં ધર્મચર્ચાઓઅવારનવાર થતી હતી. સિંહાવહ રાજા દીન દુ:ખીઓને દાન આપવામાં ખૂબ જ આનંદ અનુભવતા હતા અંતે ધર્મતત્વનું સૂક્ષ્મસ્વરૂપ સમજેલા રાજવીએ સંવરાચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી વીશસ્થાનકની આરાધના દ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરીસમાધિમરણપામીસર્વાર્થસિદ્ધવિમાનમાંમહર્હુિકદેવ થયા. ત્યાંથી ચ્યવન પામી આ જંબૂીપના ભરતક્ષેત્રના મુકુટરૂપ હસ્તિનાપુર નગરીમાં નામઅને કામથી શૂરવીર શૂર રાજાની પટ્ટરાણી શ્રીદેવીની કુક્ષિએ શ્રાવણ વદ નવમી (અષાઢ વદ નવમી) ના દિવસે કૃતિકા નક્ષત્રમાં પ્રભુનુ અવતરણ થયું. મહાદેવી શ્રીદેવીએ ચૌદ મહાસ્વપ્નો નિહાલ્યા. ! મહાદેવીના ઉદરમાં તીર્થંકરના આત્માનું તો અવતરણ થયેલુ જ સાથે એ પુણ્યાત્મા ના શિરે ચક્રવર્તી બનવાનુ પણ સૌભાગ્ય લખાયેલુ હતુ. વૈશાખ વદ ચતુર્દશી (ચૈત્ર વદ ચતુદર્શી) ના દિવસે કૃતિકા નક્ષત્રમાં મહાદેવી શ્રીદેવીએછાગનાલંછનવાળાઅને સુવર્ણવર્ગીકાયાવાળા પુત્રને જન્મ આપ્યો. ૫૬ દિકુમારીકાઓઅને ૬૪ ઈન્દ્રોએ પોતાનાશાશ્વતઆચારપ્રમાણેપ્રભુનો જન્મમહોત્સવ ઉજવ્યો. શૂર રાજાએ પણ પુત્રનો જન્મમહોત્સવ ઉજવી પ્રભુની માતાએ કુંથુનોરત્નસંચયસ્વપ્રમાંનિહાળેલોતેથી પુત્રનુ કુંથુ એ પ્રમાણે નામ પાડ્યું. For Private &PL 3 use only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૨૩ હજાર અને ૭૫૦વર્ષપ્રભુનાકુમાર અવસ્થામાં પસાર થયા ૨૩ હજાર અને ૭૫૦વર્ષ પ્રભુના માંડલિક પણામાં પસાર થયા. ત્યારે શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. પ્રભુએછ એ ખંડસાધીચક્રવર્તીપણું મેળવ્યું. છખંડના અધિપતિ એવા પ્રભુ અંતે છ એ ખંડને સાપ જેમ કાંચળીનો ત્યાગ કરે તે રીતીએ ત્યજીને લોકાતિક દેવોની વિનંતીથી વાર્ષિક દાનનો પ્રારંભ કરી વૈશાખ કૃષ્ણ પંચમી ના દિવસે (ચૈત્ર વદ પંચમી) હજારો દેવો મનુષ્યોથી પરિવરેલા પ્રભુ વિજ્યા નામની શિબિકામાં આરૂઢ થઈ સહસ્ત્રાપ્રવનમાં પધારી ૧૦૦૮ રાજાઓની સાથે દીક્ષા અંગીકારકરીપ્રભુને ત્યાંજ મન:પર્યવજ્ઞાનઉત્પન્નથયું. છઠ્ઠ તપના તપસ્વી પ્રભુનુ બીજા દિવસે ચક્રપુરનગરમાં વ્યાપ્રસિંહ રાજાને ત્યાં પારણું થયું. ત્યાં પંચ દિવ્યોપ્રગટ થયાં. સોલ વર્ષ સુધી છદ્મસ્થપણામાં વિચરી પ્રભુ પુનઃ હસ્તિનાપુર નગરીના સહસ્ત્રાપ્રવનમાપધાર્યા. છઠ્ઠ તપ કરીને તિલક વૃક્ષની નીચે કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા પરમાત્માને કેવલજ્ઞાનઉત્પન્નથયું. દેવોએ સમવસરણની રચના કરી. મન:શુદ્ધિ આત્માના ઉત્થાનમાં મનોયોગની ભૂમિકા વિષયક પ્રભુએ મનનીય ધર્મદેશના આપી. પ્રભુની દેશનાની પ્રતિબોધિત અને કઆત્માઓએ સર્વવિરતિ દેશવિરતિધર્મનો સ્વીકાર કર્યો. સ્વયંભૂવિગેરે૩૫ગણધરોની સ્થાપના થઈ. શ્રી કુંથુનાથ સ્વામિના શાસનમાં રથના વાહનવાળો ગંધર્વ નામે યક્ષ અને મયૂરનાવાહનવાળીબલાદેવીનામે શાસનદેવીથઈ. For priva3kersonal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંથુનાથ સ્વામિનો પૂર્વભવ - સિંહાવહ રાજા... સંવરાચાર્ય પાસે સંયમસ્વીકાર, સર્વાર્થસિદ્ધ વિમાનમાં જન્મ... For Private & 1 Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંથુનાથસ્વામીના ૬૦૦૦૦સાધુઓ, ૬૦૬૦૦સાધ્વીજીઓ ૬૭૦ચૌદપૂર્વી, ૨૫૦૦અવધિજ્ઞાની ૩૨૦૦કેવલજ્ઞાની, ૩૩૪૦મનઃ પર્યવજ્ઞાની ૫૧૦૦વૈક્રિયલબ્ધિવાધારી ૨૦૦૦વાદલબ્ધિધારી ૧૭૯૦૦૦શ્રાવકો, ૩૮૧૦૦૦શ્રાવિકાઓ પ્રભુનોઆવિશાળપરિવારહતો. પ્રભુના ૨૩૭૫૦વર્ષ કુમાર અવસ્થામાં ૨૩૭૫૦માંડલિકપણામાં ૨૩૭૫૦ વર્ષ ચક્રવર્તીપણામાં અને ૨૩૭૫૦ શ્રમણયર્યાયમાં કુલ ૯૫ હજારનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખરતીર્થમાં ૧૦૦૦મુનિઓનીસાથે અણસણ કરી વૈશાખ વદ એકમ(ચૈત્ર વદ એકમ)ના દિવસે કૃતિકા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. શ્રી શાંતિનાથપ્રભુનાનિર્વાણ પછી અર્ધપલ્યોપમેશ્રી કુંથુનાથભગવાનનુંનિર્વાણ થયું. વંદન હો ! હસ્તિનાપુર મંડન શ્રી કુંથુનાથ સ્વામિના ચરણોમાં. For ve Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ અઢારમાં તીર્થપતિ શ્રી અરનાથજી ભગવાન અમૃતસર For Private & Pera SR Only Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરનાથ સ્વામી ચરિત્ર જંબુદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં સીતા નદીના તટ ઉપર વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરીમાં સર્વ પ્રકારના ધનથી સમૃદ્ધ ધનપતિ નામે રાજા હતો સુસીમા નગરીની પ્રજા સર્વ પ્રકારે સુખી હતી ધર્મવાન ધનપતિ રાજાએ સંવર મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી વીશ સ્થાનકની આરાધના કરી તીર્થંકર નામકર્મની નિકાચના કરી સમાધિમરણપામી નવમા ત્રૈવેયકમાં મહદ્ધિક દેવ તરીકે થયા. નવમાં ત્રૈવેયકમાંથી ચ્યવન પામી આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં સુદર્શન રાજાની મહાદેવી પટ્ટરાણીની કુક્ષીએ ફાગણ સુદ બીજના દિવસે રેવતી નક્ષત્રમાં પ્રભુનુ અવતરણ થયું. મહાદેવી માતાએ તીર્થંકર અને ચક્રવર્તીપણાને સૂચવતાચૌદ મહાસ્વપ્નોનિહાળ્યા. માગસર સુદ દસમીના દિવસે રેવતી નક્ષત્રમાં પ્રભુનો જન્મ થયો. ૫૬ દિકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો અપૂર્વ જન્મમહોત્સવઉજવાયો. સુદર્શન મહારાજાએ પુત્રનો જન્મમહોત્સવ ઉજવી માતાએ સ્વપ્નમાં અર (ચક્રના આરા) જોયેલા તેથી પ્રભુનુ અર નામપાડ્યુ. ૩૦ ધનુષની કાયાવાળા પ્રભુ ૨૧૦૦૦ વર્ષ સુધી કુમાર અવસ્થામાં ૨૧૦૦૦ વર્ષ મંડલિક અવસ્થામાં રહ્યા ત્યાર બાદ શસ્ત્રાગારમાં ચક્રરત્નની ઉત્પત્તિ થવાથી પ્રભુએ છ એ ખંડ સાધી દિગ્વીજય કર્યો. ૨૧૦૦૦વર્ષ ચક્રવર્તી પણામાં જ પસાર થયા. લોકાંતિક દેવોની વિનંતીથી વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો. પ્રભુએ પોતાના પુત્ર અરવિંદને રાજ્ય સોંપ્યુ. વૈજયંતિ શિબિકામાંઆરૂઢથઈપ્રભુસહસ્ત્રાપ્રવનમાંપધાર્યા. For Priva3sonal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ માગસર સુદ એકાદશીનાદિવસે રેવતી નક્ષત્રમાંછઠ્ઠ તપ કરી ૧૦૦૦ રાજાઓ સાથે સર્વવિરતિઅંગીકાર કરી ત્યાં જ પ્રભુને મનઃ પર્યવજ્ઞાનઉત્પન્ન થયું. બીજા દિવસે રાજપુર નગરમાં અપરાજીત રાજાને ત્યાં પ્રભુનુ પારણુ થયું. પંચ દિવ્યો ત્યાં પ્રગટ થયાં. છદ્મસ્થપણામાં ત્રણ વર્ષ વિચરી પ્રભુ પુનઃ હસ્તિનાપુર નગરીના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ત્યાં આમ્ર વૃક્ષની નીચે પ્રતિમા ધ્યાને સ્થિત પ્રભુને કાર્તિક સુદ બારસને દિવસે રેવતી નક્ષત્રમાં કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણની રચના કરી રાગ, દ્વેષ અને મોહની અનર્થતા ઉપર પ્રભુએ પ્રેરક ધર્મદેશના આપી. પ્રભુની દેશનાની પ્રતિબોધિત અનેક આત્માઓએ સર્વવરિત દેશવિરતિસ્વીકારી. કુંભ આદિ ૩૩ ગણધરોની સ્થાપના થઈ. શ્રી અરનાથ પ્રભુના શાસનમાં શંખના વાહનવાળો ષભુખ નામે યક્ષ અને કમલાસનેસ્થિત ધારિણી નામે શાસનદેવીથઈ. શ્રીઅરનાથપ્રભુના૫૦૦૦૦ સાધુઓ સાધ્વીજીઓ ચૌદ પૂર્વી અવધિજ્ઞાની ૬૦૦૦૦ ૬૧૦ ૨૬૦૦ ૨૫૫૧ ૨૮૦૦ ૭૩૦૦ ૧૬૦૦ ૧૮૪૦૦૦ ૩૭૨૦૦૦ પ્રભુનો આ વિશાળ પરિવાર હતો. 0824 મન:પર્યાવજ્ઞાની કેવલ જ્ઞાની વૈક્રિયલબ્ધિધારી વાદલબ્ધિધારી શ્રાવકો શ્રાવિકાઓ For Private & Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ संधिवाणी மாந DYMO શ્રી અરનાથ સ્વામિપૂર્વભવમાં ધનપતિ નામે રાજા - સંવર મુનિ પાસે સંયમસ્વીકાર, નવમાં ચૈવેયકમાં દેવ તરીકે અવતરણ For Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રભુએ કુમાર અવસ્થા, માંડલિક અવસ્થા, ચક્રવર્તીપણુ અને શ્રમણજીવન ચારમાં ૨૧ હજાર વર્ષ વીતાવ્યા કુલ ૮૪ હજાર વર્ષનુ નિર્મલ આયુ પાળી સમેતશિખર મહાતીર્થે ૧૦00 મુનિઓની સાથે અણસણ આદરી માગસર સુદ દસમીના દિવસે રેવતી નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. શ્રી કુંથુનાથ સ્વામિના નિર્વાણ પછી એક ક્રોડ હજાર વર્ષ ઓછા પલ્યોપમનો ચોથો અંશ પસાર થયો ત્યારે શ્રી અરનાથ પ્રભુનુ નિર્વાણ થયું. વંદન હો ! હસ્તિનાપુર નરેશ શ્રી અરનાથ સ્વામિના ચરણોમાં. For Private & Persona Se Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમાં તીર્થપતિ non શ્રી મલ્લિનાથ ભગવાન ભોયણી ૧૪૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રીમલ્લિનાથ સ્વામિચરિત્ર જંબૂદ્વીપના અપરવિદેહમાં સલિલાવતી વિજયમાં વીતશોકા નગરીમાં શત્રુઓના બલને હણવામાં સમર્થ બલ નામે રાજા હતો. તે રાજાની ધારિણી નામે પટ્ટરાણીની કુક્ષિએ કેસરી સિંહનીસ્વપ્નથીસૂચિતમહાબલનામે પુત્રનો જન્મથયો. યુવાવસ્થાને પામેલા મહાબલકુમારના કમલશ્રી આદિ ૫૦૦ રાજકન્યાઓ સાથે લગ્ન થયા. મહાબલકુમારને અમલ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ અને અભિચન્દ્ર એ છે મિત્રો હતા. સાતે મિત્રોની મૈત્રી અદ્ભુત હતી...! મહાબલકુમાર સહિત સાતે મિત્રોએ વરધર્મમુનિની પાસે વૈરાગ્યપામીદીક્ષા અંગીકાર કરી. સંયમની સાધનામાં સાતે મિત્રોએ નિર્ણય કર્યો છે “જે આરાધના તપશ્ચર્યા કરવી એ બધાએ સાથે જ કરવી કોઈએ પણ તપશ્ચર્યામાંઅલગ પડવુનહીં..” મહાબલ મુનિ બધાથી મને વધારે ફળ મળે એમવિચારીતપશ્ચર્યાના પારણાના દિવસે “આજે મને ઠીક નથી, ક્ષુધા નથી” આદિ કહી પારણું કરે નહીં અને છ એ મિત્રો કરતાતપશ્ચર્યાઅધિકકરે. માયા દ્વારા છ એ મિત્રોથી અધિક તપશ્ચર્યા કરી સાથે ઉત્કટ ભાવના દ્વારા વીશસ્થાનક તપની આરાધના થી તીર્થંકર નામકર્મની નિકાચના કરી પણ માયા મિશ્રિતતપધારાસ્ત્રીવેદનુઆયુષ્યબાંધ્યું.! ૧૪૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ ME ELSD ne ખોninI NITI1m 1 શ્રી મલ્લિનાથ સ્વામિના પૂર્વભવમાં... મહાબલ મુનિ અને સાથે છ મિત્ર મુનિવરોની સુંદર સાધના mnmi> r[Imm imn DIET ) ૧ ૪૯. Page #164 -------------------------------------------------------------------------- ________________ ચોર્યાસી હજાર વર્ષ સુધી સંયમપાળી સાતે મિત્રો વૈજયંત નામના અનુત્તર વિમાનમાંદેવ તરીકે થયા. ત્યાંથી ચ્યવનપામી આ જંબુદ્વીપનાભરતક્ષેત્રમાંમિથિલા નામે મનમોહિનીનગરીમાં મંગલનાસ્થાનભૂતકુંભ રાજાની પટ્ટરાણીઉત્તમ પ્રભાથી દેદિપ્યમાન પ્રભાવતી કુક્ષિએ મહાબલ રાજાના આત્માનુ વૈજયંત વિમાનમાંથી ફાગણ સુદ ચતુર્થીના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચ્યવન થયું. પ્રભાવતી માતાએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યા. ગર્ભકાલ પૂર્ણ થયા બાદ માગસર સુદ એકાદશીના દિવસે અશ્વિની નક્ષત્રમાં પ્રભાવતી દેવીએ કુંભના લાંછનવાળા અને નીલ વર્ણથી દેદીપ્યમાન તીર્થંકર રૂપ કન્યાનેજન્મ આપ્યો. ૫૬ દિકુમારીઓ અને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે કુમારી તીર્થંકરનો અપૂર્વ જન્મમહોત્સવ ઉજવ્યો. કુંભ રાજાએ પણ સુંદર રીતીએ જન્મમહોત્સવઉજવી પ્રભાવતીદેવીને માલ્ય (ફૂલ)માં શયન કરવાનો દોહદ થયેલો તેથી મલ્લિકુમારી નામપાડ્યુ. યૌવન અવસ્થામાં પ્રવેશ થતાં જ મલ્લિકુમા૨ીનુ રૂપ લાવણ્ય નિખરી ઉઠયુ.. અનુપમ સૌંદર્ય શાલિની મલ્લિકુમા૨ીના રૂપની દેશવિદેશમાંપ્રશંસાથવાલાગી. પૂર્વના છએ મિત્રોમાં અચલરાજાનો જીવ સાકેતપુર નગરમાં પ્રતિબુદ્ઘ રાજા થયેલો. દેવાંગના સમાન પ્રભાવતી રાણીનો એ સ્વામિ હતો. એક સમયે રાણી શણગારસજીનેનાગપ્રતિમાનાદર્શન માટે રાજા સાથે જતી હતી પુષ્પોનામંડપ વચ્ચે રાણીનુ અદ્ભુત રૂપ નિહાળી રાજા મંત્રી સ્વબુદ્ધિ ને પૂછે છે “આ પ્રભાવતી રાણી જેવુ દુનિયામાં કોઈનુ રૂપ છે ! તે જ સમયે મંત્રીએ કહ્યુ “મહારાજા ! મિથિલાની ૧૫૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ રાજકુમારીમલ્લિકુમા૨ીજેવુ રૂપવિશ્વમાંકોઈનુનથી ! પૂર્વજન્મનો મિત્રતાના કારણે અનુરાગ તો હતો જ અને તેમાં મલ્લિકુમા૨ીની પ્રશંસા સાંભળી રાજાએ મલ્લિકુમારી સાથે લગ્ન કરવા માટે પોતાના દૂતને મિથિલામાંમોકલ્યો! બીજા મિત્ર ધરણનો આત્મા ચંપાપુરીમાં ચંદ્રચ્છાય રાજા તરીકે થયેલો એ નગરીમાં અર્હન્નય નામે ઉત્કૃષ્ટ શ્રાવક રહેતો હતો ઈંદ્રસભામાં ઈંદ્ર મહારાજાએ અર્હન્નયની ધર્મદઢતા ની પ્રશંસા કરી દેવને પરીક્ષા કરવાનુ મન થયું. અર્હન્નય તે સમયે વહાણમાં હતો વહાણડૂબવાલાગ્યુ. ! અર્હન્નયે દૃઢ રહી અણસણ આદરીલીધું. દેવ પ્રસન્નથયો ! દિવ્ય કુંડલોનીબે જોડી અર્હન્નયશ્રાવકનેભેટ આપ્યા. ! અર્હન્નય શ્રાવક ત્યાંથી મિથિલામાં આવ્યો ! મિથિલાના રાજવીને એક કુંડલની જોડી ભેટ આપી તરત જ મલ્લિકુમારી ને કુંભ રાજવીએ એ કુંડલની જોડી આપી મલ્લિકુમા૨ીનુ અપૂર્વ સૌંદર્ય નિહાળી અર્હન્નય શ્રાવક આશ્ચર્ય પામી ગયો પુનઃ ચંપાપુરીમાં ચંદ્રચ્છાય રાજાની પાસે આવી બીજી કુંડલની જોડી ભેટ આપી મહારાજાએ અર્હન્નય શ્રાવકને બધો વૃત્તાંત પૂછ્યો... વૃતાંતવર્ણનમાં મલ્લિકુમા૨ીનાસૌંદર્યની પ્રસંશા સાંભળી ચંદ્રચ્છાય રાજાએ પણ મલ્લિકુમારી સાથે લગ્નકરવા મિથિલામાંપોતાનોદૂતમોકલ્યો! ત્રીજો મિત્ર પૂરણનો આત્માશ્રાવસ્તીનગરીનો રૂકિમરાજાથયેલો ધારિણીનામે સુંદર પત્ની અને સુબાહુ નામેસ્વરૂપવાન કન્યા રાજા રૂકિમનેહતી. For Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ સુબાહુકન્યાનું અપ્સરા જેવુ સુંદર રૂપ નિહાળી અંતઃપુરના એક સેવકને રાજા પૂછે છે મારી કન્યાજેવી બીજી સુંદર કન્યાસંસારમાં કોણ હશે? મહારાજા ! મિથિલા નરેશની પુત્રી મલ્લિકુમારીનુ રૂપ સંસારમાં અદ્વિતિય છે. મલ્લિકુમારીના રૂપની પ્રશંસા સાંભળી રૂકિમરાજાએ પણ મલ્લિકુમારી સાથે લગ્ન કરવા માટે પોતાનાદૂતને મોકલી દીધો! ચોથા મિત્ર વસુનો આત્મા વારાણસીમાં શંખ રાજવી તરીકે થયેલો મિથિલાથી આવેલા સુવર્ણકારો (સોની) પાસેથી મલ્લિકુમારીના રૂપની પ્રશંસા સાંભળી શંખ રાજાએ પણ મલ્લિકુમારીસાથે લગ્ન કરવા દૂત દ્વારા જણાવ્યું. પાંચમો મિત્ર વૈશ્રવણનો આત્મા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં અદીન શત્રુ નામે રાજા થયો હતો. મિથિલાથી આવેલા ચિત્રકારોની પાસેથી મલ્લિકુમારીના રૂપનુ વર્ણન સાંભળી અદીન શત્રુ રાજવીએ પણ પોતના દૂતને મિથિલામાં મલ્લિકુમારી સાથે લગ્નના કહેણ સાથે મોકલ્યો. છઠ્ઠા મિત્ર અભિચન્દ્રનો આત્મા કાંપિલ્યપુર નગરમાં જિતશત્રુ રાજા થયેલો જિત શત્રુએ પણ મલ્લિકુમારીસાથે લગ્ન કરવા માટે પોતાનાદૂતને મોકલેલ. છ એ રાજવીના દૂતો મિથિલામાં આવ્યા...! મહારાજા કુંભ એકી સાથે છ છ રાજાઓનાદૂતો આવવાથી વિમાસણમાં મૂકાઈ ગયા...! મલ્લિકુમારીએ પોતાના પિતાને સાંત્વન આપતા કહ્યું. “પિતાજી ! ચિંતા ન કરો છ એ રાજાઓને અહીં પધારવા માટે જણાવી દો... For Private & Personal use only Page #167 -------------------------------------------------------------------------- ________________ A Pી nnnnnnnnnn ૧ ૫૩ મલ્લિકુમારીના રૂપની પ્રશંસાથી મોહિત છ રાજાઓ મલ્લિકુમારી સાથે લગ્ન કરવા માટે સેના સાથે મિથિલા નગરીમાં આવી રહ્યા છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ પિતાજીને મલ્લિકુમારી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. કુંભ રાજાએ છ એ રાજવીઓને મિથિલામાં પધારવાનો સંદેશ મોકલી દીધો. છ એ રાજાઓ પોતાના સૈન્યલઈને મિથિલાતરફ આવવાનીકળીગયા. આ તરફ મલ્લિકુમારીએ રાજમહેલના એક સુંદર મજાના વિશાળ ખંડમાં રત્નોની પીઠ ઉપર પોતાની આબેહુબ સુવર્ણમય પ્રતિમા સ્થાપન કરી પરવાળા જેવા લાલ હોઠ, સ્ફટીક ના સુંદર નેત્રો, નીલમણિના વાળ – હાથ પગ શરીરના એક એક અંગો સપ્રમાણ આબેહૂબ બનાવ્યા છે ! સાક્ષાત મલ્લિકુમારી જ ઉભી હોય એવી પ્રતિમાતૈયારથઈગઈછે! પ્રતિમાનીવચ્ચેસુવર્ણકમળબનાવીએનીઅંદ૨એક કાણું પાડ્યુ ! ખંડનેફ૨તીદિવાલકરાવી અને ખંડની ચારે બાજુછ બીજા ખંડ બનાવ્યા.છ એ ખંડમાંથીપ્રતિમા આબેહૂબ દેખાય પણ એ છ એ ખંડવાળા અરસપરસજોઈશકે નહીં તેવી વ્યવસ્થાકરાવી. મલ્લિકુમારી પ્રતિદિન એ પ્રતિમાના સુવર્ણકમલના ઢાંકણામાંથી પોતાના આહા૨નોએક કોળિયોએ પ્રતિમામાંનાખેછે. છ એ રાજાઓ અરમાનો લઈને મિથિલાની બહાર આવી પહોચ્યા. . ! સૌના મનમાં આશાછે મલ્લિકુમા૨ીમને જ પરણશે અને મલ્લિકુમા૨ીન મળે તો યુદ્ધ ખેલી લેવા પણ બધા તત્પર હતા. મિથિલાના પ્રજાજનો પણ મિથિલાની બહાર છ છ રાજાઓનુવિશાળ સૈન્યનિહાળી ચિંતાતુર બની ગયેલા – પણ સૌને મલ્લિકુમારીમાં પૂર્ણ શ્રદ્ધા હતી. આવેલી આપત્તિ અવશ્ય મલ્લિકુમા૨ીના પ્રભાવથી ટળી જશે! મલ્લિકુમા૨ીએછ એ રાજાઓનેપોતાને એકાંતમાં મળવાનોસંદેશો જણાવ્યો! છ એ ૧૫૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ રાજાઓ અત્યંત આનંદિત બની ગયા. મલ્લિકુમારીએ મને જ મળવા જણાવ્યું છે માટે મને જ પરણશે એવી આશા લઈને છ એ રાજવીઓ ગુપ્ત પણે રાજમહેલમાં પહોંચ્યા. બધા રાજાઓ મલ્લિકુમારીની પ્રતિમા નિહાળી મલ્લિકુમારીના અદભુત રૂપ સૌંદર્ય ઉપર આફરીનપોકારી ગયા! મલ્લિકુમારી એ વાસ્તવિક્તાનું જ્ઞાન કરાવવા માટે સુવર્ણકમળનું ઢાંકણ ખોલાવ્યું. અને ક્ષણવારમાંસડેલા અનાજનીદુર્ગધ ફેલાઈગઈ! છ એ રાજાઓએ નાક ઉપર રૂમાલ ઢાંકી દીધો ! મોઢું ફેરવી નાંખ્યું તરત જ મલ્લિકુમારીઆવી!અનેમધુરસ્વરે બોલી “મહાનુભાવો! આ પ્રતિમા તો સુવર્ણનીછે ફક્ત થોડા દિવસોથીજ નાંખેલા એકાદ કોળિયા અનાજની દુર્ગધ તમારાથી સહન થઈ શક્તી નથી તો આ શરીરમાં પણ બીજુ શું છે ! માંસ રૂધિર વિષ્ટા જેવા અનેક દુર્ગધી પદાર્થો આ શરીરમાં ભરેલા છે ચામડીના આવરણથી જ તમે મોહિત બન્યા છો. તમારો પૂર્વભવ તો વિચારો! આપણે સાતે એ સાથે દીક્ષા લીધેલી અનેક પ્રકારની તપશ્ચર્યા સાધના સાથે કરેલી વૈજયંતવિમાનમાં પણ આપણે સાથે હતા. આ વાત સાંભળીછ એ રાજવીઓને જાતિઃસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું! પોતાનો પૂર્વભવ નિહાળ્યો - મલ્લિકુમારીની સન્મુખ પોતાના અકૃત્યની ક્ષમા માંગી અને આપ તીર્થકર થશો ત્યારે અમે પણ દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધીશું એવી ભાવનાથી વિદાય થઈગયા. મિથિલાનગરીના પ્રજાજનોએ મલ્લિકુમારીનો જય જયકાર કર્યો. ૧૫૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ મલ્લિકુમારીના રૂપમાં મોહિત બનેલા છ એ રાજાઓ એ જ શરીરમાંથી આવતી દુર્ગધ સહન કરી શક્યા નહીં f ૧ પદ For Private & Personal se Only Page #171 -------------------------------------------------------------------------- ________________ તે જ સમયે દીક્ષાનો સમય જાણી લોકાંતિક દેવોએ વાર્ષિક દાન ના પ્રારંભની વિજ્ઞપ્તિ કરી મલ્લિકુમારીએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો એક વર્ષ સુધી અનવરત વર્ષીદાન આપી અશ્રુમતપ કરી મલ્લિકુમારી દેવતાઓ દ્વારા રચેલી જયંતી નામની શિબિકામાં બેસી સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા ત્યાં માગસર સુદ અગિયારસના દિવસે અશ્વિની નક્ષત્રમાં એક હજાર પુરુષો અને ત્રણસો સ્ત્રીઓ સાથે પ્રભુએ દીક્ષા લીધી તુરતજ મનઃ પર્યવજ્ઞાનઉત્પન્નથયું. મલ્લિનાથ પ્રભુના જીવનની એક અદ્વિતીય વિશિષ્ટતા છે કે જે દિવસે દીક્ષા અંગીકારકરીતેજ દિવસે અપરાહનસમયે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઈંદ્રાદિ દેવતાઓએ૩૦૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે પ્રભુનુસમવસરણ૨ચ્યુ. પ્રભુએસમતાગુણથી જસમત્વનીસાધનાએવિષય ઉપરતાત્વિકધર્મદેશનાઆપી. ધર્મદેશનાથી પ્રતિબોધ પામી છ એ મિત્ર રાજાઓ તથા અનેક આત્માઓએ સર્વવરિત દેશિવરતિધર્મ અંગીકા૨કર્યો. મલ્લિનાથસ્વામિનાભિષકઆદિઅયાવીસગણધરો થયા. મલ્લિનાથ પ્રભુના શાસનમાં હસ્તિના વાહનવાળો કુબેર નામે યક્ષ અને કમલાસનેસ્થિત વૈરૂટ્યા નામે શાસનદેવીહતી. મલ્લિનાથપ્રભુનાપરિવારમાં 3821 ૪૦૦૦૦ ૫૫૦૦૦ ૬૬૮ ૨૨૦૦ સાધુભગવંતો સાધ્વીજીઓ ચૌદ પૂર્વી અવધિજ્ઞાની For Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫૦ ૨૨૦૦ ૨૯૦૦ ૧૪૦૦ મન:પર્યવજ્ઞાની કેવલજ્ઞાની વૈક્રિયલબ્ધિધારી વાદલબ્ધિધારી ૧૮૩૦૦૦ ૩૦૦૦૦૦ પ્રભુનોઆટલોવિશાળપરિવારહતો. મલ્લિનાથ પ્રભુએ સાડા સત્યાવીસ હજાર વર્ષ કુમાર અવસ્થામાં અને સાડા સત્યાવીશ હજા૨ વર્ષ શ્રમણા અવસ્થામાં કુલ પંચાવન હજા૨ વર્ષનુ આયુષ્ય પૂર્ણ કરી સમેત શિખર ગિરિ ઉપર ૫૦૦સાધુ અને૫૦ સાધ્વીજીઓસાથે એક માસનુ અણસણસ્વીકા૨ીફાગણસુદ બારસના દિવસેપ્રભુનિર્વાણપામ્યા. શ્રાવકો શ્રાવિકાઓ શ્રી અરનાથ પ્રભુના નિર્વાણ પછી કોટી હજાર વર્ષે શ્રી મલ્લિનાથ પ્રભુનુ નિર્વાણથયું. અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી બાદ વર્તમાન ચોવીસીના ઓગણીસમા તીર્થંકર પૂર્વભવમાં માયા દ્વારા સ્ત્રી વેદ બાંધ્યુ અને તેના પરિણામે સ્ત્રી તીર્થંકર તરીકે થયા. ! આ એક આશ્ચર્યભૂતબનાવછે. For Private & Perse Only વંદન હો ભોયણી તીર્થ મંડણ શ્રી મલ્લિનાથ સ્વામિના ચરણ ક્મળમાં Page #173 -------------------------------------------------------------------------- ________________ - વીસમાં તીર્થપતિ શ્રી ગિવનવણી ભગવાન ભા ૧૫૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિસુવ્રત સ્વામિ ચરિત્ર જંબુદ્વીપના અપરિવદેહમાં ભરત વિજયની ચંપાનગરીમાં રાજા સુરશ્રેષ્ઠ ધર્મવી૨ તરીકે પ્રસિદ્ધ હતો. રાજા પ્રજાના સુખે સુખી હતો ! અનેક દેશ-વિદેશના લોકો રાજાસુરશ્રેષ્ઠનાશ્રેષ્ઠ ગુણોથી પ્રભાવિતથયા હતા. નંદન નામે મુનિવરના સત્સંગે રાજાને સંસાર પ્રત્યે વિરતિ જાગી સઘળીયે રાજસંપત્તિને ત્યાગી દીક્ષા અંગીકાર કરી. અલ્પ સમયમાં જ વીશસ્થાનક તપની સાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. સમાધિ મરણ પામી - પ્રાણત નામના દસમાં દેવલોકમાં મહર્દિક દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવન પામી આ જંબુદ્વીપના ભરતક્ષેત્રના હૃદય સમાન મગધદેશની અલકાપુરી સમાન નગરી રાજગૃહીમાં સુમિત્ર નામના સરલાશયી રાજવીની દેવાંગના સમાન પદ્માવતી રાણીની કુક્ષિએ - શ્રાવણી પૂનમનાં સુંદર દિવસે શ્રવણ નક્ષત્રમાં મધ્યરાત્રિએ પરમાત્માનાઆત્માનુંચ્યવનથયું. મહાદેવી પદ્માવતીએ ચૌદ મહાસ્વપ્નાઓનિહાળ્યા. રાજપરિવારમાંઆનંદઉલ્લાસનું વાતાવરણછવાઈ ગયું. ગર્ભસમય પૂર્ણ થયા બાદ જેઠ વદ આઠમ(વૈશાખ વદ આઠમ) ના દિવસે શ્રવણ નક્ષત્રમાં મહાદેવી સુમિત્રાએ પોતાના પ્રાણપ્યારા નંદનને જન્મ આપ્યો. તેજસ્વી શ્યામવર્ણવાળા અને કૂર્મનાં લાંછનવાળા રાજપુત્રના જન્મથીસમગ્રનગ૨માંતો શું ! ત્રણે ભુવનમાંઅદ્વિતીયઆનંદ છવાઈગયો. ૧૬૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ છપ્પન દિકુમારીકાઓએ આવી વિધિપૂર્વક પોતાની સૂતિકર્મ આદિ ક્રિયા કરી. તો સૌધર્મેન્દ્ર આદિ ચોસઠ ઈન્દ્રોએ પ્રભુને મેરૂગિરિ ઉપર લઈ જઈ અભિષેક આદિ ક્રિયાઓ દ્વારા પોતાના આત્માને પવિત્રબનાવ્યો. મહારાજા સુમિત્રે પણ પોતાના પુત્રનો સુંદર જન્મ મહોત્સવ ઉજવ્યો. પ્રભુ જયારે ગર્ભમાં હતા ત્યારે માતાને મુનિઓની જેમ સારા વ્રતોના પાલનની ઈચ્છા થયેલી તેથી મુનિસુવ્રત એ પ્રમાણે પુત્રનું નામ પાડ્યું. વીસ ધનુષ્યની કાયાવાળા સુંદર સોહામણા મુનિસુવ્રત કુમાર યુવાવસ્થામાં આવ્યા ત્યારે પ્રભાવતી આદિ કન્યાઓ સાથે લગ્ન કર્યા ! સાડા સાત હજાર વર્ષ પ્રભુના કુમાર અવસ્થામાં પૂર્ણ થયા. પંદર હજાર વર્ષ સુધી સ્વામિએ આસક્તિ રહિત રાજયનું ન્યાયપૂર્વકપાલન કર્યું. પત્ની પ્રભાવતી પુત્ર સુવ્રતને ત્યજીને લોકાંતિક દેવોની વિનંતિથી વાર્ષિકદાનનો પ્રારંભ કર્યો. એક વર્ષ સુધી લગાતાર સાંવત્સરિક દાન આપી હજારો મનુષ્યો-દેવોથી પરિવરેલા પ્રભુ અપરાજિતા શિબિકા ઉપર આરૂઢ થઈ રાજગૃહી નગરીના નિલગુહા નામના ઉદ્યાનમાં આવ્યા. આમ્રવૃક્ષોથી આચ્છાદિત ઉદ્યાન પરમાત્માના આગમનથીખીલી ઉઠ્યું ! એક હજાર રાજાઓ સાથે છઠ્ઠ તપના તપસ્વી પ્રભુએ ફાગણ સુદ બારસના દિવસે શ્રવણ નક્ષત્રમાં દીક્ષા અંગીકારકરી ત્યાં જ મનઃ પર્યવજ્ઞાનઉત્પન્ન થયું. For Please bersonal Use Only १६१ Page #176 -------------------------------------------------------------------------- ________________ છે " છે વીસમાં તીર્થપતિ શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવાનનું સમવસરણ ૧૬૨ www.jainelibrary. Page #177 -------------------------------------------------------------------------- ________________ બીજા દિવસે બ્રહ્મદત્તરાજાને ત્યાં પ્રભુનું પારણું થયું. પંચદિવ્યોપ્રગટ થયા. છદ્મસ્થપણામાં સાડા અગિયારમાસ વિચરી સુંદર સાધના કરી પરમાત્મા પુનઃ રાજગૃહી નગરીના નિલગુહા ઉદ્યાનમાં પધાર્યા. ચંપકવૃક્ષની નીચે કાઉસ્સગ ધ્યાને રહ્યા ફાગણ વદ બારસ (મહાવદ બારસ) ના દિવસે ઘાતિકર્મનો ક્ષય થતા કેવલજ્ઞાન ઉત્પન્ન થયું...! દેવતાઓએસમવસરણની રચના કરી બસો ચાલીસ ધનુષ્ય ઉંચા અશોકવૃક્ષની નીચે પ્રભુએ દેશનાનો પ્રારંભ કર્યો. યતિધર્મના દસ પ્રકાર, શ્રાવકના બાર વ્રતો માર્ગાનુસારીનાપાંત્રીસગુણ આદિઉપરપ્રભુએ વિશદવિવેચન કર્યું. ધર્મદેશના સાંભળી અનેક આત્માઓએ સર્વવિરતિ-દેશવિરતિધર્મનો સ્વીકાર કર્યો. ઈન્દ્રઆદિઅઢારગણધરોની સ્થાપના થઈ. મુનિસુવ્રત સ્વામિના શાસનમાં બળદના વાહનવાળો વરૂણ નામે યક્ષ અને ભદ્રાસન ઉપર બેસનારીનરદત્તાનામે શાસનદેવીથયા. મુનિસુવ્રત સ્વામિ વિચરતા એક દિવસ ભરૂચ નગરમાં પધાર્યા. ત્યાંના રાજા જિતશત્રુ પોતાના પ્રિય અશ્વ ઉપર બેસી પરમાત્માની દેશના સાંભળવા આવ્યા. પ્રભુની દેશના બધા એકીટસે સાંભળી રહ્યા છે. રાજાનો અશ્વ પણ કાન ઉંચા રાખી સ્વામિની દેશના સાંભળવામાં મગ્ન થયેલો છે. પરમાત્માની દેશના પૂર્ણ થયા બાદ ગણધરભગવંતે પ્રભુને પૂછ્યું. ‘ભગવંત! આ સમવસરણમાં અત્યારે કોણ ધર્મ પામ્યું? For Pi Se Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ . શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવાનની દેશનાથી પ્રતિબોધિત થયેલ જિતશત્રુ રાજાનો અશ્વ T છે . ૧૬૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ “આ સમવસરણમાં જિતશત્રુ રાજાના અશ્વ સિવાય હાલ કોઈ ધર્મ પામેલ નથી.” હજારોની સંખ્યામાં દેવો માનવો આદિપુણ્યવંતા આત્માઓની ઉપસ્થિતિછતાં એકઅશ્વ (તિર્યંચ) પ્રતિબોધપામ્યો! મહારાજાએ અશ્વનો પૂર્વભવપૂછ્યો. પ્રભુએ જણાવ્યું. પૂર્વમાં પદ્મિની નગરમાં સાગરદત્ત નામે શેઠ રહેતો હતો. શૈવધર્મી હતો. મિત્રના સત્સંગથી જિનવાણીના શ્રવણ માટે આવતો. એક વખત વ્યાખ્યાનમાં સાંભળ્યું કે, “જે અરિહંત પ્રભુનું બિંબ ભરાવે છે તે આત્મા મોક્ષમૂલકધર્મને અવશ્ય પામે છે.” આ સાંભળી શૈવધર્મી સાગરદત્તે સોનાની જિનપ્રતિમા ભરાવી ઉત્સાહપૂર્વક પ્રતિષ્ઠા કરાવી.” આ પહેલા સાગરદત્તે શૈવધર્મી હોવાથી નગર બહાર વિશાળ શિવાલય કરાવેલું. ત્યાં પણ પૂજા અર્ચના માટે સાગરદત્ત જતો હતો. ઉત્તરાયણના પર્વદિવસે શિવાલયમાં પૂજા માટે એકત્ર કરેલા ઘડાઓ - શિવભક્તો-જોરથી ખેંચતા હતા. પરિણામે ઘડાઓ નીચે રહેલી ઉધઈઓ ચગદાઈ જતી હતી. સાગરદત્તનું હૃદય આ દશ્ય નિહાળી દ્રવી ઉઠ્યું. પોતે જયણાપૂર્વક ઉધઈને દૂર કરવા લાગ્યો ત્યારે પેલા ભક્તોએ તેનો ઉપહાસ કર્યો. શિવભક્તોએ જાણી જોઈને ઉધઈને ચગદી નાખી. તેમના આચાર્યએ પણ આ બાબત ઉપેક્ષા કરી. આ નિહાળી સાગરદત્તે કચવા તેમને શિવપૂજા કરી. પૂર્વમાં તિર્યંચનું આયુષ્ય બંધાઈ જવાથી અશ્વ તરીકે થયો ! પણ જિનપ્રતિમા ભરાવવાથી અને જીવદયાના સંસ્કારથી અહીં પણ પ્રતિબોધપામી ગયો! ભાવિમાંએ આત્મામુક્તિએજશે. આ પ્રસંગથી ભરૂચ તીર્થઅશ્વાવબોધતીર્થ તરીકે પણ જાણીતું છે. ૧ કપ Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિસુવ્રતસ્વામિનાપરિવારમાં૩૦૦૦ સાધુઓ ૫૦૦૦૦ ૫૦૦ ૧૮૦૦ ૧૫૦૦ ૧૮૦૦ ૨૦૦૦ ૧૨૦૦ ૧,૭૨,૦૦૦ ૩,૫૦,૦૦૦ સાધ્વીજીઓ ચૌદપૂર્વી અવધિજ્ઞાની મન:પર્યવજ્ઞાની કેવલજ્ઞાની વૈક્રિયલબ્ધિધારી વાદલબ્ધિધારી શ્રાવક શ્રાવિકાઓ ભગવાનનોઆવિશાલપરિવારહતો. સાડા સાત હજાર વર્ષ કુમા૨૫ણામાં, પંદર હજાર વર્ષ રાજ્યપાલનમાં, અને સાડા સાત હજાર વર્ષ શ્રમણ પર્યાય કુલ ૩૦ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પરમાત્મા સમેતશિખરતીર્થે એક હજાર મુનીઓ સાથે એક માસનું અણસણ કરી જેઠ વદ નવમી (વૈશાખવદ નવમી)ના દિવસે શ્રવણ નક્ષત્રમાંનિર્વાણપામ્યા. શ્રી મલ્લિનાથ પ્રભુ પછી ચોપન લાખ વર્ષે શ્રી મુનિસુવ્રત સ્વામિનું નિર્વાણ થયું. વંદન હો... રાજગૃહી વિભૂષણ શ્રી મુનિસુવ્રતસ્વામિના ચરણોમાં... ૧૬૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ એકવીસમાં તીર્થપતિ શ્રી નમિનાથજી ભગવાન ખાપર ૧૬૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથ સ્વામિ ચરિત્ર જંબૂઢીપના પશ્ચિમ મહાવિદેહમાં ભરત નામે વિજયમાં કૌશાંબી નામે નગરીમાં સિદ્ધાર્થ નામે ભક્તિવંત રાજવી રહેતો હતો. લઘુકર્મી રાજવીને - મુનિઓનો સમાગમપ્રાણથી પણ પ્યારોલાગતોહતો. સુદર્શન મુનિના સમાગમે રાજા સિદ્ધાર્થે દીક્ષા સ્વીકારી અનેકવિધ તપોને તપી વીશસ્થાનકની આરાધના દ્વારા તિર્થંકર નામકર્મ નિકાચના કરી સમાધિમરણ પામી અપરાજિતનામના અનુત્તરવિમાનમાંદેવતરીકેઉત્પન્નથયા. તેત્રીસસાગરોપમનુંઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી આ જંબુદ્વીપનાભરતક્ષેત્રની મિથિલા નામે સુંદર નગરીમાં વિજય નામે પરાક્રમી રાજવીને ત્યાં પટ્ટરાણી વપ્રારાણીની કુક્ષિએ સિદ્ધાર્થ રાજાના આત્માનું ચ્યવન થયું. તે પૂણ્યવંતો દિવસ હતો આસો સુદ પૂર્ણિમા નક્ષત્ર હતું - અશ્વિની નક્ષત્રમાં મહાદેવી વપ્રાએ ચૌદ મહાસ્વપ્નો નિહાલ્યા. સમયપૂર્ણ થતાં શ્રાવણ વદ આઠમ(અષાડ વદ આઠમ)ના દિવસે અશ્વિની નક્ષત્રમાં નિલકમલના લંછનથી સુશોભિત સુવર્ણવર્ણી કાયાવાળા પુત્રનેજન્મ આપ્યો. છપ્પન દિકુમારીકાઓ અને ચોસઠ ઈન્દ્રોએ પ્રભુનો અપૂર્વ જન્મમહોત્સવ ઉજવ્યો. વિજયરાજાએ પણ પોતાના નંદનનો જન્મમહોત્સવ શાનદાર રીતિએ ઉજવ્યો. પ્રભુ જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે તેમના પ્રભાવથી શત્રુઓ નમી ગયા હતા તેથી પુત્રનું નામ નમિકુમા૨એપ્રમાણે પાડ્યું. For Private & PCUse Only ૧૬ Page #183 -------------------------------------------------------------------------- ________________ પંદર ધનુષ્યની કાયાવાળા નમિકુમારે અઢી હજાર વર્ષ કુમાર અવસ્થામાં પસાર કર્યા. પાંચ હજાર વર્ષ સુધી નમિકુમારે રાજ્યનું સુખરૂપ પાલન કર્યું. લોકાંતિક દેવોની વિનંતીથી પ્રેરાયેલા પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો. એક વર્ષ સુધી સાંવત્સરિક દાન આપી પોતાના પુત્ર સુપ્રભને રાજ્ય સોંપી હજા૨ો દેવો મનુષ્યોથી પરિવરેલા મિકુમાર દેવકુરુ નામની શિબિકામાં આરૂઢ થઈ સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પધાર્યા. છઠ્ઠના તપસ્વી પ્રભુએ એક હજાર રાજાઓ સાથે અષાઢ વદ નવમી (જેઠ વદ નવમી)નાદિવસે સર્વવિરતિનો સ્વીકાર કર્યો. ત્યાંજપ્રભુને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજા દિવસે વિરપુર નગરમાં દત્ત નામે રાજવીને ત્યાં પ્રભુએ પરમાશથી પારણું કર્યું. પંચ દિવ્યો પ્રગટ થયા. પ્રભુ પુનઃ મિથિલાનાસહસ્ત્રાપ્રવનઉદ્યાનમાં પધાર્યા. છઠ્ઠ તપના તપસ્વી ૫રમાત્મા બોરસલીના વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને સ્થિર રહ્યા. માગસર સુદ અગિયારસનેદિવસે અશ્વિની નક્ષત્રમાં પરમાત્માને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમોવસરણની રચના કરી. એકસો એંસી ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે પ્રભુએ ધર્મદેશના આપી સંસારની ક્ષણભંગુરતાઉપર પ્રભુની રોચક દેશના સાંભળી અનેક આત્માઓએ સર્વવિરત-દેશવિરતિ અંગીકાર કરી કુંભ આદિ સત્તર ગણધરોનીસ્થાપનાથઈ. ૧૬૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથ સ્વામિનો પૂર્વભવ શ્રી સિદ્ધાર્થ રાજા શ્રી સુદર્શન મુનિના ચરણોમાં સંયમસ્વીકાર અપરાજિત વિમાનમાં દેવ ૧૭૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથ પ્રભુના શાસનમાં બળદના વાહનવાળો ભ્રકુટિનામે યક્ષ અને હંસ ઉપર બિરાજમાનગાંધારીનાએ શાસનદેવીથઈ. નમિનાથ પ્રભુના - ૨0000 સાધુઓ, ૪૧૦૦૦ સાધ્વીજી, ૪૫૦ ચૌદ પૂર્વી, ૧૬OO કેવલજ્ઞાની, ૫000 વૈક્રિય લબ્ધિધારી, ૧000 વાદ લબ્ધિધારી, ૧,૭૦,૦૦૦શ્રાવકો અને ૩,૪૮,૦૦૦શ્રાવિકાઓ આ પ્રભુનો વિશાલ પરિવાર હતો. કુમાર અવસ્થામાં ૨૫00 વર્ષ, રાજયપાલનમાં ૫000 વર્ષ અને શ્રમણપર્યાયમાં ૨૫૦૦ વર્ષ કુલ ૧૦,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખરગિરિ ઉપર ૧000 મુનિઓની સાથે એક માસનું અણસણ આદરી વૈશાખ વદ દસમ(ચૈત્ર વદ દસમ)ના દિવસે અશ્વિની નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. શ્રી મુનિસુવ્રત સ્વામીના નિર્વાણ પછી છ લાખ વર્ષે શ્રી નમિનાથ સ્વામીનું નિર્વાણ થયું. વંદન હો ! મિથિલા મંડના શ્રી નમિનાથ સ્વામીને ! For Prive Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ GRO બાવીસમાં તીર્થપતિ શ્રી નેમિનાથ ભગવાન ભોરોલ (બનારસŚાંઠા) . ૧૭૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગેમિનાથ ચરિત્ર બાવીસમાં તીર્થપતિ-બાલબ્રહ્મચારીશ્રી નેમનાથ ભગવંતસમ્યકત્વપામ્યા પછી નવમાં ભવે મોક્ષે પધાર્યા. પ્રભુનાનવભવનાનામો આ મુજબ છે. ૧લો ભવ- ધનકુમારરાજા. ૨ જો ભવ-સૌધર્મદેવલોક ૩જો ભવ-ચિત્રગતિરાજા ૪થો ભવ- માહેન્દ્રદેવલોક ૫ મો ભવ-અપરાજિતરાજા ૬ કો ભવ - અગિયારમાંદેવલોકમાંદેવ ૭મો ભવ - શંખકુમારરાજા ૮મો ભવ - અપરાજિતઅનુત્તરવિમાન ૯ મો ભવ - શ્રી નેમિનાથ તીર્થંકર પર ભવ...૧ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં અચલપુર નગરમાં પ્રચંડ વીરતા ધરાવતા અને ધી (બુદ્ધ) રૂપી ધનનાસ્વામિવિક્રમધનનામના મહારાજા રાજય કરી રહ્યા હતા. વિક્રમધન રાજાની પટ્ટરાણી ધારિણીએ પ્રભાતના સમયે અર્ધજાગૃત અવસ્થામાં આશ્ચર્યકારી સ્વપ્ન નિહાળ્યું “કોઈ દેવી પુરુષે ફલિત થયેલી આમ્રવૃક્ષની મંજરી ધારિણીને આપીને કહ્યું - આજે તારા આંગણમાં આમ્રવૃક્ષનું બીજ રોપાય છે જુદા For Privle rsonal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ જુદા નવ સ્થળે એ આંબો રોપાઈ તેવૃક્ષ ઉત્તમફળદાયી નીવડશે. આસ્વપ્નનિહાળ્યા પછી રાણી અતિ આનંદિત બની ગઈ. પોતાના સ્વામિનાથને વાત કરી નૈમિત્તિક પાસેથી સ્વપ્નનું ફળ જાણ્યું. “મહારાણી કોઈ ઉત્તમપુત્રની માતા બનશે?” આ સાંભળી રાણીનો આનંદ ઉરમાં સમાતો નથી. દિન-પ્રતિદિનરાણીના મુખ ઉપરનું તેજ વધતું ગયું. ગર્ભકાળ પૂર્ણ થતાં રાણીએ સુંદરપુત્રને જન્મઆપ્યો. પુત્રનું નામ ધન પાડવામાં આવ્યું....! ધનકુમારે બાલ્યાવસ્થાથી જ માતા-પિતા તો શું પણ સમગ્ર અચલપુરની પ્રજામાં હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. યુવાવસ્થામાં પ્રવેશતા જ ધનકુમારના અદ્ભુત રૂપ તો તેની આગવી બુદ્ધિપ્રતિભાની દેશ-વિદેશમાંકિર્તિફેલાઈગયેલી. અચલપુરથી બહુ દૂર નહીં એવા કુસુમપુરનગરમાં સિહસત્વવાળાપરાક્રમી સિંહ રાજાની નિર્મલ મનવાળી પટ્ટરાણી વિમળાદેવીની પુત્રીએ દેવાંગના સમાન રૂપ સૌંદર્ય ધરાવતી ધનવતી નામે કન્યા વસંતઋતુના સમયમાં વસંતના વૈભવમાં આળોટવાસહેલીઓની સાથે ઉદ્યાનમાંગયેલી. ઉદ્યાનમાં દેશ-વિદેશના અનેક કલાકારો પણ આવેલા સમગ્ર કુસુમપુરની જનતા - વસંતના મેળામાં મહાલવા આવેલી પરદેશના એક ચિત્રકારના હાથમાં અદ્ભુત દેવાંશીકુમારનું ચિત્રનિહાળતા રાજકુમારી ધનવતી અને તેની પ્રિય સખી કમલિની આશ્ચર્ય પામી ગઈ. કમલિનીએ ચિત્રમાં અંકિત થયેલા કુમારનો પરિચય પૂછ્યો ! અચલપુર નગરના રાજકુમાર ધનકુમારનુ આ ચિત્ર છે એવું સાંભળતાંજ રાજકન્યા ધનવતીએ મનોમન નિર્ણય કરી લીધો. “પરણીશ તો – ધનકુમારને જ પરણીશ - ૧૭૪. Page #189 -------------------------------------------------------------------------- ________________ અન્યથા- એમનું નામસ્મરણ કરી જિંદગીપૂર્ણ કરીશ...’ યોગાનુયોગ થોડા દિવસોમાં જ અચલપુર નગરમાં ગયેલો સિંહ રાજાનો દૂત રાજસભામાં આવ્યો અને ત્યાંના રાજકુમાર ધનના અદ્ભુત - રૂપ ગુણની પ્રશંસા રાજાસમક્ષકરી. રાજા અને દૂતનો સંવાદ ધનવંતીની લાડિલી બહેન ચંદ્રવતી સાંભળી ગઈ. આમ પણ ચંદ્રવતી ધનવતીનું મન જાણતી જ હતી. . .! અને એમાં પણ દૂત પુનઃ અચલપુર જવાનો છે એ સાંભળતા પોતાની ભગિની ધનવંતીનો સંદેશ રાજકુમા૨ ધનને મોકલ્યો. તો આતરફ મહારાજાસિંહે પણ પોતાની પુત્રીનાલગ્ન રાજકુમા૨ધનસાથે થાયતેવીઈચ્છાવ્યક્ત કરતો સંદેશમોકલ્યો.. અલ્પ સમયમાં જ રાજકુમાર ધન અને રાજપુત્રી ધનવતીના લગ્ન ઉલ્લાસ પૂર્વક ઉજવાયા...! સમયની ગતિચાલ્યાજ કરે છે તેમાં પણ સુખના દિવસોમાંસમય ક્યાં પસાર થાય છે એ કોઈને ખ્યાલ આવતોનથી. વર્ષો બાદ ચાર જ્ઞાનના સ્વામિ વસુંધર મુનિ અચલપુર નગરના ઉદ્યાનમાં પધાર્યા. રાજા, રાણી, રાજકુંવરધન આદિ પરિવાર સાથે મહાત્માનીદેશના - શ્રવણ માટે આવ્યા. દેશનાનીસમાપ્તિ બાદ રાજાએ મહારાણી ધારિણીને રાજપુત્ર ધનકુમાર ગર્ભમાંઆવ્યાત્યારેઆવેલસ્વપ્નવિષયકવાત કરી. મહાત્માએ જણાવ્યું ! “રાજપુત્ર ધન આજથી નવમા ભવે બાવીસમાં તીર્થપતિ નેમિનાથ તરીકે થશે. તેથી જ આંબો નવ સ્થાનોમાં એ રોપાશે એવું મહાદેવીએ સ્વપ્નમાંનિહાળેલું...! ૧૭૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ મહાત્માના વચન સાંભળી રાજા આનંદિત થયા મહાત્મા પાસેથી વ્રતો - નિયમો અંગીકારકર્યા. એકદા ધનકુમાર - ધનવતી ક્રીડાર્થે ગયેલા. ત્યાં કોઈ મહાત્મા મૂર્શિત થઈને પડેલા હતા. ધનકુમારે મહાત્માની ભક્તિ ખૂબ સુંદર રીતીએ કરી મહાત્મા પુનઃ સ્વસ્થ બન્યા. તેમની પાસેથી ધર્મદેશના સાંભળી પ્રતિબોધ પામી ધનકુમાર ધનવતી સમ્યકત્વપામ્યા. એક વખત પુનઃ ચતુર્ણાની વસુંધર મુનિ નગરમાં પધાર્યા. તેમની વાણીથી પ્રતિબોધ પામી દંપતીએ પોતાના પુત્ર જયંતને રાયધુરા સોંપી દીક્ષા અંગીકાર કરી સુંદર આરાધના કરી અંતે એક માસનું અણસણ આદરી સમાધિમરણ પામ્યા...! ( ભવ....૨/૩/૪ બીજા ભવમાં ધનકુમાર અને ધનવંતી બંને પ્રથમ સૌધર્મ દેવલોકમાં મિત્ર દેવ તરીકે થયા. પૂર્વ ભવમાં બંધાયેલી સ્નેહની ગાંઠ આ ભવમાં પણ મજબૂત બની દેવલોકનું આયુષ્યપૂર્ણ કરી ત્રીજા ભવમાં ભરત ક્ષેત્રના વૈતાઢ્ય પર્વતની ઉત્તર સીમા ઉપરના અનેક રમણીય નગરોની વચ્ચે શોભતા સુરતેજનગરના સૂર નામે શૂરવીર રાજવીની વિદ્યુત્પતિ નામે પટ્ટરાણીની કુક્ષિએ ધનકુમારનો આત્મા પુત્ર પણે અવતર્યો ! નામ તેનું ચિત્રગતિ પાડવામાં આવ્યું! આ તરફ ધનવતીનો આત્મા વૈતાઢ્યગિરિની દક્ષિણ દિશામાં આવેલા શિવમંદિર નગરનાં અનંગસિંહરાજવીની શશિપ્રભાનામે સોહામણીરાણીની કુક્ષિમાં પુત્રી પણ ઉત્પન્નથઈ. રત્નવતી તેનું નામ રાખવામાં આવ્યું. For Private & pl use only Page #191 -------------------------------------------------------------------------- ________________ યૌવન અવસ્થામાં પુત્રીનો પ્રવેશ થતાં જ માતા-પિતા સચિંત બની ગયા તેમાં પણ રત્નવતી જેવી સંસારની સર્વશ્રેષ્ઠ રાજકન્યાને અનુરૂપ કયું પાત્ર મળશે ! એની ચિંતાથી મહારાજા અનંગસિંહ વ્યથિત હતા.... અનેક રાજકુમારોના ચિત્રો - પરિચયો - મંગાવવામાં આવ્યા... પણ ક્યાંય રાજાનું મન માન્યું નહીં. . . ! કોઈ રૂપમાં બરોબર તો ગુણમાં ખામી - ગુણો અનુરૂપ તો રૂપનું ઠેકાણું નહીં... રૂપગુણમાં મેળ પડી જાયતો-વયમાંતકલીફ! અંતે પરદેશથી આવેલી કોઈ વિદ્વાન નૈમિત્તિકને રત્નવતીનું ભાવિ પૂછતાં નૈમિત્તિકેજણાવ્યું... ‘રાજન ! નિશ્ચિતરહો ! રત્નવતી કરતા પણ ચારચાંદ ચડી જાય તેવું યોગ્ય પાત્ર રત્નવતીને મળશે ! જે આપની પાસેથી આપનું દૈવાધિષ્ઠિત ખડગ્ રત્ન લઈ લેશે દેવતાઓ જેના ઉપર પુષ્પવૃષ્ટિ કરશે તે રાજકુમાર આપની કન્યાનો ભર્તાર થશે' આ સાંભળીઅનંગસિંહરાજાનિશ્ચિતબન્યો ! આ તરફ સુરતેજ નગરની બાજુના ચક્રપુર નગરમાં સુગ્રીવ રાજાને – યશસ્વતી અને ભદ્રા એમ બે રાણીઓ હતી...! યશસ્વતીનો પુત્ર સુમિત્ર યુવરાજ હતો. શોક્ય રાણી ભદ્રાને પણ પદ્મ નામે એક કુમારહતો. યુવરાજ સુમિત્ર ગુણોનો ભંડાર હતો અને યોગ્યતા મુજબ રાજ્યનો સ્વામિ સુમિત્રજબને આ વાસ્તવિકતાઅપર માતાભદ્રાથીસહનથઈનહીં. સુમિત્રને મારવા માટે તીવ્ર વિષનો પ્રયોગ અપરમાતાએ કર્યો ! રાજકુમા૨ સુમિત્રનું વિષ ઉતારવા - મહારાજા સુગ્રીવે ઘણો પ્રયત્ન કર્યો પણ સફળતા મળી ૧૭૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ નહીં. સમગ્રનગરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. એ જ સમયે ચિત્રગતિવિદ્યાધર (ધનકુમારનોજીવ) તે નગરમાંથી પસાર થઈ રહ્યો હતો. રાજકુમારસુમિત્રની આવી પરિસ્થિતિ જાણીપરોપકારબુદ્ધિથી તત્કાળત્યાં આવી વિદ્યા દ્વારા સુમિત્રનું વિષ હરી લીધું. રાજપુત્ર સુમિત્ર સ્વસ્થ બની ગયો. આ પ્રસંગથી સુમિત્રની ચિત્રગતિ સાથે અતૂટ મૈત્રી બંધાઈગઈ ! એક વખત સુમિત્રની બહેન જેના કલિંગ દેશના રાજવી સાથે લગ્ન થયેલા તેની ઉપર મોહાંધ બનીને શિવમંદિર નગરના અસંગસિંહ રાજાના પુત્ર અને રત્નાવતી (ધનવતીનોજીવ)ના ભાઈકમલેસુમિત્રનીબહેનનું અપહરણ કર્યું. આ સમાચાર જાણી સુમિત્ર અને તેનો મિત્ર ચિત્રગતિ બંનેએ અનંગસિંહ અને તેના પુત્રકમલની સાથે યુદ્ધ આદર્યું. યુદ્ધમાં રાજવી અસંગસિંહનું દૈવાધિષ્ઠિત ખડગૂ રત્ન યુવરાજ ચિત્રગતિએ આંચકી લીધું ! યુદ્ધમાં સુમિત્ર અને ચિત્રગતિનો વિજય થયો ! સંસારની આ બધી માયા નિહાળી સુમિત્ર વિરકત બની ગયો. મહાત્મા પાસે સંયમ અંગીકાર કરી અલ્પ સમયમાં આયુષ્ય પૂર્ણ કરી દેવતરીકેથયો. આ તરફચિત્રગતિવિદ્યાધરએકવખત સિદ્ધાયતનચૈત્યમાં દર્શનાર્થે ગયેલો ત્યાં રાજા અનંગસિંહ પણ પોતાની યુવાન કન્યા રત્નવતીની સાથે આવેલો. ચિત્રગતિ પ્રભુની સ્તુતિ કરતો હતો ત્યાં જ સુમિત્રદેવે તેની ઉપર પુષ્પવર્ષાકરી. રત્નવતી અને અનંગસિંહની દષ્ટિ ચિત્રગતિ ઉપર પડી. ચિત્રગતિને નિહાળતા જ રત્નવતી પ્રેમાંધ બની ગઈ...” રાજા અનંગસિંહે પણ નૈમિત્તિકની બંને ભવિષ્યવાણી સત્ય નિહાળતા પોતાની પુત્રીના-ચિત્રગતિ સાથે ઉત્સાહપૂર્વકલગ્ન કરાવ્યા. અંતે ભુક્તભોગી થઈ For Private & Pe919 Cse Only Page #193 -------------------------------------------------------------------------- ________________ સંયમ અંગીકાર કરી ઉભય દંપત્તિ સમાધિમરણ પામ્યા. ચોથા ભવમાં માહેન્દ્ર નામે ચોથાદેવલોકમાં બંને મિત્રદેવ તરીકે થયા. ભવ....૫/૬/૭/૮ પાંચમાં ભવમાં ચિત્રગતિ વિદ્યાધરનો આત્મા પૂર્વ વિદેહના પદ્મનામના વિજયમાં સિંહપુરનગરમાં હરિહંદી રાજાને ત્યાં પ્રિયદર્શનાનામે પટ્ટરાણીનીકુક્ષિએ પુત્ર પણે ઉત્પન્ન થયો. અપરાજિત તેનું નામ પાડવામાં આવ્યું. અપરાજિતકુમારનું સુભગ નામકર્મ અતિ પ્રબળ હતું. અપરાજિતકુમારને મંત્રી પુત્ર વિમલબોધ સાથે અતૂટ મૈત્રી હતી... જ્યાં અપરાજિત ત્યાં વિમલબોધ સાથે જ હોય ! મંત્રી પુત્ર વિમલબોધપડછાયાની જેમકુમારની સાથે રહેતો હતો! એકવખત બંને મિત્રો વનમાં પરિભ્રમણ માટે નીકળ્યાછે દૂર પહોંચી ગયા છે ત્યાં કોઈ ભયભીત પુરુષનો અવાજ સાંભળ્યો.... “મારું રક્ષણ કરો' પરોપકારી અપરાજિતકુમારતુરંત જ એ દિશા તરફ ગયા. કોશલ રાજાના સૈનિકોએ- એ પુરુષને બંધનગ્રસ્ત બનાવેલો પોતાના પરાક્રમદ્વારા એ પુરુષનું દુ:ખ દૂર કરી અંતે કોશલ રાજાના હૃદયમાં પણ સ્થાન મેળવી રાજાની પુત્રી કનકમાળાની સાથે લગ્ન કરી તેના રાજમહેલમાં અલ્પ સમય બંને મિત્રો રહ્યા અપરાજિતકુમારવિચારે છે કોશલ રાજાને મારી સાથે સ્નેહબંધન એ રીતનું બંધાઈગયું છે જલ્દી મને રજા નહીંઆપે તેથી જ બંને મિત્રો રાજાની જાણ બહાર જ રાજમહેલમાંથી રાત્રે નીકળી ગયા. " રાજપુત્રી અને પોતાની પત્ની કનકમાળાને પણ પિતાના મહેલમાં જ રાખી છે. બંને મિત્રો પુનઃ પોતાના નગર તરફ આવતા હતા ત્યાં કોઈ સ્ત્રીના કરૂણ આક્રંદનોસ્વરઅપરાજિતકુમારના કાનમાં પડ્યો ! For PL 96ersonal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ પરોપકારીઅપરાજિતકુમારને દિશા તરફ આગળ વધ્યા. ત્યાં રથનુપુરનગરના અમૃતસેન રાજાની રત્નમાલા રાજકુમારીને શ્રીષેણ વિદ્યાધરનો સુરકાંત નામે પુત્ર રાજકુમારીઉપરમોહાંધ બની વિદ્યા દ્વારાકુમારીનું અપહરણ કરી ત્યાં લાવેલો... ક્ષણ માત્રમાં જ અપરાજિતકુમારે- તે વિદ્યાધર પુત્રને બંધનગ્રસ્ત બનાવી દીધો ! સૂરકાંતવિદ્યાધરેઅપરાજિતકુમારની ક્ષમા માંગી... અને કહ્યું.... | ‘હે વીર પુરુષ ! આ કુમારી હરિનંદી રાજાના કુમાર રાજપુત્ર અપરાજિતના ગુણગાન સાંભળીને તેના ઉપર મોહિત બની છે. અપરાજિત કુમાર સિવાય કોઈની પણ સાથે હું પરણીશ નહીં. એવા દ્રઢ નિર્ધારવાળી આ કુમારી ઉપર હું મોહાંધ બનેલો દુર્બુદ્ધિ એવો હું બળજબરીથી કુમારીને અહીં લઈ તો આવ્યો પણ - હવે મને સદ્ગદ્ધિ આવી છે આપ ક્ષમા કરો ! આ કુમારીને આપ અપરાજિતકુમાર સાથે લગ્ન કરાવી દો ! ત્યાં જ વિમલબોધ મંત્રી પુત્રે કહ્યું...! “અરે ! આ તો ગંગા ઘર આંગણે આવી છે આ જ કુમાર અપરાજિતકુમાર છે ! આ સાંભળી રાજકુમારીના મુખ ઉપર રતાશ છવાઈ ગઈ ! લજ્જિત બનેલી રાજપુત્રીના હૈયામાં હર્ષ સમાતો નથી ત્યાં જ ગાંધર્વ વિધિથી મંત્રી પુત્ર વિમલબોધ અને સુરકાંત વિદ્યાધરે અપરાજિત અને રત્નમાલાના લગ્ન કરાવી આપ્યા! તે જ સમયે રત્નમાલાકુમારી ના પિતા પણ પુત્રીની શોધ કરતા તે સ્થાને આવ્યા અને પુત્રીને ઈચ્છિત યોગ્ય સર્વશ્રેષ્ઠ વરની પ્રાપ્તિ થવાથી એ પણ આનંદમાં સહભાગી બન્યા. સુરકાંત વિદ્યાધરે રાજકુમાર અપરાજિતને મણિ-મૂલિકા આદિ તથા મંત્રી પુત્રને વિદ્યાધિષ્ઠિતગુટિકા આદિ અતિકિંમતી વસ્તુઓ ભેટમાં આપી. રત્નમાલાને સમજાવી તેના પિતાની સાથે તેના નગરમાં મોકલી આપીબંને મિત્રો For Private & Plo se Only Page #195 -------------------------------------------------------------------------- ________________ પુનઃ આગળવધ્યા. આગળ વધતા ભુવનભાનુ રાજવીની કમલિની અને કુમુદિની એ બે કુમારીઓ સાથે અપરાજિતકુમા૨નાલગ્ન થયા. એ બંને કન્યાઓને પણ પિતૃગૃહે મુકી બંને મિત્રો આગળવધ્યા. શ્રી મંદિરપુરનારાજવીના અસહ્ય વ્યાધિની વિદ્યાધરે આપેલી મૂલિકા દ્વારા શાંતિ કરી તેમની પુત્રી રંભા સાથે કુમારના લગ્ન થયા. ત્યાંથી આગળ વધતા જનાનંદનગરમાંબંને મિત્રો આવ્યા. ત્યાંના રાજા જિત શત્રુની શ્રેષ્ઠ કન્યા પ્રિતિમતીનો સ્વયંવર મંડાયેલો રાજકન્યા પ્રિતિમતિ પાંચ-પાંચ ભવથી જેમની સાથે સ્નેહની સરવાણીથી બંધાયેલી તે પોતાના સ્વામિનાથનોચહેરો શોધતી હતી. રાજપુત્રઅપરાજિતનેનિહાળતાજ કુમારી પ્રિતિમતિચમકી ગઈ- ‘ઓહ ! આ જ મારા જન્મ- જન્માંતરના નાથ છે ! સંસારની સર્વશ્રેષ્ઠ રાજ કન્યા પ્રિતિમતિએ વરમાળા - અપરાજિતકુમારના ગળામાં નાંખી ! બંન્નેનો લગ્ન મહોત્સવ અતિ ઉલ્લાસભેરઉજવાયો પ્રિતિમતિનીસાથે-પ્રીતભર્યાદિવસોક્યાં પસારથઈજાયછે ! રાજકુમાર પોતાના માતા-પિતાનેઅને અગાઉ જેની સાથે લગ્નગ્રંથિથીબંધાયેલતે કોડભરી કન્યાઓને પણ વિસરીજાયછે ! મહારાજા હરિણંદીએ રાજકુમારની તપાસ કરવા મોકલેલા સેવકો - અનેક જગ્યાએ શોધતા જનાનંદનગરમાંઆવ્યા અને કુમારને પોતાનાપિતાનો સંદેશ આપે છે ! આ સાંભળતાજ પોતાની જાતને ધિક્કારતો કુમાર તુરંત જ પિતાની પાસે પહોંચે છે સમગ્રરાજમહેલમાંઅને નગરમાં હર્ષોલ્લાસનુંવાતાવ૨ણછવાઈજાય છે! - ૧૮૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ રાજકુમારીઓ કનકમાલા, રત્નમાલા, કમલિની, કુમુદિની, રંભા... અને પ્રિતિમતિ. છ એ રાણીઓને સ્વગૃહે બોલાવે છે ! મહારાજા હરિશંદી પણ પોતાના પુત્રનું પ્રચંડ પુણ્ય નિહાળી આનંદિત થઈ અંતે રાજ્યધુરા પુત્રને સોંપી પોતાની આત્મસાધના કરે છે. મંત્રી પુત્ર વિમલબોધ હવે મહામંત્રી બને છે તેના પણ અનેક કન્યાઓનીસાથેલગ્ન થાયછે! અપરાજિતરાજા પ્રિતિમતિનેપટ્ટરાણીનું સ્થાન આપે છે. સમયની સરિતા દોડતી વહી જાય છે ! એક વખત મહારાજા અપરાજિતે એક મૃતકને નિહાળ્યું ! અંતિમસંસ્કાર માટે સ્વજનો એને લઈને જઈ રહ્યા છે ! આ નિહાળી પ્રજ્ઞાવાન અપરાજિત રાજાને સંસારના સુખોની અસારતાનું જ્ઞાન થયું. તુરંત જ પ્રિતિમતિ રાણી વિમલબોધ મંત્રી આદિ અનેક આત્માઓ સાથે ચારિત્રને ગ્રહણ કરી સુંદર સાધના કરી સમાધિમરણ મેળવી છઠ્ઠા ભવમાં અપરાજિત અને પ્રિતિમતિનો આત્મા અગિયારમાંદેવલોકમાંમહર્હુિકદેવ તરીકેથયા-તો મંત્રીવિમલબોધનોપણ આત્મા તેમની સાથે જ અગિયારમાંદેવલોકમાંમિત્ર દેવ તરીકે થયો ! સાતમા ભવમાં આ જ જંબૂઢીપના ભરત ક્ષેત્રમાં કુરુ દેશની રાજધાની હસ્તિનાપુર નગરમાં શ્રીષેણ રાજાની શ્રીમતી નામે પટ્ટરાણીની કુક્ષિએ પુત્ર પણે ઉત્પન્ન થયા. જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ શંખ જેવા આકારનો ઉજ્જવળ પૂર્ણ ચન્દ્ર પોતાના મુખમાં પ્રવેશતા નિહાળેલો તેથી જ પુત્રનો જન્મથતાં તેનું નામ શંખકુમાર પાડવામાં આવ્યું. મંત્રી વિમલબોધનો આત્મા પણ દેવલોકમાંથી ચ્યવન પામી એ જ નગરીના મહામંત્રી ગુણનિધિના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. મતિપ્રભ એનું નામ પાડવામાં આવ્યું. સમવયસ્કબંને કુમારોને ગતભવની જેમઆભવમાંપણ ગાઢ મિત્રતા બંધાણી. ૧૮૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ બંને કુમારો યુવાવસ્થામાં આવ્યા તે સમયે કુરુદેશના સીમાડા ઉપર પીપતિ સમરકેતુની લૂંટફાટથી સીમાડાના લોકો ત્રાસી ગયેલા. મહારાજા શ્રીષેણ પાસે સમરકેતુની ફરિયાદ આવી. યુવરાજ શંખકુમારે પણ આ ફરિયાદ સાંભળી પિતાની આજ્ઞા લઈને શંખકુમારેતે પલ્લીપતિને પોતાની શક્તિનો પરિચય કરાવી દીધો સ્વયં પોતાને મહાબલીમાનતો તે પલ્લીપતિક્ષણ માત્રમાંયુવરાજ સામે હારી ગયો. ત્યાંથી વિજય મેળવીને પુનઃ નગર તરફ આવતા વનમાં સ્ત્રીના કરૂણ રૂદનનો સ્વર સંભળાયો પરોપકાર પરાયણ યુવરાજ તુરંત જ તે દિશામાં ગયો એક પ્રૌઢ સ્ત્રી વૃક્ષ નીચે કરૂણ સ્વરે વિલાપ કરી રહી હતી. આકંદનું કારણ પૂછતા તે સ્ત્રીએ જણાવ્યું. ‘કુમાર ! અંગદેશના ચંપાપુરી નગરીના રાજા જિતારીની યશોમતી નામે ગુણવાન કન્યાની હું ધાવમાતા છું. કુમારી યશોમતીએ હસ્તિનાપુરના રાજકુમાર શંખકુમારની યશોગાથા સાંભળીને તેને પરણવાનું નિર્ણિત કરેલું. પણ મણિશેખર નામનાદુષ્ટવિદ્યાધરેકુમારીના રૂપમાં અંધ બની તેનું અપહરણ કર્યું છે તે પરોપકારી પુરુષ !તમકુમારીને વિદ્યાધરનાબંધનમાંથી છોડાવો ! તુરંત જ શંખકુમાર ધાવમાતાએ બતાવેલી દિશા તરફ ગયો ! થોડે દૂર જ પર્વતની ગુફામાં વિદ્યાધરના બંધનમાં ફસાયેલી કુમારીને નિહાળી અતુલ પરાક્રમી કુમાર વિદ્યાધર ઉપર ત્રાટક્યો ! વિદ્યાધરે પોતાની સઘળી યે વિદ્યાનો પ્રભાવ અજમાવ્યો પણ શંખકુમારના પુણ્ય પાસે બધી વિદ્યાઓ પાંગળી બની ગઈ ! અંતે મણિશેખર વિદ્યાધરે પોતાની ભૂલ કબૂલી કુમારની ક્ષમા માંગી. રાજકુમારી યશોમતી આભારવશનજરે કુમારની સામે અપલકપણે નિહાળી રહી.... શું આ જ શંખકુમાર હશે ! હજી તો કુમારી વિચાર કરે છે ત્યાં જ મંત્રી પુત્રમતિપ્રભ-ત્યાં આવી પહોંચ્યોકુમારની ઓળખાણ આપે છે રાજકુમારી યશોમતિ લજ્જિત થઈ જાય છે For Privac Srsonal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ગાંધર્વવિધિથીબંનેનાલગ્ન થાયછે. મણિશેખર વિદ્યાધર નવદંપતીને આગ્રહ કરીને વૈતાઢ્યપર્વત ઉપર લઈ ગયો. ત્યાંઅનેકજિનાલયોનાદર્શન કરી અરિહંતપરમાત્માનીભાવપૂર્વકપૂજા કરી. ત્યાંથી બધા પરિવાર સાથે ચંપાપુરીમાંયશોમતિનાપિતાનેત્યાં આવ્યા. જિતારિ રાજા શંખકુમા૨ જેવો શ્રેષ્ઠ જમાઈનિહાળી આનંદિત થયા. ત્યાંથી પુનઃ હસ્તિનાપુર નગરમાં આવ્યા. મહારાજા શ્રીષેણ પોતાની કુલવધૂને નિહાળી અતિ પ્રસન્ન બન્યા. રાજ્યધુરાનેપણ શંખકુમારનેસોંપી શ્રીષેણ રાજાએસંયમધુરાઅંગીકારકરીલીધી. વર્ષો બાદ શ્રીષેણ મુનિ કેવળી થઈને હસ્તિનાપુરમાં પધાર્યા. કેવલિ ભગવંતની તાત્વિક ધર્મદેશના સાંભળી શંખકુમારને સંસારની અસારતા સમજાણી પણ પત્ની યશોમતિઉપરના મોહના કારણે સંયમસ્વીકારવામાંવિલંબ થતો હતો મનમાં સંઘર્ષ તીવ્ર થયા કરતો હતો કેવળી ભગવંતને કારણ પૂછતાં - કેવળી ભગવંતે યશોમતિ સાથેનો છેક ધન-ધનવતીના ભવથી સાત ભવોનો સંબંધ સંભળાવ્યો- અને જણાવ્યું અહીંથી તમે બંને અનુત્તર વિમાનમાં જશો અને ત્યાંથી તું નેમિનાથ તીર્થંકર થઈશ યશોમતિ રાજીમતી બની સિદ્ધપદને પામશે. મતિપ્રભ મંત્રીનો પણ ત્રણ ભવથી સંબંધચાલ્યો આવે છે એતારા ગણધરતરીકેથશે. આ વૃત્તાંત સાંભળી પત્ની ઉપરનો મોહ ત્યજી શંખકુમારે યશોમતિ મંત્રી મતિપ્રભ આદિ અનેક આત્માઓ સાથે દીક્ષા અંગિકાર કરી વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મનીનિકાચના કરી આયુષ્ય પૂર્ણ કરી આઠમાં ભવમાં અપરાજિતનામનાઅનુત્તરવિમાનમાંદેવ તરીકે ઉત્પન્નથયા. યશોમતિ પણ ત્યાંજ મિત્રદેવતરીકેથઈ. For Private & PJ da Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ભવ... ૯. આત્મા એ જ છે .... પુદ્ગલ બદલાતું રહે છે ધનકુમાર, સૌધર્મ દેવલોક, ચિત્રગતિવિદ્યાધર, માહેન્દ્રદેવલોક, અપરાજિતરાજા , આરણ દેવલોક, શંખકુમાર, અપરાજિતઅનુત્તરવિમાનમાંથઈ એ પુણ્યશાળી આત્મા આજભરત ક્ષેત્રની ઉત્તર દિશામાં સૌરીપુરી નગરીમાં યાદવ કુલમાં પ્રતાપી દશ દશામાં સૌથી વડિલ સમુદ્રવિજયમહારાજાની શિવાદેવીનામે પટ્ટરાણીની કુક્ષિ - એ આત્માનું બત્રીસ સાગરોપમનું અનુત્તરનું આયુષ્ય પૂર્ણ કરીને અવતરણ થયું. મહાદેવી શિવામાતાએ ચૌદ મહાસ્વપ્નોનિહાળ્યા. એ ધન્ય દિવસ હતો - કારતક વદ (આસોવદ) બારસનો નક્ષત્ર હતું ચિત્રા....! સ્વપ્નલક્ષણ પાઠકો પાસેથી મહાસ્વપ્નાઓનું ફળ વર્ણન સાંભળી રાજમહેલમાં તો શું સમગ્ર નગરમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો! ગર્ભકાળ પૂર્ણ થયા બાદ શ્રાવણ સુદ પંચમીના મંગલ દિને ચિત્રા નક્ષત્રમાં મહારાણી શિવાદેવીએ શંખ લંછનવાળા અને નીલવર્ણાતેજસ્વીકાયાવાળા પુત્રને જન્મઆપ્યો! મહારાજા સમુદ્રવિજય, મહા પુણ્યશાળી બલદેવ, બલભદ્રજી, વાસુદેવ કૃષ્ણજી આદિએ – પોતાના પરિવારમાં ઉત્પન્ન થયેલા તેજસ્વી રત્નનો અદભુત જન્મ મહોત્સવ ઉજવ્યો! પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે સ્વપ્નમાં રત્નમય ચક્ર (નેમિ) નિહાળેલ તેથી અરિષ્ટનેમિ એવું નામ પાડવામાં આવ્યું. જેનેમિકુમારતરીકે પ્રસિદ્ધ પામ્યું ! દસ ધનુષ્યની કાયાવાળા નેમિકુમાર યૌવન અવસ્થામાં પ્રવેશતા જ અપૂર્વ બલવાન અદ્વિતિય પ્રભાવશાળી તરીકે જનમાનસમાં અંકિત થઈ ગયા. એક વખત નેમિકુમાર પોતાના સમવયસ્ક મિત્રો સાથે ક્રીડા કરતા કૃષ્ણ મહારાજાની આયુધ raile r ૧૮૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ શાળામાં પહોંચ્યા. આયુધ શાળામાં કૃષ્ણ મહારાજાનાશંખ, ચક્ર, ગદા, ધનુષ્ય આદિ શસ્ત્રો એવા પ્રભાવશાળી હતા કે કૃષ્ણ વાસુદેવ સિવાય કોઈ પણ મનુષ્ય એનો સ્પર્શ પણ કરી શકે નહીં. પણ નેમિકુમાર તો તીર્થકર હતા... વાસુદેવ કરતા પણ અનંત બલી... ! નેમિકુમારે તો ક્ષણવારમાં શંખને હાથમાં લઈને વગાડ્યો! શંખના અવાજથી સમગ્ર નગરમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું ! પ્રચંડ અવાજના પરિણામે પશુ પક્ષીઓ પણ નાસવા લાગ્યા! કૃષ્ણ વાસેદવપણ સચિંત બની ગયા...! કોણ આ શત્રુ ઉત્પન્ન થયો છે ! કૃષ્ણ વાસુદેવ સ્વયં આયુધશાળામાં આવ્યા અને ત્યાં – નેમિકુમારને નિહાળી આશ્ચર્ય પામ્યા! કૃષ્ણ વાસુદેવનું સુદર્શનચક્ર નેમિકુમારે- ટચલી આંગળીનાટેરવે ઉઠાવી લીધું ! વાસુદેવની ગદા તો જાણે લાકડી ઉપાડતા હોય તેમહાથમાં લઈ લીધી ! વાસુદેવનું ધનુષ્યતો નેતરની સોટીની જેમ નમાવી દીધું...! નેમિકુમારની વધુ પરીક્ષા કરવા માટે શ્રીકૃષ્ણ વાસુદેવે પોતાની સાથે બળનો મુકાબલો કરવા જણાવ્યું. કૃષ્ણ વાસુદેવનો બળવાન હાથ નેમિકુમારે ક્ષણમાત્રમાં વાળી દીધો ! જયારે નેમિકુમારના હાથે કૃષ્ણ વાસુદેવ જાણે વાનરની જેમ લટકાઈ ગયા ! પ્રચંડ પુરુષાર્થ કર્યો પણ નેમિકુમારનો હાથ હલાવી પણ શક્યા નહીં..! કૃષ્ણ વાસુદેવના મનમાં વિકલ્પ ઉત્પન્ન થયો ! નેમિકુમાર ધારે તો ક્ષણવારમાં મારું ત્રણ ખંડનું સામ્રાજ્ય મેળવી શકે તેમ છે..” શું વાસુદેવ હું છું કે નેમિકુમાર ! નેમિકુમારનું બળ ઓછું કરવા કંઈક પ્રયત્ન કરવો પડશે ! નહીંતર ભાવિમાં મારું સ્થાન ક્યાંય નહીં રહે ! હજી કૃષ્ણ વાસુદેવ આ વિચાર કરે છે ત્યાં જ આકાશવાણી થઈ... - ૧૮૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ નેમિકુમાર કૃષ્ણમહારાજાની આયુધશાળામાં.... કૃષ્ણ વાસુદેવની આઠ પટ્ટરાણીઓના મનની પ્રસન્નતા માટે ક્રીડા કરતા નેમિકુમાર ૧૮૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ હે કૃષ્ણ વાસુદેવ ! તું વ્યર્થ ચિંતા કરે છે આ નેમિકુમાર તો બાવીસમાં તીર્થકર ભગવંતછે. કુમારાવસ્થામાંજ સંયમગ્રહણ કરવાના છે. આ સાંભળી કૃષ્ણ વાસુદેવને શાંતિ તો થઈછતાં પણ નેમિકુમારલગ્ન કરે તે માટે સમજાવવામાટે પોતાની આઠે પટ્ટરાણીઓને કહ્યું. સમુદ્રવિજય મહારાજા મહારાણી શિવાદેવીનો પણ નેમિકુમારને લગ્ન કરવા માટે ખૂબ આગ્રહ હતો. અનેક રાજકન્યાઓ નેમિકુમાર સાથે લગ્ન કરવા ઉત્સુક હતી. કૃષ્ણ વાસુદેવની સત્યભામા, રૂકમણી, સુસીમા, પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, જાંબવતી આઠે પટ્ટરાણીઓનેમિકુમારનેસરોવરમાં ક્રીડાથે લઈ ગઈ! નેમિકુમારતો આ બધાથી અલિપ્ત જ હતા છતાં બધાનું માન સાચવવા ક્રીડામાં જોડાયા. કૃષ્ણ વાસુદેવની આઠે પટ્ટરાણીઓ એ વિવિધ રીતીએ જીવનમાં સ્ત્રીનું મહત્વ સમજાવીનેમિકુમારનેલગ્ન માટે ખૂબ આગ્રહકર્યો...! નેમિકુમારતો આ બધા પ્રસંગમાં મૌન જ રહ્યા.. “નનિષિદ્ધ અનુમતમ્” એમ સમજી નેમિકુમારલગ્ન માટે તૈયારજ છે મૌનને સંમતિ માની લીધી. સમગ્ર નગરમાં ઉદ્ઘોષણા કરાવી દીધી. સમગ્ર રાજમહેલમાં ઉત્સાહનો સંચારથઈગયો એ જ સમયે મથુરા નગરીના રાજવી ઉગ્રસેનની દેવાંશી રાજકન્યા રાજિમતિનું માંગુ નેમિકુમાર માટે આવ્યું. રાજિયતિ જેવી સર્વગુણ સંપન્ન રાજકન્યા પોતાની પુત્રવધુ બનશે એ જાણી સમુદ્રવિજય-શિવાદેવીઆદિબધા આનંદમાં આવી ગયા. નેમિકુમારના લગ્ન માટે કૌટુકિ જ્યોતિષિને બોલાવી તાત્કાલિક શુભ દિવસ પૂછવામાં આવ્યો..જયોતિષિમહારાજા સમુદ્રવિજયતથા કૃષ્ણ વાસુદેવને કહેછે. - ૧૮૮ For Private & Personal use only Page #203 -------------------------------------------------------------------------- ________________ * 63 79è ]]>IFE ]t]]et ]]+lclb] ] hh Pef ilf ae nehc ]]->વૃષ્ટિ કે For Privasonal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ રાજન્ ! હમણાંતો ચાતુર્માસચાલે છે વર્ષાકાળમાંગૃહસ્થોનું ઉત્તમમંગલકાર્ય લગ્ન થઈ શકે જ નહીં... ચાતુર્માસ બાદ જ શુભ દિવસ આવશે. કૃષ્ણ વાસુદેવ તુરંત જ ક્રોષ્ટકી જયોતિષિને કહે છે. અરે ભાઈ! નેમિકુમાર અતિ આગ્રહથી પાણિગ્રહણ માટે સંમત થયા છે હવે વિલંબ કરીશું તો એમનું માનસપરિવર્તનથઈ જશે માટે “શુભસ્યશીધ્રમ” એ ન્યાયે તાત્કાલિક નો જ કોઈ શુભ દિવસ જણાવો અંતે શ્રાવણ સુદ છઠ્ઠ નો દિવસ નિર્ણિત કર્યો દ્વારિકા અને મથુરા બંને નગરીમાં ઘરના દરવાજે/દરવાજેતોરણ બંધાયા. બંને નગરો મહોત્સવમાં મહાલવાલાગ્યા. નેમિકુમારની વિશાળ જાન દ્વારિકા નગરીથી નીકળી દશ દશાર્દો, કૃષ્ણ વાસુદેવ, બલભદ્ર આદિ હજારો રાજપુરુષો નગરજનો સાથે ધવલમંગળ ગીતોના ગાન સાથે જાન ઉગ્રસેન રાજાના મહેલતરફ આવી. રાજકુમારી રાજિમતિ પણ પોતાના સ્વામિનાથને નિહાળવા આતુર હતી, સખીઓની સાથે રહેલી રાજિમતી અપલક નયન-નેમિકુમારનેનિહાળ્યા જ કરે છે. બંને સખીઓ રાજિમતીની હાંસી કરે છે. પણ રાજિમતી તો પોતાના સ્વામિનાથના ધ્યાનમાં ભાન જ ભૂલી ગઈ છે તે જ સમયે રાજિમતીનું જમણું નેત્ર ફરકવા લાગ્યું ! કંઈક અમંગળથશે એવી આશંકાએરાજિમતીવિહવળબની ગઈ! આ તરફ નેમિકુમારની જાન આગળ વધી રહી છે ! પશુઓનો આર્તનાદ નેમિકુમારના કાનમાં પહોંચ્યો ! સારથિને પૂછતા-પ્રાણીઓને બચાવવાનેમિકુમારે રથને પાછોવાળવાનો આદેશ આપ્યો! For Private & G use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ For Pri ૧૯૧ sonal Use Only 3 ]P≥ 3% ±èP P+ ll<%è -E) - ]]>>HF]]e Page #206 -------------------------------------------------------------------------- ________________ નેમિકુમારને પાછા ફરતાં નિહાળી સમગ્ર વાતાવરણ સ્તબ્ધ બની ગયું ! સમુદ્રવિજય આદિ દશાર્દો શિવાદેવી આદિ અંતઃપુરની સ્ત્રીઓએ નેમિકુમારને સમજાવવાઘણો પ્રયત્ન કર્યો. પણ હવે જેને મુક્તિ રૂપી વધૂની લગની લાગી હોય એ નેમિકુમાર રાજીમતી વધૂમાં ક્યાંથી મોહ પામે ! પ્રભુ તો રાજીમતિને પોતાના આઠ)આઠ ભવોનો સંબંધ સંભાળી જાણે સંકેત આપવા પધાર્યા જ ન હોય તે રીતીએ આંગણેથીપાછા વળી ગયા! લોકાંતિકદેવોએ આવી પ્રભુને ધર્મતીર્થ પ્રવર્તનની વિનંતિ કરી પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો ! એક વર્ષ સુધી સાંવત્સરિક દાન આપી શક્ર આદિ ઈન્દ્રો, નરેન્દ્રોની સાથે ઉત્તરકુરુ શિબિકામાં બિરાજમાન થઈ રૈવતાચલ ગિરિના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. શ્રાવણ સુદ છઠ્ઠ ના દિવસે ચિત્રા નક્ષત્રમાં એક હજાર રાજાઓ સાથે પ્રભુએ સર્વવિરતિ અંગીકાર કરી ત્યાં જ પ્રભુને મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ( છઠ્ઠ તપના તપસ્વી પ્રભુનું બીજા દિવસે પારણું વરદત્ત નામના બ્રાહ્મણને ત્યાં પરમાનથીથયું. પંચદિવ્યોત્યાં પ્રગટ થયા. દીક્ષા બાદ ચોપન દિવસે પ્રભુ પુનઃ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા આસો વદ અમાસ (ભાદરવા વદ અમાસ)) ના દિવસે વેતસ વૃક્ષની નીચે અઠ્ઠમતપના તપસ્વી પ્રભુ કાઉસગ્ગ ધ્યાને રહ્યાઘાતી કર્મનો ક્ષય કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. દેવોએ સમવસરણની રચના કરી પ્રભુએ માર્મિક ધર્મદેશના આપી. અનેક આત્માઓએ સર્વવિરતિ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. વરદત્ત આદિ અગિયાર ગણધરોની સ્થાપના થઈ. ૧ ( ૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ For Private rsonal Use Only 63 pm Flbtob 16h Faè સપ્તક] ]]oolä ébe lièક -lefòh Page #208 -------------------------------------------------------------------------- ________________ | નેમિનાથ સ્વામિના તીર્થમાં મનુષ્યના વાહનવાળો ગોમેધ નામે યક્ષ અને સિંહનાવાહનવાળી અંબિકા નામે શાસનદેવીથઈ. શ્રી નેમિનાથસ્વામિના૧૮000સાધુ ભગવંતો ૪0000સાધ્વીજીવો ૪૦૦ચૌદપૂર્વી ૧૫OOઅવધિજ્ઞાની ૧000મન:પર્યવજ્ઞાની ૧૫00કેવલજ્ઞાની ૧૫૦૦વૈક્રિયલબ્ધિધારી૮00વાદલબ્ધિધારી. ૧, ૬૯000શ્રાવકો, ૩,૩૯૦૮શ્રાવિકાઓ. પ્રભુનો આવિશાલ પરિવાર હતો. નેમિનાથ પ્રભુથી પ્રતિબોધપામી રાજિમતીએ પણ દીક્ષા લીધી એ જ ભવે મુક્તિને પામ્યા. ૩૦૦વર્ષકુમાર અવસ્થામાં અને ૭૦૦વર્ષશ્રમણ પર્યાયવાળી કુલ ૧OO૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી રૈવતગિરિ (ગિરનાર) ઉપર પ૩૬ મુનિઓ સાથે પાદપોપગમનઅનશનઆદરી અષાડ સુદ આઠમનાદિવસે પ્રભુનિર્વાણ પામ્યા. , શ્રી નમિનાથ સ્વામિના નિર્વાણ પછી પાંચ લાખ વર્ષે નેમિનાથ સ્વામિનું નિર્વાણ થયું. વંદન હો ગીરનાર તીર્થ વિભૂષણ શ્રી નેમિનાથ સ્વામિના ચરણોમાં ! ૧(૮૪ For Private & Pels Shase Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમાં તીર્થપતિ GRAPHIC શ્રી શંખેશ્વર પાશ્ર્વનાથ ભગવાન શંખેશ્વર For Private For 96462 Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાનાથ ચરિત્ર પરમ પુરુષાદાણીય, ત્રેવીસમાં તીર્થપતિ શ્રી શંખેશ્વર તીર્થ વિભૂષણ શ્રી પાર્શ્વનાથસ્વામિસમ્યકત્વપ્રાપ્તિ પછી દસમાં ભવે નિર્વાણ પામ્યા. પ્રભુના દસ ભવો આ રીતીએછે. ભવ ૧. મરુભૂતિ ૬. વજનાભરાજા ૨. હાથી ૭. મધ્ય ગૈવેયક ૩. આઠમો દેવલોક ૮. સુવર્ણબાહુરાજા ૪. કિરણબેગમુનિ ૯. દસમો દેવલોક ૫. બારમોદેવલોક ૧૦. શ્રી પાર્શ્વનાથ ભગવાન ભવ ૧-૨-૩ જંબુદ્વીપના મધ્યમાં સ્થિત મેરૂપર્વતની દક્ષિણ દિશામાં પોતનપુર નગરમાં અરવિંદ નામે પ્રતાપી વિવેકી રાજા રાજય કરી રહ્યો છે. ધર્માત્મા રાજવીના રાજયમાં અનેક ધર્મિષ્ઠ પરિવારો રહેતા હતા. એ જ નગરમાં વિશ્વભૂતિ નામે ધર્માત્મા બ્રાહ્મણ પુરોહિત રહેતો હતો. રાજમાન્ય પુરોહિતને અનુદ્ધરા નામે પત્ની હતી અને કમઠ અને મરુભૂતિ નામના બે વિદ્વાન પુત્રો હતા! વિશ્વભૂતિનો પરિવાર નગરમાં પ્રતિષ્ઠા સારી ધરાવતો હતો. કમઠ અને મરુભૂતિ બંને સહોદર ભાઈઓ હોવા છતા બંનેના સ્વભાવમાંઆસમાનજમીનનો તફાવત હતો. મોટો ભાઈ કમઠ ક્રોધી...દુરાચારી હતો જયારે નાનોભાઈ મરુભૂતિ શાંત સદાચારી હતો! १८E For Private & Personar Use Only WWW.jainelibrary.org Page #211 -------------------------------------------------------------------------- ________________ કમઠનીપત્નીનું નામવરુણા હતુ જ્યારે મરુભૂતિની પત્નીનું નામ વસુંધરા. બંને ભાઈઓને પારિવારિક જવાબદારી સોંપી માતા-પિતા નિવૃત્ત થઈ ધર્મારાધના કરીસ્વર્ગે સિધાવ્યા! સરલાસથી સદાચારી મરુભૂતિનો સ્વભાવ પરોપકારપરાયણ હોવાથી રાજકાજના પ્રત્યેક કાર્યોમાં મહારાજા અરવિંદની સાથે રહેતો હતો ! રાજ્યના કાર્ય પ્રસંગોમાં અવારનવાર નગરીની બહાર પણ જવાનું થતું. જ્યારે કમઠ એશઆરામમાં પ્રવૃત્તબની ઘરમાં જ રહેતો હતો. મરુભૂતિનીપત્નીવસુંધરા રૂપવતી હતી કમઠ પોતાની પત્ની વરુણા વિદ્યમાન હોવા છતા વસુંધરામાં આસક્ત બન્યો ! વસુંધરાપણ કમઠમાં આસક્તબની ! બંનેનોદુરાચાર શરૂ થઈ ગયો ! કમઠપત્ની વરૂણાએ એકદા બંનેની પાપલીલા નિહાળી મરુભૂતિને આ વાત કરી મરુભૂતિને પહેલા તો આ વાત સત્ય જણાઈ નહીં પરંતુ પોતે સાક્ષાત જ્યારે બંનેની પાપલીલાનિહાળી ત્યારે મરુભૂતિનું મન વિષાદગ્રસ્ત બની ગયું! સરળ મનના મરુભૂતિ વિચારે છે મહારાજાને આ વાત કરીશ તો રાજાની લજ્જાથી મોટાભાઈ સમજી જશે અરવિંદ રાજાને મરુભૂતિએ વાત કરી. ન્યાયનિષ્ઠ રાજવી પોતાના રાજયમાં અનાચારશંસહન કરે ! રાજાએ કમઠને બંધનગ્રસ્ત બનાવી ગધેડા ઉપર ઉંધા બેસાડી આખા ગામમાં ફેરવીકમઠને સજા કરી ! કમઠનોનગરવાસીઓએતિરસ્કાર કર્યો ! ‘કમઠને મરુભૂતિ ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો મરુભૂતિ એ રાજાને ફરિયાદ કરી ત્યારે જ મારી આ દશા થઈને ! કમઠ તો ત્યાંથી નાસીને વનમાં તાપસ બની ગયો ! મનમાં મરુભૂતિ પ્રત્યે તીવ્રષ રાખીને તપ તપવા લાગ્યો! આ તરફ મરુભૂતિને પણ ૧૯૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ ખૂબ જ દુઃખ થાય છે મારા વડિલ બંધુના અપમાનમાં હું નિમિત્ત બન્યો છું. મારે.. ભાઈની ક્ષમા માંગવી જ જોઈએ... સજ્જન પુરુષો ક્યારેય પોતાની સજ્જનતા વિસરતાનથી. મરુભૂતિ ક્ષમાપના માંગવા વનમાં કમઠ પાસે આવ્યો ! મસ્તક નમાવી કમઠને વંદન કરવા જાય છે ત્યાં જ વેરની આગમાં ધગધગતા કમઠે બાજુમાં રહેલો મોટો પત્થર ઉપાડી મરુભૂતિ ઉપર નાંખ્યો ! મરુભૂતિનું મસ્તક છેદાઈ ગયું ! પ્રાણઘાતક હુમલાથીમરુભૂતિનાતત્કાલપ્રાણ નીકળી ગયા. મહારાજા અરવિંદને આ સમાચાર મળતા જ સંસારની ક્ષણ ભંગુરતા સમજી વૈરાગ્ય પામી મહારાજાએ દીક્ષા અંગીકાર કરી લીધી....! યોગ્ય આત્માઓને બધા પ્રસંગો વિરાગમાપક બની જયા છે ! કમઠ તો ત્યાંથી ભાગ્યો ! અંતે આર્તધ્યાનમાં મૃત્યુ પામીકુફ્ફટજાતિનો સર્પ થયો! મરુભૂતિને પણ અંતસમયે આર્તધ્યાન પ્રગટી જવાથી બીજા ભવમાં | તિર્યંચગતિમાંવિંધ્યાચલમાં ૫OOહાથણીઓનાસ્વામિકાથી તરીકે થયો! હ' આ તરફ અરવિંદરાજર્ષિ શ્રમણાવસ્થામાં કોઈ વિશાળ સંઘની સાથે સમતશિખરની યાત્રાર્થે જઈ રહ્યા છે. વિશાલ જનસમૂહ સાથે હતો ! વિંધ્યાચલની તળેટીમાં આવતા જ મરુભૂતિનો આત્મા જે અત્યારે હાથી બનેલ છે તે હાથીએ આવો વિરાટ માનવ મહેરામણ નીહાળ્યો ! જંગલમાં યથેચ્છ ફરનાર એ ગજરાજને એકી સાથે આટલા બધા માનવો કેમ ગમે! હાથી તો તોફાને ચડ્યો ! કોઈ મનુષ્યને સૂંઢમાં ઉછાળે છે તો કોઈને પગ તળે કચડે છે ! સંઘમાં કોલાહલ વ્યાપી ગયો ! હાથી તો દોડતો સીધો અરવિંદમુનિતરફ ઘસી ગયો! લોકો બધા ભયભીત બની ગયા ! ઓહ! - ૧૯૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ આ મહાત્માને હાથી હમણાંજ કચડી નાંખશે! અરવિંદ રાજર્ષિને નિહાળતા જ હાથી શાંત બની ગયો ! અનિમેષ નયને મહાત્માની સામે નિહાળવા લાગ્યો! અવધિજ્ઞાનીઅરવિંદરાજર્ષિએતરત જ કહ્યું “અરે! મરુભૂતિ! આપાગલપન છોડી દે ! તું કોણ હતો એ તો ખ્યાલ કર ! પૂર્વભવમાં શ્રાવકધર્મ અંગીકાર કરેલો અપરાધી ભાઈની ક્ષમાપના ત્યારે તું માંગવા ગયેલો ! અને અહીં નિરપરાધી મનુષ્યોને મારે છે ! ગત ભવમાં તો અંતસમયે આર્તધ્યાનના પરિણામે તિર્યંચ તરીકે ઉત્પન્ન થયો! હજી પણ આર્ત-રૌદ્રધ્યાનના પરિણામદ્વારા-દુર્ગતિમાંજ જવું છે? | મુનિરાજના મધઝરતા વચનો સાંભળી હાથીને જાતિઃસ્મરણ જ્ઞાન થયું ! પૂર્વજન્મ નિહાળ્યો ! હાથીએ આંખમાંથી બોર-બોર જેવડા આંસુઓ સાર્યા ! મહાત્માએ હાથીને દેશવિરતિ ધર્મ સમજાવ્યો! હાથીએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો ! સુખ દુઃખમાં સ્વસ્થ પણે હવે હાથી રહેવા લાગ્યો ! આ પ્રસંગ નિહાળીને અનેક આત્માઓ ધર્મપામ્યા....!મહાત્માતો ત્યાંથી ચાલ્યા ગયા. ગજરાજ નિર્દોષભાવે શાંત પ્રકૃતિએ રહે છે. એક વખત હાથીને તરસ લાગવાથી સરોવરમાં પાણી પીવા ગયો. સરોવરમાં ઉંડા ઉતરવાથી કાદવમાં હાથીના પગ ફસાઈ ગયા ઘણી મહેનત કરે છે પણ વધારે ને વધારે ઉંડો ખૂંપતો જાય છે હાથી સમજી ગયો કે હવે આમાંથી ઉગરી શકાય તેમ નથી મરણ નિશ્ચિત છે. પંચ પરમેષ્ઠિના ધ્યાનમાં હાથી તન્મય બની ગયો! તે જ સમયે પેલો કુફ્ફટસર્પજે કમઠનો જીવ હતો ત્યાં આવી પહોંચ્યો! હાથીને નીહાળીએની દષ્ટિમાંથીવાળાઓવરસવા ૧૯૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ લાગી ! પૂર્વનો વૈભાવ સ્મૃતિમાં આવ્યો હાથીના સમગ્ર શરીર ઉપર પૂરી તાકાતથી વારંવાર ડંસ મારે છે. વૈરવાળુ ઝેર હાથી માટે કાતિલ બન્યુ ! આખા શરીરમાંભયંકર પીડા છે છતા પણ હાથી સમાધિભાવમાં તલ્લીન છે. સમાધિ મરણને પામી હાથી સીધો આઠમાંસહસ્ત્રારદેવલોકમાં પહોંચી ગયો ! બિચારો સર્પ ! આર્ટ રૌદ્રધ્યાનના પરિણામોથી ક્લિષ્ટ કર્મોને બાંધતો મરીને નરકનો અતિથિ બની ગયો ત્રીજા ભવમાં સહસ્ત્રાર નામના આઠમાં દેવલોકમાં ગયેલો મરુભૂતિનો આત્મા સત્તર સાગરોપમના આયુષ્યવાળો શશિપ્રભ નામે દેવ થયેલો દેવલોકમાં જિનભક્તિના અનેકવિધ સત્કાર્ય કરતા તે આત્માએ પોતાનું સમ્યગ દર્શન નિર્મળ બનાવ્યું. તો આ તરફ કમઠનો જીવ સર્પના ભવમાં અનેકવિધ પાપકર્મો કરી મૃત્યુ પામી પાંચમી નરકમાં ઉત્પન્ન થયો ! ત્યાં તેનું પણ સત્તર સાગરોપમનું આયુષ્ય ! એક ભાઈ સત્તર સાગરોપમ સુધી સુખમાં તો બીજો ભાઈ એટલો જ સમયભયંકરદુઃખમાં. ભવ ૪-૫-૬ પ્રાગવિદેહમાં સુકચ્છ નામે વિજયમાં તિલકા નામે સુંદર નગરી હતી. વિદ્યુતગતિ નામે વિદ્યાધર રાજા અને તેની કનકતિલકા નામે સુંદર પટ્ટરાણી હતી. મરુભૂતિનો આત્મા આઠમા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી કનકતિલકાની કુક્ષિમાં આવ્યો. કિરણવેગ તેનું નામ પાડવામાં આવ્યું ગુણિયલ એવા કિરણવેગ કુમારનો યુવાવસ્થામાં પ્રવેશ થતા જ પિતાજીએ રાજ્યનું સિંહાસન કુમારને સોંપી પોતે દીક્ષા ૨૦૦ Page #215 -------------------------------------------------------------------------- ________________ લઈને આત્મકલ્યાણસાધી લીધું. વિદ્યાધરકુમારીપદ્માવતી સાથે કિરણવેગનાલગ્ન થયા ક્રમશઃ કિરણતેજ નામે પુત્ર પણ થયો વિરાગની મસ્તીમાં મહાલતા આત્માને સંસારના બંધનોમાં રહેવું ક્યાં સુધી ફાવે ! અંતે સુરગુરુ નામના મહાત્મા નગરીમાં પધાર્યા તેમની પાસે દિક્ષા અંગીકા૨કરીસુંદરસાધના કરી અનેક લબ્ધિઓકિરણવેગમુનિએ મેળવી. આકાશગામિનિ લબ્ધિવાળા કિરણવેગ મહર્ષિ પુષ્કરદ્વીપમાં શાશ્વતી જિનપ્રતિમાઓનેનમસ્કાર કરી વૈતાઢ્ય ગિરિ પાસે કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થયેલા છે તે જ સમયે પેલો કમઠનો આત્મા - નારકીના ૧૭ સાગરોપમના દીર્ઘકાળ પર્યંત ભયંકરદુઃખોસહનકરી ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી પુનઃસર્પ તરીકે ઉત્પન્નથયેલો! મહાત્માનેજોતા જ પૂર્વ વૈર યાદ કરી મહાત્માના શરીરમાંજોરથી ડંસવા લાગ્યો ! પોતાનુંસમગ્ર વિષ મહાત્માનાશરીરમાંજ જાણે ઠાલવવું હોયતે રીતીએવારંવાર ડંસવા લાગ્યો ! તીવ્ર વેદનાને સહન કરતા સમાધિસ્થ મુનિ કાળ કરીને બારમાં દેવલોકમાંપહોંચ્યા તે પેલો બિચારોસર્પ ત્યાંથી નીકલી વનમાં દાવાનળલાગવાથી તુરંત જ મૃત્યુ પામી નરકનો મહેમાન બની ગયો ! પાંચમાં ભવમાં પાર્શ્વનાથ ભગવાનનો આત્મા બારમાં દેવલોકમાં જંબુદ્ઘમાવર્ત વિમાનમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા તો કમઠનો જીવ છઠ્ઠી તમઃ પ્રભા નરકમાં બાવીસસાગરોપમનાઆયુષ્યવાળાનારકીતરીકે થયો ! એક આત્મા પ્રગતિના સોપાનો સર કરે છે ત્યારે બીજો આત્મા અધોગતિ ગર્તામાં ધકેલાયા કરે છે છઠ્ઠા ભવમાં પશ્ચિમદિશાનાવિદેહ ક્ષેત્રમાં જ્યાં બાહુ અને સુબાહુ વિહરમાન તીર્થંકર ભગવંતો બિરાજમાન છે તે શુભંકરા નામે નગરીમાં ૨૦૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ વજ્રવીર્ય રાજાની લક્ષ્મીવતી રાણીની કુક્ષિએ મરુભૂતિના આત્માનું અવતરણ થયું. નામ તેનું વજ્રનાભપાડવામાંઆવ્યું. યુવાવસ્થાનાઉંબરે પહોંચતાચક્રવર્તીનારાજ્ય સમાન વિશાળ રાજ્યનો ભોક્તા વજ્રનાભ બન્યો ! પ્રજાપાલક રાજવીએ અનેક પ્રકારના જન કલ્યાણના કાર્યો કરી પ્રજાના હૃદયમાં અપૂર્વ સ્થાન મેળવ્યું ! ચક્રયુદ્ધ પુત્ર યુવાન થતાં જ સઘળીએ જવાબદારી તેને સોંપી વજ્રનાભ રાજા એ ક્ષેમંક૨ નામના અવધિજ્ઞાની મુનિ ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી અનેકવિધ સાધનાઓ સાધી શ્રુતનો અપૂર્વ અભ્યાસ કરી તીવ્ર તપશ્ચર્યા દ્વારા વિવિધ લબ્ધિઓના ધારક વજ્રનાભમુનિબન્યા ! એકદા સુકચ્છ નામના વિજયમાં વનમાં વજ્રનાભ મુનિ કાઉસગ્ગ ધ્યાનમાં મગ્ન હતા ત્યાં જ સનસનાટ કરતું એક તીર આવ્યું અને મુનિની વિશાલ છાતીમાં ખૂંપી ગયું ! પેલો કમઠનો જીવ નરકના અનેક દુઃખોને સહન કરી આ ભવમાં પુનઃ મનુષ્ય અવસ્થાને પામ્યો તો હતો પરંતુ નીચ કુલમાં જંગલી ભીલ તરીકે તેને અવતા૨ મળેલો ! કાળુ ડિબાંગ એનું શરીર હતું ! નામપણ એનું કુરંગડ હતું ! એક તો ભીલ જાતિસાર અસારનોકોઈવિવેક નહીં અને સાથે પૂર્વના તીવ્ર વૈરનું સંસ્મરણ! કુરંગડભીલ જંગલમાં શિકારે જતો હતો ત્યાં જ વજ્રનાભમહાત્માને નિહાળી એ અજ્ઞાની આત્માએ સનસનાટ કરતું તીર મહાત્મા ઉપર ફેંક્યુ ! મહાત્માને મર્મસ્થાને તીર લાગ્યું ! તીવ્ર વેદના સહન કરતા મહાત્માએ અપૂર્વ સમાધિ જાળવી રાખી ! ભીલપ્રત્યે દ્વેષનો અંશ પણ મહાત્માએસ્પર્શવા દીધો નહીંસર્વ જીવોની સાથે ક્ષમાનું પ્રદાન કરતા મહાત્મા સમાધિ મરણ પામી મધ્ય પ્રૈવેયકમાં પહોંચી ગયા તો મહાત્માના મૃત્યુથી આનંદ પામતો દુષ્ટ ભીલ અનેકવિધ કુકર્મો કરી મરણ પામીને નરકનો અતિથિબંને એમાંતો શું આશ્ચર્ય! ૨૦૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ ભવ ૭-૮-૯ મરુભૂતિનો આત્મા સાતમા ભવે મધ્ય રૈવેયકમાં સત્યાવીસ સાગરોપમના આયુષ્યવાળોલલિતાંગ નામે દેવ થયો...! રૈવેયકના અનેકવિધ સુખોની વચ્ચે પણ એ આત્મા અલિપ્ત રહ્યો તો કમઠનો આત્મા કુરંગડ ભીલ મૃત્યુ પામીને સાતમી નરકમાં સત્યાવીસસાગરોપમનાઆયુષ્યવાળોનારક તરીકે થયો. ભયંકર વેદનાની વચ્ચે એ આત્મા આજંદકરે છે... પરંતુ અહીં કોણ એનો હાથ પકડવા આવે! આઠમાં ભવમાં પૂર્વવિદેહના પુરાણપુર નગરમાં કુલિશબાહુ રાજવીની સુદર્શના નામે પટ્ટરાણીની કુક્ષિએ મરુભૂતિનો આત્મા ઉત્પન્ન થયો ! ચક્રવર્તીના જન્મને સૂચવનારા ઉત્તમ મહાસ્વપ્નો નિહાળી માતા અતિ આનંદિત બની ગઈ. પુત્રનો જન્મ થયો. નામતનું સુવર્ણબાહુ પાડવામાં આવ્યું. યુવાવસ્થામાં પ્રવેશતા જ રત્નપુર નગરના ખેચર રાજાની પુત્રી દેવાંશી પદ્માવતી નામે કન્યા સાથે સુવર્ણબાહુનાપાણિગ્રહણ થયા. મહારાજાનીઆયુધશાળામાંચક્રરત્ન ઉત્પન્ન થયું ! ચક્રના પ્રભાવથી છ એ ખંડો ઉપર આણાસ્થાપીચક્રવર્તીપણું મેળવ્યું! એકદા પુરાણપુર નગરમાં જગન્નાથ નામના તીર્થંકર પરમાત્મા પધાર્યા અરિહંત પરમાત્માનીપુષ્પરાવર્તના મેઘની ધારાસમાનધર્મદેશનાથી પ્રતિબોધપામી સુવર્ણબાહુ ચક્રવર્તીએ સંસારના સુખોને તિલાંજલિ આપિ પ્રભુ પાસે સર્વવિરતિ સ્વીકારી લીધી. સંયમસ્વીકાર બાદ ઉગ્ર તપશ્ચર્યા સાધી વીશ સ્થાનક તપની આરાધના દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના કરી એકદા સુવર્ણબાહુ મુનિ ક્ષીરવણા વનમાં કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર હતા. તે જ સમયે પૂર્વભવનોવૈરી કમઠનો જીવ નરકમાંથી For Prive Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય પૂર્ણ કરી આઠમાં ભવમાં એ જ વનમાં સિંહ તરીકે ઉત્પન્ન થયેલો ! મુનિને જોતાજ ભવોભવનો વૈરી વનરાજ થોડો ઝાલ્યો રહે ! એક છલાંગ મારી મહાત્માના શરીરને ચીરી નાંખ્યું ! ધર્મધ્યાનમાં સ્થિર એવા મહાત્મા સમત્વવૃત્તિને સાધતા સમાધિમરણ પામી દસમાં દેવલોકે સંચરી ગયા તો વનરાજસિંહ અનેક કુકર્મો કરી નરકાવાસમાંપહોંચી ગયો ! નવમાં ભવમાં મરુભૂતિનો આત્મા દસમાં પ્રાણત દેવલોકમાં મહાપ્રભ વિમાનમાં વીસ સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા મહર્દિક દેવ થયો. અનેકવિધ તીર્થંક૨૫૨માત્માઓનાકલ્યાણકોભાવપૂર્વકઉજવ્યા તો આ તરફ પેલો કમઠનો જીવ ચોથીનરકમાં વીસસાગરોપમનાઆયુષ્યસુધીતીવ્ર વેદનાનેસહન કરી રહ્યો છે. ! કમઠના ભવમાં પોતાના સહોદર બંધુ પ્રત્યે બંધાયેલ દ્વેષનો કણિયો ક્રમશઃ એ કેવીતીવ્રતમવૈરની ધારાને પકડીલેછે! કમઠનાભવ પછીથી આઠ-આઠભવમાં એ આત્માનેચાર વાર તો નરકમાં જવું પડ્યું... બે વાર સર્પ તરીકે અને એકવાર સિંહ તરીકે ક્રૂરતાપૂર્વક અનેક જીવોનો સંહાર કર્યો એક જ વાર માનવનું ખોળિયું એ આત્માને પ્રાપ્ત થયું એ પણ જંગલીભીલ ના અવતારમાં... ત્યાં પણ ધર્મ આરાધના શેં સંભવે ! તો આ તરફ એક વખત કમઠની અવહેલનામાં નિમિત્ત બનેલા મરુભૂતિના આત્માને પણ કેટલું સહન કરવું પડ્યું છે ! મરુભૂતિના ભવમાં, હાથીના ભવમાં, કિરણવેગનાભવમાં, વજ્રનાભના ભવમાં અને સુવર્ણબાહુના ભવમાં.... પાંચ-પાંચ વાર કમઠના આત્મા દ્વારા જ મરણાંતઉપસર્ગોથયા......! કોઈ પણ તીર્થંકર પરમાત્માના ભવોમાં એક જ આત્માના નિમિત્ત દ્વારા પાંચપાંચ વાર મરણાંત કષ્ટ આવ્યું હોય... એવું જણાયું નથી. પણ પ૨મપુરુષાદાણીયશ્રી ૨૦૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ ભગવંતના પૂર્વભવોમાં આ વાસ્તવિકતાનજર સમક્ષ આવે છે પણ એ તો તીર્થંક૨ ૫રમાત્માનો આત્મા હતો સાધનાના શિખરો સર કરતા હવેના ભવમાં સર્વોચ્ચસિદ્ધિએમનીહાથવેંતમાંછે. ચલો ! આપણે પણ પ્રભુપાર્શ્વનાથનેનજીકથીપીછાણીએ! ભવ... ૧૦ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કાશીદેશમાં વારાણસી નગરીમાં ઈક્ષ્વાકુ વંશીય અશ્વસેન નામે પરાક્રમી રાજવીની વામાદેવી નામે અદ્વિતીય પટ્ટરાણીની કુક્ષિએ પ્રાણત દેવલોકમાંથીસુવર્ણબાહુના આત્માનું અવતરણથયું ! વિશાખા નક્ષત્રમાં ચૈત્ર વદ (ફાગણવદ) ચતુર્થીના દિવસે મધ્યરાત્રિએ મહારાણી વામાદેવીએ ચૌદ મહાસ્વપ્રોનિહાળ્યા. સ્વપ્નલક્ષણ પાઠકો પાસેથી ચૌદ મહાસ્વપ્નઓનું ફળ વર્ણન સાંભળી સમગ્ર નગરીમાંહર્ષોલ્લાસછવાઈગયો! ગર્ભસમય પૂર્ણ થતા જ વામા માતાએ વિશાખા નક્ષત્રમાં પોષ વદ (માગસર વદ) દસમીના પુણ્યદિને સર્પના લંછનવાળા નીલરત્ન જેવી તેજસ્વી કાંતિથી યુક્ત પુત્રને જન્મ આપ્યો! છપ્પન્ન દિકુમારીકાઓ અને ચોસઠ ઈન્દ્રોએ આવી પ્રભુનો અપૂર્વ જન્મમહોત્સવઉજવ્યો! મહારાજા અશ્વસેને સમગ્ર વારાણસી નગરીને દેવપુરી સમાન બનાવી દીધી પુત્રનો અદ્ભુત જન્મમહોત્સવઉજવી પ્રભુ ગર્ભમાં હતાત્યારે વામામાતાએપડખેથી (પાર્શ્વથી) એક સર્પને પસાર થતો જોયેલોતેથીપાર્શ્વએવું નામપાડ્યું! નવ હાથ ઉંચી કાયાવાળા પાર્શ્વકુમા૨ યુવાવસ્થાને પામ્યા. નીલવર્ણની કાંતિવાળાકુમારનીલમણિરત્નજેવા શોભવાલાગ્યા! ૨૦૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ અશ્વસેન મહારાજા રાજદરબારમાં હતા ત્યારે કુશસ્થળ નગરનો રાજદૂત ત્યાં આવ્યો દૂતે આવીને કહ્યું ! મહારાજા અમારા રાજવી પ્રસેનજિતની દેવકન્યા સમાન અતિશય રૂપ સંપન્ન પ્રભાવતી નામે ષોડશી કન્યા છે. તેનું સૌંદર્ય અપ્રતિમ છે રાજકુમારી પ્રભાવતી એકદા -ઉદ્યાનમાં પોતાની સખીઓ સાથે ક્રીડા કરી રહી હતી ત્યાં નજીકના આવેલાદેવાલયમાંકિન્નરોનીસ્ત્રીઓદર્શન કરવા આવેલી સ્વર્ગલોક ભણી જતી એ કિન્નરીઓના મુખે પાર્શ્વકુમારની પ્રશંસા સાંભળી અમારી રાજકુમારીએ પાર્શ્વકુમારની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. ! તો આ તરફ પ્રભાવતીના રૂપ સૌંદર્યથી મોહિત બની કલિંગ દેશનો રાજવી યવન પોતાના સૈન્ય સાથે કુશસ્થળ નગરમાં આવી પહોંચ્યો છે મહારાજા પ્રસેનજિતે પોતાની લાડીલી કન્યાની ઈચ્છા પૂર્તિ માટે આપની મદદ માંગી છે ! મહારાજા.....! આપ સસૈન્ય પધારોઅને કલિંગનાદુષ્ટ રાજવીનેચમત્કારદેખાડો! અશ્વસેન રાજા પોતાના મિત્ર પ્રસેનજિતને સહાય કરવા સૈન્ય સાથે પ્રયાણની તૈયારી કરે છે ત્યાં જ પાર્શ્વકુમારે આવી પોતાના પિતાને રોકી એકાકી પાર્શ્વકુમાર કુશસ્થલ નગરમાં ગયા અને લીલા માત્રમાં કલિંગ નરેશ યવનરાજ ના ગર્વના ચૂરેચૂરાકરીનાંખ્યા. પાર્શ્વકુમારના અદ્વિતીય પરાક્રમથી પ્રસેનજિત રાજા તો ભાવવિભોર બની ગયા! “કુમાર ! આપે મારા ઉપર અમાપ ઉપકાર કરી મહા સંકટમાંથી મને બચાવ્યો હવે મારી કન્યા પ્રભાવતીનો સ્વીકાર કરી મને ધન્ય બનાવો ! રાજકુમારીપ્રભાવતી ના હૃદયમાં અપાર આનંદ છે ! જેને મનનાં માણીગર માનેલા તે પાર્શ્વકુમારની શૌર્યગાથાનિહાળીપ્રિયતમાનાંઉરમાં તો આનંદનીઅવધિન જ હોયને પાર્શ્વકુમા૨ તો અહીં પરોપકાર કરવા આવ્યા હતા યુદ્ધ કરવા આવ્યા હતા ૨૦૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ પિતાની આજ્ઞા વિના એ પ્રભાવતીનો સ્વીકાર ક્યાંથી કરે ! અને આમ પણ પાર્શ્વકુમારતો વિરાગીણતા વિરાગી આત્માને સંસારના બંધનો શું ફાવે! પાર્શ્વકુમાર તો કુશસ્થલ નગરથી પુનઃ વારાણસી નગરીમાં આવી ગયા. પ્રસેનજિત રાજા રાજકુમારી પ્રભાવતીને લઈને વારાણસી નગરીમાં આવ્યા...! અશ્વસેનમહારાજાએરાજવીનું આદરપૂર્વકસ્વાગત કર્યું! રાજન્ ! અમારી કુમારીનો પાર્શ્વકુમાર માટે સ્વીકાર કરો ! અશ્વસેન રાજા અને વામાદેવી રાણી ના મનમાં આનાથી વિશેષ આનંદનો અવસર બીજો શું હોય ! પાર્થકુમારને માતાપિતાએ ખૂબ જ આગ્રહ કર્યો અંતે પોતાના ભોગાવલી કર્મ શેષ છે એમ સમજી પાર્શ્વકુમારેપ્રભાવતી સાથે વિરાગભાવે લગ્ન કર્યા! | એક દિવસ પાર્શ્વકુમાર પોતાના મહેલના ઝરૂખામાં બેસી નગરચર્યા નિહાળી રહ્યા છે ત્યાં તો પાર્શ્વકુમારને આશ્ચર્ય થયું નગરના લોકો બધા એક જ દિશા તરફ હાથમાં પૂજાપાની વિવિધ સામગ્રીઓ લઈને જઈ રહ્યા છે ! પાર્શ્વકુમારે તપાસ કરાવતા જાણવા મળ્યું કે કમઠ નામનો ગરીબ બ્રાહ્મણકુલમાં ઉત્પન્ન થયેલો બાળક ગરીબીથી ત્રાસીને ભાવિમાં વૈભવ મેળવવા માટે વિવિધ પ્રકારના તપો કરી રહ્યો છે. તે તપસ્વીના દર્શન માટે તેની પૂજા માટે લોકો જઈ રહ્યા છે અહીં એ કમઠ પંચાગ્નિ નામે ઉત્કૃષ્ટતપતપી રહ્યો છે ! પાર્થકુમાર પણ એ તાપસના તપને જોવા માટે પરિવાર સાથે ત્યાં પધાર્યા ! અગ્નિકુંડમાં વચ્ચે કાઠમાંસળગી રહેલાસર્પને અવધિજ્ઞાનીપ્રભુએનિહાળ્યો! તરત જ પાર્શ્વકુમારે તાપસને કહ્યું ! “તપસ્વી ! દયાએ સઘળાએ ધર્મોની જનેતા છે. આ અગ્નિકુંડમાંપંચંદ્રિયસર્પજલી રહ્યો છે ! એ તમને ખ્યાલ નથી આવતો? ૨OO. Page #222 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વકુમાર અગ્નિકુંડમાંથી બળતા નાગને બચાવી ધરણેન્દ્ર બનાવે છે For Private & Per? Gee Only Page #223 -------------------------------------------------------------------------- ________________ કમઠતાપસને અત્યાર સુધીના જીવનમાં બધા એના તપની વાહ....વાહ.... પોકારનારજ મળેલા....! સત્ય વાત એનાથી શી રીતીએ સહન થાય ! આવેશમાં આવી તાપસબોલ્યો! “કુમાર ! તમારે તો હાથી - ઘોડા ઉપર બેસવાનું... ખેલવાનું...યુદ્ધો કરવાના....મજા કરવાની... ધર્મમાંતમને શી ગતાગમ પડે! ધર્મ તો અમારાજેવા તપસ્વીઓજ સમજે. પાર્શ્વકુમારે તરત જ સેવકને આજ્ઞા કરી અગ્નિકુંડમાંથી બળતું કાષ્ઠ બહાર કઢાવ્યું! જયણાપૂર્વક એ કાષ્ઠના ઉભા ટુકડા કરાવ્યા....! અંદરથી તરફડિયા મારતોમોટો સર્પબહાર નીકળ્યો! - પાર્થકુમારે તે સર્પને સેવક પાસે નવકાર મંત્ર સંભળાવ્યો ! સર્પના આત્માને સમાધિસ્થ બનાવી એ આત્મા સર્પની યોનિમાંથી સીધો નાગરાજધરણેન્દ્ર દેવ તરીકે ઉત્પન્ન થયો! તાપસની પૂજા માટે એકઠા થયેલા લોકોએ પાર્શ્વકુમારનો જયજયકાર બોલાવ્યો ! અને તાપસ ઉપર ફિટકાર વરસાવ્યો! આ બનાવથી પાર્શ્વકુમાર ઉપર વિશેષ દ્વેષને ધારણ કરતો તે કમઠ ત્યાંથી નીકળી અનેક પ્રકારના તપો તપી મૃત્યુ પામીમેઘકુમારનિકાયમાં મેઘમાલીનામે દેવથયો! પ. પાર્શ્વકુમાર પરિવાર સહિત રાજયમહેલમાં પધાર્યા એક દિવસ પાર્શ્વકુમાર ચિત્રશાળામાં પધાર્યા છે ત્યાં નેમિકુમાર રાજિમતિની જાનના અને રાજુમતીને ત્યજી રહેલા નેમિકુમારની વિરાગની મસ્તીના ચિત્રો નિહાળી જન્મજાત વિરાગી પાર્શ્વકુમારનો વૈરાગ્ય દૃઢ થાય છે ત્યાં તો પ્રભુનો દીક્ષાનો સમય જાણી લોકાંતિક દેવોએધર્મતીર્થપ્રવર્તનની વિનંતિ કરીપ્રભુએ વાર્ષિકદાનનો પ્રારંભ કર્યો. ૨૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ “રાજિમતિકું છોડકે નેમસંયમલીના” આ દશ્ય નિહાળીને પાર્શ્વકુમાર વિરાગી ર ૧O WWW.jainelibrary.org Page #225 -------------------------------------------------------------------------- ________________ પોષ વદ (માસગર વદી એકાદશીના દિવસે અનુરાધા નક્ષત્રમાં હજારો દેવો | મનોપ્યોથી પરિવરેલાપ્રભુ વિશાલા નામની શિબિકામાં બેસી વારાણસીનગરીમાંથી આશ્રમપદ ઉદ્યાનમાં પધાર્યા. ત્રીસ વર્ષની ભર યૌવનવયે પ્રભુ મહાભિનિષ્ક્રમણના આદર્શને વરેલાત્રણસો રાજાઓની સાથે અઠ્ઠમતપનાતપસ્વી પાર્શ્વકુમારેસર્વવિરતિ અંગીકાર કરી ત્યાં જ તેમને મન:પર્યવજ્ઞાનઉત્પન્નથયું. બીજા દિવસે કોપટક નામના ગામમાં ધન્ય નામે ગૃહસ્થને ત્યાં પ્રભુએ | પરમાત્રથી પારણું કર્યુ: પંચ દિવ્યો પ્રગટ થયા. છબસ્થપણામાં વિચરતા પ્રભુ એક દિવસ તાપસના આશ્રમે કાયોત્સર્ગ ધ્યાને સ્થિર થયેલા છે તે જ સમયે દસ - દસ ભવથી પ્રભુની સાથે વૈરનાવિષવરસાવતોમેઘમાલીદેવ ત્યાં આવ્યો! વજ જેવા નખવાળા તીવ્ર દાઢવાળા સિંહો વિકર્વી પ્રભુને ધ્યાનથી ચલાયમાન કરવાના પ્રયત્નોનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ભયંકર હાથી, રીંછ, ચિત્તા દૃષ્ટિવિષ સર્પો વિદુર્ગા પણ પ્રભુ તો ધ્યાનમગ્ન રહ્યા અંતે એ દુષ્ટ દેવે આકાશમાંથીકાલ જેવી | વિજળીસાથે ભયંકરમેઘનું તાંડવ શરૂ કર્યું! સૂપડાધારવરસાદ વરસવા લાગ્યો! છે. થોડા સમયમાં તો નદી-નાળા-સરોવરોછલકાઈ ઉઠ્યા! જલ-સ્થલ એકમેક બની ગયા પ્રભુના ઘૂંટણ સુધી તો ક્ષણવારમાં છાતી સુધી કંઠ સુધી પાણી પહોંચ્યું તે જ સમયે નાગરાજધરણેન્દ્રદેવનું સિંહાસન કંપાયમાનથયું પ્રભુને ભયંકર ઉપસર્ગથતો જાણી તુરંત જ ત્યાં આવી પ્રભુના ચરણની નીચે સુવર્ણકમલ વિદુર્થ પોતાની કાયા, પ્રભુની પીઠ અને પડખાને સાત ફણાથી ઢાંકી દઈ પ્રભુના મસ્તક ઉપર છત્રની જેમ ફણાને ફેલાવી દીધી ! કમલાસને સ્થિત પ્રભુ જાણે દેવવિમાનમાં બેઠા ન હોય એવું દેશ્યસર્જાઈગયું! For 2199 Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ મેઘમાલી દ્વારા ઉપસર્ગ અને ધરણેન્દ્ર દ્વારા ભક્તિ ૨ ૧ ૨. Page #227 -------------------------------------------------------------------------- ________________ મેઘમાળીઆનિહાળી આશ્ચર્યપામીગયો! ધરણેન્દ્રદેવે તુરંતજ તેનેઉપાલંભ આપ્યો. “દુષ્ટ ! તેં સ્વામિની કદર્થના ભવોભવ કરી છે તેનાથી તેં જ નરકના કેવા ભયંકરદુઃખો સહન કર્યા તું યાદ તો કર ! તું ગમે તેટલું પાણી વરસાવીશસ્વામિ કંઈ ડૂબવાના નથી પણ તું જ ભવરૂપીસાયરમાં ડૂબી જઈશ...! અંતે મેઘમાળીને જ્ઞાન લાધ્યું. પ્રભુની ક્ષમા માંગી સ્વસ્થાને ગયો ! ધરણેન્દ્ર પ્રભુની ભક્તિ કરી સ્વસ્થાને ગયો ! મરણાંત ઉપસર્ગ કરનાર મેઘમાળીતો અનહદ ભક્તિ ક૨ના૨ ધરણેન્દ્ર ! બંનેની ઉપર પાર્શ્વપ્રભુની સમાન દૃષ્ટિ છે! નથી તેમને ધરણેન્દ્ર ઉ૫૨ રાગ કે નથી મેઘમાળી પ્રત્યે દ્વેષ ! માટે જ કહ્યું છે ને “કમઠે ધરણેન્દ્ર ચ.... સ્વોચિતંકર્મ કુર્વતિ પ્રભુસ્તુલ્યમનોઃવૃત્તિ” છદ્મસ્થપણામાં ચોર્યાસી દિવસ વિચરી પ્રભુ પુનઃ વારાણસી નગરીના આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યા. ઘાતકી વૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા ચૈત્ર વદ (ફાગણ વદ) ચોથના દિવસે અઠ્ઠમતપના તપસ્વી પ્રભુને વિશાખા નક્ષત્રમાં કેવળજ્ઞાનઉત્પન્નથયું. દેવોએ સમવસરણની રચના કરી સત્યાવીસ ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષ નીચે રત્નજડિત સિંહાસન ઉપર પ્રભુએ ધર્મદેશનાનો પ્રારંભકર્યો પંદર કર્માદાનવિષયક પ્રભુની ધર્મદેશના સાંભળી પ્રતિબોધ પામી અનેક આત્માઓએ સર્વવિરતિ - દેશવિરતિધર્મ સ્વીકાર્યો આર્યદત્તઆદિ દસ ગણધરોનીસ્થાપના થઈ. અશ્વસેન રાજા વામાદેવી માતા, પ્રભાવતી રાણી આદિએ પણ દીક્ષા અંગીકાર કરી. ૨૧૩ For Private Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ આશ્રમપદ ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિત પાર્શ્વ પ્રભુને ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન ૨ ૧૪ For Private & Persorral only WWW.jainelibrary.org Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામિના શાસનમાં કાચબાના વાહનવાળા શ્રી પાર્શ્વ નામે યક્ષ અનેસર્પનાવાહનવાળીપદ્માવતીનામે શાસનદેવીથઈ. પાર્શ્વનાથભગવાનનાપરિવારમાં ૧૬૦૦૦સાધુઓ 39000 સાધ્વીજીઓ અવધિજ્ઞાની મન:પર્યવજ્ઞાની કેવલજ્ઞાની વૈક્રિયલબ્ધિધારી વાદલબ્ધિધારી ४०० ૭૫૦ ૧૦૦૦ ૧૧૦૦ ૬૦૦ ૧૬૪૦૦૦ ૩,૭૭૦૦૦ શ્રાવકો શ્રાવિકાઓ પ્રભુનોઆવિશાલ પરિવારહતો. પાર્શ્વનાથસ્વામિગૃહસ્થપણામાંત્રીસ વર્ષ અને શ્રમણાવસ્થામાંસીત્તેર વર્ષ કુલ ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર તીર્થે તેત્રીસ મુનિઓ સાથે એક માસનું અણસણઆદરીશ્રાવણ સુદ આઠમનાદિવસેનિર્વાણપામ્યા. શ્રી નેમિનાથસ્વામિપછી ૮૩,૭૫૦વર્ષેશ્રી પાર્શ્વનાથસ્વામિનુંનિર્વાણ થયું. D વંદન હો શંખેશ્વર તીર્થાધીશ શ્રી પાર્શ્વનાથ સ્વામિના ચરણોમાં.... For iq | Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ચોવીસમાં તીર્થપતિ ITUNES શ્રી હાલાર તીર્થ - આરાધનાધામ ' શ્રી મહાવીર સ્વામી ભગવાન For Private & P2. Ese Only Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ચરિત્ર ચરમ તીર્થપતિ શાસનનાયક શ્રમણ ભગવાન મહાવીરપરમાત્માના આત્માનું સમ્યત્વપ્રાપ્તિ પછી ૨૭ભવસુધી સંસારમાં પરિભ્રમણ ચાલુ રહ્યું. પ્રભુના સત્યાવીસભવ આ પ્રમાણે છે. ભવ ૧ નયસાર ૧૫ પાંચમો દેવલોક ૨ સૌધર્મદેવલોક ૧૬ વિશ્વભૂતિમુનિ ૩ મરિચિ ૧૭ સાતમોદેવલોક ૪ પાંચમોદેવલોક ૧૮ ત્રિપૃષ્ઠવાસુદેવ પ કૌશિકબ્રાહ્મણ ૧૯ સાતમી નરક ૬ પુષ્પમિત્રબ્રાહ્મણ ૨૦ સિંહ ૭ પ્રથમદેવલોક ૨૧ ચોથી નરક, ૮ અગ્નિદ્યોતબ્રાહ્મણ ૨૨ વિમલરાજા ૯ બીજો દેવલોક ૨૩ પ્રિય મિત્રચક્રવર્તી ૧૦ અગ્નિભૂતિબ્રાહ્મણ ૨૪ મહાશુકદેવલોક ૧૧ ત્રીજો દેવલોક ૨૫ નંદનરાજર્ષિ ૧૨ ભારદ્વાજબ્રાહ્મણ ૨૬ પ્રાણતદેવલોક ૧૩ ચોથો દેવલોક ૨૭ શ્રમણ ભગવાન ૧૪ સ્થાવરબ્રાહ્મણ મહાવીરસ્વામી ૦ આસન્ન ઉપકારી ચરમતીર્થપતિ શાસન નાયક શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના સત્યાવીસભવનું શ્રમણ ભગવાન મહાવીર (૨૭ ભવ સચિત્ર) એ પુસ્તકમાં વિસ્તૃત આલેખન થયું જ છે. અહીં પણ સંક્ષિપ્તથી પ્રભુના ૨૭ભવોને આપણે નિહાળીએ.... ૨ ૧૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ ભવ ૧-૨-૩-૪ જંબુદ્વીપના પશ્ચિમમહાવિદેહમાં મહાવપ્ર વિજયમાં પૃથ્વી પ્રતિષ્ઠાનપુરમાં નયસાર નામે ગ્રામપતિ રહેતો હતો. નયસારના જીવનના એક મહત્વનાનિયમે એને સદ્ગુરુની પ્રાપ્તિ કરાવી દીધી ! અતિથિને જમાડ્યા વિના જમવું નહીં આ નિયમનું દઢપણે પાલન કરતા જંગલમાં અતિથિની શોધમાં નીકળેલા નયસારને જંગલમાં મુનિ ભગવંતોના દર્શન થયા.. સુપાત્રદાનનો અચિંત્ય લાભ નયસારને મલી ગયો મહાત્માઓને પુનઃ યોગ્ય માર્ગે પહોંચાડવાનું કામ પણ સ્વયં નયસારે જ કર્યું... નયસારના જીવની યોગ્યતા ભદ્રિકતા નિહાળી મહાત્માઓને નયસારને ભાવ માર્ગ બતાવવાનું મન થયું ! દેવગુરુ ધર્મની સાચી ઓળખાણ મહાત્માઓએ આપી વિધિપૂર્વક નમસ્કાર મહામંત્ર નયસારને મલ્યો ! ઓહ....જિનધર્મ...આવો અદ્ભુત છે દેવ-ગુરુ ધર્મની પરખ થવાથી નયસાર સમ્યગદર્શન પામ્યો ! મહાત્માઓના અગણિત ઉપકારનું સદેવ સ્મરણ કરતો નયસારતે ભવનું આયુષ્ય પૂર્ણ કરી બીજા ભવમાં પ્રથમદેવલોકમાં એક પલ્યોપમનાઆયુષ્યવાળાદેવ તરીકે ઉત્પન્ન થયોદેવના ભવમાં ગતભવમાં મેળવેલ સમ્યગદર્શનને નિર્મળ બનાવે તેવા જિનભક્તિના વિવિધ અનુષ્ઠાનો આદરી દેવનું આયુ પૂર્ણ કરી ત્રીજા ભવમાં ભરતક્ષેત્રનીવિનિતાનગરીમાં પ્રથમતીર્થપતિ ભગવાન ઋષભદેવના પુત્ર પ્રથમચક્રવર્તી ભરત મહારાજા ના પુત્ર બનવાનું સૌભાગ્ય તે આત્માને પ્રાપ્ત થયું મરિચિતેમનું નામ પાડવામાં આવ્યું. યુવાવસ્થાના ઉંબરે પ્રવેશતા જ ભગવાન ઋષભદેવનીધર્મદેશનાથી પ્રતિબોધ પામી રાજપુત્ર મરિચિએ સંસારનો ત્યાગ કર્યો. સર્વવિરતિ આદરી પણ ચારિત્રાવરણીય કર્મના ઉદયથી સુકુમાલ કાયાવાળા મરિચિ મુનિથી ભગવાનના સાધુપણાના કષ્ટો સહન થયા નહીં. પોતાની ૨૧૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ મતિકલ્પનાથી જ નવા ત્રિદંડી વેશની રચના કરી સંયમમાં શિથિલ થયા પણ હજી ભગવાનના વચન ઉપર અતૂટ શ્રદ્ધા હૃદયસ્થ જ છે પરિણામે નવો વેશ નિહાળી અનેક આત્માઓ મરિચિ પાસે ધર્મ સમજવા આવતા. અજોડ દેશના લબ્ધિના ધારક મરિચિ મુનિએ સૌને ભગવાનનો સત્ય માર્ગ સમજાવી સર્વવિરતિની ભાવનાવાળા અનેક આત્માઓનેપ્રભુએ પ્રરૂપેલા ચારિત્રમાર્ગે વાળ્યા! એકદા ઋષભદેવ સ્વામિ વિનિતામાં પધાર્યા છે સમવસરણ મંડાયેલુ છે ભરત મહારાજા દેશના સાંભળવા આવ્યા છે દેશનાને અંતે ભરત મહારાજા પ્રભુને પ્રશ્ન કરે છે. “ભગવંત ! આ પર્ષદામાં આ જ ચોવીસીમાં ભાવિમાં તીર્થકર થનાર કોઈ આત્મા છે કે નહીં ! પ્રભુએ મરિચિની ઓળખ આપતા જણાવ્યું આ ચોવીસીના અંતિમ તીર્થકર મહાવીરસ્વામિનોએ આત્મા છે ! એટલું જ નહીં આ અવસર્પિણીમાં પ્રથમત્રિપૃષ્ઠવાસુદેવપણ એ જ થશે અને વિદેહમાં પ્રિય મિત્રનામે ચક્રવર્તીપણ થશે! આ સાંભળી ભરત મહારાજા આનંદિત બની મરિચિ મુનિની પાસે આવી ત્રણ | પ્રદક્ષિણા આપી વંદન કરીને જણાવ્યું.. “હું આપના વેશને વંદન નથી કરતો પણ આપ ભાવિમાં તીર્થપતિ થવાના છો તેથી જ આપને હું વંદન કરું છું” પ્રભુ પાસે સાંભળેલીવાત જયારે ભરતરાજાએમરિચિમુનિને કરી ત્યારે મરિચિમુનિનો આનંદ માતોનથી....!મુનિ ગર્વમાં આવી ગંભીરતાનેત્યજીનૃત્ય કરવા લાગ્યા.. ઓહ...! કેવું અમારું ઉત્તમકૂળ ! મારા દાદા પ્રથમતીર્થંકર ! પિતા પ્રથમચક્રવર્તી ! અને હું પ્રથમવાસુદેવ બનીશ ! ખરેખર અમારા જેવું ઉત્તમકુળતો જગતમાં કોઈનું નહીં. પુનઃ હું ચક્રવર્તી થઈશ ! તીર્થંકર થઈશ ! આહ....! કેટલું ઉત્તમકુળ ! કુળના મદના પ્રભાવે મરિચિ મુનિએ નીચ ગોત્રકર્મ બાંધી લીધુ ! ૨૧૯ : Page #234 -------------------------------------------------------------------------- ________________ ઋષભદેવ પ્રભુના નિર્વાણ પછી મરિચિ મુનિથી જીવનમાં એક ભયંકર ભૂલ થઈ ગઈ! એકદા મરિચિ મુનિના શરીરમાં રોગ ઉત્પન્ન થયો... ભગવાનના સંવેગી સાધુઓ અસંયતની સેવાતો ક્યાંથી કરે ! તેથી મરિચિ વિચારે છે હું પણ એક શિષ્ય કરી લઉં તેવામાં જ રાજપુત્ર કપિલ ને પ્રતિબોધ કરતા કપિલ મરિચિ ઉપર રાગી બની તેમની જ પાસે દીક્ષા સ્વીકારવાની વાત કરે છે મરિચિ ભગવાનના સાધુઓ પાસે સંયમસ્વીકારવા જણાવે છે કપિલ કહે છે તો શું તમારા આચરણમાં ધર્મ નથી ? બસ... ભાવિમાં પોતાની શુશ્રુષા કોણ કરશે ! એ લોભના કારણે મરિચિથી ઉસૂત્ર ભાષણ થઈ ગયું! “કપિલ અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે” આ વચનથી જ પ્રભુના આત્માનો સંસાર વધી ગયો ! નયસારના ભવમાં જે બોધિબીજ ની પ્રાપ્તિ કરેલી તે બોધિબીજ મુનિના ભવમાં ગુમાવી દીધું. આયુષ્ય પૂર્ણ કરી મરિચિ મુનિ કાળધર્મ પામી દેવલોકે સંચર્યા ! ચોથા ભવમાં બ્રહ્મ દેવલોકમાં દસ સાગરોપમના આયુષ્યવાળામહદ્ધિકદેવથયા! ભવ પાંચથી પંદર પાંચમાં ભવમાં કોલ્લાકનામના ગામમાં કૌશિકનામે બ્રાહ્મણ થયા. ત્રિદંડી વેષ ધારણ કરી એંસી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સૂક્ષ્મયોનીમાં અનેક ભવો ભમી છઠ્ઠાભવમાં પુષ્પમિત્રનામે બ્રાહ્મણ થયા. ત્રિદંડીપણાને સ્વીકારી બોત્તેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સાતમા ભવે સૌધર્મ દેવલોકમાં મધ્યમસ્થિતિવાળા દેવ થયા. આઠમાંભવે ચોસઠલાખપૂર્વના આયુષ્યવાળાઅગ્નિદ્યોતબ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી વેષ સ્વીકારી મરણ પામી નવમાં ભવમાં ઈશાન દેવલોકમાં મધ્યમસ્થિતિવાળાદેવ થયા. દસમાં ભવમાં મંદિર સંનિવેશમાં છપ્પન્ન લાખ પૂર્વના આયુષ્યવાળા ૨ ૨૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ અગ્નિભૂતિ બ્રાહ્મણ થયા ત્રિદંડી સંન્યાસી બની આયુષ્ય પૂર્ણ કરી અગિયારમાં ભવમા સનસ્કુમાર દેવલોકમાં મધ્યમસ્થિતિ વાળા દેવ થયા બારમાં ભવે શ્વેતાંબી નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ બની ત્રિદંડી વેશ સ્વીકારી ચુંમાલીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી તેરમાં ભવે મહેન્દ્રદેવલોકમાં મધ્યમસ્થિતિવાળાદેવ થયા.ચૌદમાં ભવે રાજગૃહી નગરીમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળા સ્થાવર નામે બ્રાહ્મણ થયા અંતે ત્રિદંડી વેશ સ્વીકારી પંદરમાં ભવમાં પાંચમાદેવલોકમાં મધ્યમસ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવનપામી અનેક સૂક્ષ્મભવોપ્રભુનાથયા. | ભવ ૧૬ થી ૨૧ મરિચિના ભવમાં કરેલ કુળમદના કારણે નીચ ગોત્રકર્મના પ્રભાવથી ભગવાનના આત્માને પાંચ થી પંદરભવસુધીમાં છ વાર મનુષ્યપણું મળવાછતા પણ સુદેવ...સુગુરુ સુધર્મનો યોગ તે આત્માને મળી શક્યો નહીં. અરે ! સમ્યકત્વ પણ મળી શક્યું નહીં. છેકસોલમાંભવે સમ્યકત્વરત્નની પ્રાપ્તિએ આત્માને થશે સોલમાં ભવે રાજગૃહી નગરીના યુવરાજ વિશાખાભૂતિના પુત્ર તરીકે વિશ્વભૂતિ કુમાર બન્યા. દેવકુમાર જેવા અદભુત રૂપ અતુલ બળવાળા વિશ્વભૂતિ પ્રત્યે પિતરાઈભાઈ વિશાખાનંદી હરહંમેશ ઈમ્પ્રભાવને ધારણ કરતો હતો એક અવસરે કપટ કરીને જયારે વિશાખાનંદીએ વિશ્વભૂતિને અંતઃપુર સાથે પુષ્પકરંડક ઉદ્યાનમાંથી બહાર કાઢ્યા ત્યારે રોષમાં કોઠાના વૃક્ષ ઉપર એક મુષ્ટિદ્વારા પ્રહાર કરી કોઠાનાફળો જુદા પાડી દીધા અને પોતાના પિતરાઈબંધુ આદિ બધાને કહ્યું... “આ રીતીએ તમારા બધાના મસ્તકો જુદા પાડવાની મારામાં શક્તિ છે. પણ વડિલોની ભક્તિના કારણે આવું અકાર્ય હું કરતો નથી મારે આવા સંસારથી જ સર્યુ” એમકરી વિશ્વભૂતિ રાજકુમારે દીક્ષા લીધી અનેકવિધ તપો કરી માસક્ષમણ ના પારણે ર ર For Private ૧ Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ માસક્ષમણ કરવા દ્વારા હૃષ્ટપુષ્ટકાયાને કૃશ બનાવી દીધી....! એક વખત વિશ્વભૂતિ મુનિ મથુરાનગરીમાં ગોચરીએ ગયેલા ત્યારે કૃશકાયાવાળામુનિને ગાયે અડફેટે લઈ લીધા...! ગાયની ઠોકરથી મુનિ પડી ગયા તે જ સમયે પેલો પિતરાઈવિશાખાનંદી પરણવા માટે મથુરામાં આવેલો રથમાં બેઠેલા એ દુષ્ટ આ દેશ્ય નિહાળ્યું. મહાત્માની મશ્કરી કરી ! “ઓહ! ક્યાં ગયું તમારું કોઠાના વૃક્ષને પાડનારું બળ !” મહાત્મા મુનિપણું ભૂલ્યા...! ગુસ્સે થઈ ગયા એ જ ગાયને શીંગડાથી ઝાલી આકાશમાં ઉછાળી અને ધરતીમાં પાડી ! મહાત્માનું રૌદ્ર સ્વરૂપ નિહાળી વિશાખાનંદી તો ત્યાંથી ભાગી ગયો પણ મહાત્માએ નિર્ધાર કરી લીધો “મારા આ તપ-સંયમના પ્રભાવથી ભાવિમાં હું અતિ બલવાનબનું” આ નિયાણું કરી લીધું ! | વિશ્વભૂતિ મુનિ કરોડ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સત્તરમાં ભવમાં મહાશુક્ર દેવલોકમાંદેવ તરીકે થયા. અઢારમાં ભવમાં આ જભરતક્ષેત્રના પોરનપુરનગરમાં રિપુપ્રતિશત્રુ (પ્રજાપતિ) રાજાની મૃગાવતી રાણીની કુક્ષિએ સાત મહાસ્વપ્નાઓથી સૂચિતવાસુદેવનોજન્મથયો.ત્રિપૃષ્ઠતેમનું નામ પાડવામાં આવ્યું. | કિશોરાવસ્થામાં પ્રવેશતા જ ત્રિપૃષ્ઠ કુમારે પોતાના પ્રચંડ પરાક્રમદ્વારા વિશાખાનંદીનો જીવ જે તુંગગિરિમાં કેસરીસિંહ તરીકે થયેલો તે ખૂંખાર સિંહને વિનાશત્રે મારી નાંખ્યો ! ત્રિપૃષ્ઠનું પરાક્રમજગવિખ્યાત બની ગયું ! અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ સાથે ભયંકર યુદ્ધ કરી ત્રણ ખંડનું સામ્રાજ્ય મેળવ્યું ! વાસુદેવપણાના ગર્વમાં મત્ત બનેલા ત્રિપૃષ્ઠ વાસુદેવે શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવી નિકાચિતદારૂણ કર્મ બાંધી લીધુ! વાસુદેવપણામાંઅનેક પાપકર્મોકરીચોર્યાસી લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ઓગણીસમાં ભવમાં સાતમી નરકમાં પ્રભુનો આત્મા - ૨ ૨ ૨. For Private & Personal use only Page #237 -------------------------------------------------------------------------- ________________ પહોંચ્યો! તેત્રીસ સાગરોપમસુધી અસહ્ય વેદના ભોગવી વીસમાં ભવમાં તીર્થંચગતિમાં સિંહતરીકેથયો! એકવીસમાં ભવમાં પુનઃ ચોથી નરકમાં પ્રભુના આત્માને સ્થાન મળ્યું ! કર્મના બંધનના પરિણામે તીર્થકરના આત્માને પણ ક્યાં ક્યાં ફેકાવું પડે છે ! બાવીસમાં ભવથી પ્રભુના આત્માની પ્રગતિના સોપાનો શરૂ થશે ! ભવ ૨૨ થી ૨૬ બાવીસમાં ભવમાં ૨થપુરનગરના પ્રિય મિત્ર રાજાની વિમલારાણીની કુક્ષિએ નયસારના આત્માનો જન્મ થયો! વિમલકુમારનામરાખવામાં આવ્યું ! યુવાવસ્થામાં પિતાએ પુત્રને રાયધુરા સોંપી ન્યાયનિષ્ઠ વિમલરાજાએ પ્રજાની સારસંભાળ સુંદર રીતીએ કરી વનમાં જતા વિમલરાજાએ એક વખત શિકારીની જાળમાંથી હરણને બચાવી લીધું. અંતે દીક્ષા લઈ સમાધિમરણ પામી ત્રેવીસમાં ભવમાં અપરવિદેહમાં મૂકી નગરીના ધનંજય રાજા અને ધારિણી રાણીની કુક્ષિએ ચૌદ મહાસ્વપ્નોથીસૂચિત તેજસ્વી પુત્રનો જન્મથયો.પ્રિયમિત્રનામ પાડવામાં આવ્યું! યુવાવસ્થામાં પ્રવેશતા જ આયુધશાળામાં ઉત્પન્ન થયેલા ચક્રરત્નના સહારે છે એ ખંડ સાધી ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યું. અંતે પોટિલ નામના આચાર્ય પાસે પ્રિય મિત્ર ચક્રવર્તીએ દીક્ષા અંગીકારકરી આત્મકલ્યાણસાધ્યું. ચોવીસમાંભવે મહાશુકદેવલોકમાં સત્તરસાગરોપમનાઆયુષ્યવાળામહર્તિક દેવ થયા, પચીસમાં ભવે છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની પટ્ટરાણી ભદ્રાની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્નથયા. નંદનતેમનું નામ પાડવામાં આવ્યું.યુવાવસ્થામાંછત્રા For Pri Srsonal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ નગરીના રાજવી બન્યા. અનાસક્ત ભાવે રાજ્યનું પાલન કરતા અંતે પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષાઅંગીકા૨કરીભીષ્મઆરાધનાશરૂ કરી. માસક્ષમણનાપા૨ણે માસક્ષમણ કરતા તે મહામુનીએસળંગ ૧ લાખ વર્ષ સુધી આવા ઘોર તપની સાધના કરી જીવનમાં ૧ લાખ વર્ષના દીક્ષા પર્યાયમાં ૧૧ લાખ ૮૦ હજા૨ ૬૪૫ માસ ક્ષમણ કર્યા. . માસક્ષમણ તપની આરાધનાથીવીશસ્થાનકની સાધનાદ્વારા... ‘“જો હોવે મુજશક્તિઐસીસવિ જીવ કરું શાસન રસી’ એવી ઉત્કટ ભાવનાથી તીર્થંકર નામકર્મની નિકાચના કરી સમાધિમરણ પામી છવીસમાં ભવે પ્રાણતનામનાદસમાંદેવલોકમાં મહáિકદેવ થયા. ભવ... ૨૭ શાસનનાયક શ્રમણ ભગવાનમહાવી૨૫૨માત્માનો અંતિમભવ! જંબુદ્વીપના ભરતક્ષેત્રના ક્ષત્રિયકુંડ નગરની બાજુમાં આવેલા બ્રાહ્મણકુંડ ગામમાં ઋષભદત્ત નામના વિદ્વાન બ્રાહ્મણની ધર્મપત્ની દેવાનંદા નામે ઉત્તમબ્રાહ્મણીની કુક્ષિએ પ્રભુનું અવતરણ થયું ! મરિચિના ભવમાં કુળમદના કારણે જે નીચ ગોત્રકર્મ બાંધેલ હતું તેથી જ તીર્થંકર ભગવંતો ક્યારેય ભિક્ષાચાર કુળમાં અવતરે નહીં પણ પ્રભુને ૮૨ દિવસ સુધી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં રહેવું પડ્યું ! સૌધર્મેન્દ્ર મહારાજાની આજ્ઞાનુસાર હિરણગમૈષી દેવ દ્વારા દેવાનંદાની કુક્ષિમાં રહેલા પ્રભુના ગર્ભનું સંક્રમણ ક્ષત્રિયકુંડ નગરના પ્રતાપી નરેશ સિદ્ધાર્થ મહારાજાની સૌભાગ્યશાલિની પટ્ટરાણીત્રિશલાદેવીની કુક્ષિમાં થયું. . પ્રભુનું દેવાનંદાની કુક્ષિમાં ચ્યવન અષાડ સુદ છઠ્ઠના દિવસે થયું અને ત્રિશલાની કુક્ષિમાં અવતરણ આસો વદ (ભાદરવા વદ) તેરસના દિવસે થયું. પ્રભુ જ્યારે દેવાનંદાની કુક્ષિમાં આવેલા ત્યારે દેવાનંદા માતાએ ૨૨૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ ચૌદ મહાસ્વપ્નો નિહાળેલા અને ત્રિશલાની કુક્ષિમાં જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે એ સ્વપ્નો જાણે ત્રિશલારાણી તરફ જતા ન હોય એવું દેવાનંદાએ નિહાળ્યું. મહાદેવી ત્રિશલારાણીએચૌદ મહાસ્વપ્નોનિહાળ્યા...! સ્વપ્ન લક્ષણ પાઠકો પાસેથી તે મહાસ્વપ્નાઓના ફળનું વર્ણન સાંભળી ત્રિશલારાણીનો આનંદ ઉરમાં સમાતો નથી ! ગર્ભસ્થ પ્રભુ માતાને કષ્ટ ન પડે તે માટે જ્યારે ગર્ભમાં સ્થિર બન્યા ત્યારે ત્રિશલામાતાએ કરુણ આક્રંદ દ્વારા સમગ્ર રાજમહેલનેસ્તબ્ધ બનાવી દીધું. અવધિજ્ઞાનીપ્રભુએ માતાનો વિલાપ જ્યારે જાણ્યો ત્યારે ફરી પ્રભુએ ગર્ભમાં અંગ ફરકાવવાનું ચાલુ કર્યું ! ત્રિશલા માતા પુનઃ હર્ષાવેશમાં આવી ગયા! ગર્ભકાળ પૂર્ણ થયા બાદ ચૈત્ર સુદ તેરસના દિવસે સિંહના લંછનવાળા | સુવર્ણવર્ણ કાંતિવાળા પુત્રનેત્રિશલામાતાએજન્મ આપ્યો ! પ્રભુના જન્મ બાદ તુરંત જ પ૬ દિકુમારીકાઓ અને ૬૪ ઈન્દ્રોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુનો અપૂર્વજન્મમહોત્સવઉજવ્યો... સિદ્ધાર્થ મહારાજએદસ દિવસ સુધી પ્રભુનો જન્મમહોત્સવ ઉજવી પ્રભુ ગર્ભમાં હતા ત્યારથી જ ધન ધાન્યાદિથી જ્ઞાનકુલ વધતું હતું તેથી પ્રભુનું નામ વર્ધમાન એ પ્રમાણે પાડ્યું! - આઠ વર્ષના વર્ધમાન કુમારે પોતાની અદ્ભુત ધીરતા - વીરતા દ્વારા પરીક્ષા કરવા આવેલા સૌધર્મ દેવલોકના શક્તિશાળી દેવનો પણ પરાભવ કર્યો તેથી પ્રભુનું નામ મહાવીરએ પ્રમાણે પણ પ્રસિદ્ધ થયું ! ર ર પ For Pritate & Wersonal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ पाणिग्रह २ धनुविधा की शिक्षा परिवार के साथ GOD मित्र मिलन यशोदी के पुत्री प्राप्ति ३ વર્ધમાનકુમારની બાલ્યાવસ્થાથી યુવાવસ્થા સુધીની ક્ષણો २२६ www.jainelibrary. Page #241 -------------------------------------------------------------------------- ________________ આઠ વર્ષના વર્ધમાનકુમારને માતા-પિતાએ મોહવશ બની સામાન્ય વિદ્વાન પંડિત પાસે પાઠશાળામાં જ્યારે ભણવા મોકલ્યા ત્યારે ત્રણ જ્ઞાનના સ્વામિની આશાતના થતી મારે નિવારવિ જોઈએ એમ વિચારી સૌધર્મેન્દ્ર મહારાજા સ્વયં બ્રાહ્મણનું રુપ લઈ પાઠશાળામાં આવ્યા અને વર્ધમાનકુમારને ગહન સવાલો પૂછ્યા અને વર્ધમાનકુમાર પાસેથી જટીલ સવાલોના સુંદર જવાબો સાંભળી પંડિત પણ આશ્ચર્યપામ્યો!સૌધર્મેન્દ્રમહારાજાએવર્ધમાનકુમારનીઓળખાણઆપી! સાત હાથની કાયાવાળા વર્ધમાનકુમા૨ યુવાવસ્થામાં આવ્યા ત્યારે માતાપિતાના આગ્રહને વશ થઈ ભોગાવલી કર્મ શેષ છે એમ વિચારી સમરવીર રાજાની યશોદા નામની કન્યાની સાથે પ્રભુએ પાણિગ્રહણ કર્યા ! વિરક્તભાવે સંસારના સુખોનેસેવતાપ્રભુનેપ્રિયદર્શનાનામે પુત્રી થઈ! અઠ્ઠયાવીસવર્ષનીવયેપ્રભુનામાતા-પિતાસ્વર્ગેસિધાવ્યા ગર્ભકાલમાંલીધેલા નિયમની અવધિ પૂર્ણ થવાથી વર્ધમાનકુમારે વિડલબંધુ નંદિવર્ધન પાસે સંયમસ્વીકારની અનુમતિ માંગી ! વિડિલબંધુ નંદિવર્ધનના અતિ આગ્રહથી બે વર્ષ પ્રભુ વધારે ગૃહસ્થપણામાં રહેવા તૈયાર થયા એક વર્ષ દીક્ષાને બાકી રહ્યું ત્યારે નવ લોકાંતિકદેવોએ આવીનેસ્વામિને ધર્મતીર્થ પ્રવર્તનની વિનંતી કરી. વાર્ષિકદાનનો પ્રારંભ થયો. એક વર્ષ સુધી સાંવત્સરિક દાન આપીને હજારો દેવો મનુષ્યોથી પરિવરેલાવર્ધમાનકુમા૨મહાભિનિષ્ક્રમણકાજે ક્ષત્રિયકુંડનગરમાંથીનીકળ્યા. For Rit personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ WAD Ple For Private & Per ૨૨૮૦nly POO blot léeJgJäot l×2×ltéb plFb ×èle- $ h]â Page #243 -------------------------------------------------------------------------- ________________ દેવોએ વર્ધમાનકુમારનેબેસવા માટે ૫૦ ધનુષ્ય લાંબી ૨૫ધનુષ્ય પહોળી અને ૩૬ ધનુષ્ય ઉંચી ચંદ્રપ્રભા નામે પાલખી બનાવેલ તે પાલખી ઉપર આરૂઢ થઈ ક્ષત્રિયકુંડગ્રામનગરમાંથીનીકળી જ્ઞાતખંડવનનામના ઉદ્યાનમાં આવીપ્રભુએસ્વયં અલંકારો ઉતારી ઈંદ્ર મહારાજાએ સ્થાપેલ દેવદૃષ્ય વસ્ત્રને ધારણ કરી છઠ્ઠની આરાધના સથે એકાકી એવા વર્ધમાન કુમારે (બીજા બધા તીર્થંકરોની સાથે અનેક પુરુષોએ દીક્ષા અંગીકાર કરેલી) પણ વર્ધમાન કુમારે એકલા જ માગસર વદ (કાર્તક વદ) દસમીના દિવસે સર્વવિરતી અંગીકાર કરી પ્રભુને ત્યાં જ ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્નથયું.! પ્રભુ ને પ્રથમપારણું કોલ્લાગ સંનિવેશમાં બહુલ નામના બ્રાહ્મણને ત્યાં ખીરથી થયું! સાડા બાર વર્ષના પ્રભુના છદ્મસ્થપર્યાયમાં કર્મોની સાથે પ્રભુએ તુમૂલ યુદ્ધનો પ્રારંભ કર્યો ! પ્રથમજ રાત્રિથી ગોવાળ થી પ્રારંભિત ઉપસર્ગ સાડાબાર વર્ષના અંતે ગોવાળથીજ પરિસમાપ્તિથઈ! શૂલપાણિ યક્ષે અસ્થિક ગ્રામના મંદિરમાં એક રાત્રિમાં કરેલ ભયંક૨ ઉપસર્ગો શૂલપાણિયક્ષનેપ્રતિબોધ! શ્વેતાંબી નગરી તરફ જતા ચંડકૌશિક દૃષ્ટિવિષ સર્વે કરેલો પ્રભુને ભીષણ ઉપસર્ગ ચંડકૌશિક જેવા મહાભયંકર સર્પને પણ પ્રભુએ પોતાની કરૂણા દ્વારા પ્રતિબોધકર્યો! સુદંષ્ટ્ર નામના નાગકુમાર દેવનો ઉપસર્ગ અને કંબલ-શંબલ નામના નાગકુમારનાદેવોએકરેલીપ્રભુનીભક્તિ. પ્રભુની સાથે વિચરતા ગોશાળાની અનેક પ્રકારની બાલ ચેષ્ઠાઓના કારણો કેટલીયેવા૨પ્રભુને કેદમાં પુરાવું પડ્યું છતાં પણ સ્વામિતોસ્થિતપ્રજ્ઞ! ૨૨૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ સંયમસ્વીકાર બાદ પ્રથમરાત્રિએ પ્રભુ વીરને ગોવાળિયા દ્વારા થતો ઉપસર્ગ ઈંદ્ર મહારાજા એ ગોવાળને અટકાવી રહ્યા છે. ૨૩) www.jainelibrat Page #245 -------------------------------------------------------------------------- ________________ અનાર્ય દેશોમાં મ્લેચ્છ જાતિના લોકો દ્વારા પ્રભુ ઉપર વિવિધ પ્રકારના અનેક ઉપસર્ગો! દઢભૂમિમાં પોલાસ ચૈત્યમાં કાયોત્સર્ગ ધ્યાને સ્થિત એવા પ્રભુની ધીરતાની સૌધર્મેન્દ્ર મહારાજાએ ઈંદ્રસભામાં પ્રશંસા કરી અધમ-અભવિ સંગમદેવથી પ્રભુની પ્રશંસા સહન થઈ નહીં સ્વામિને ધ્યાનથી ચલાયમાન કરવા એક જ રાત્રિમાં ભયંકર વીસ-વીસ ઉપસર્ગો કર્યા ! તેટલાથી પણ એ દુષ્ટ ધરાયો નહીં ! છ-છ મહિના સુધી પ્રભુની પાછળ થઈ આહારને અનેષણીય કરી. છ-છ મહિનાના સ્વામિને નિર્જળા ઉપવાસથયા..છતાપણ સંગમપ્રત્યેમનમાં ક્યાંય રોષ નહીં! કૌશાંબી નગરીમાં પધારેલા સ્વામિએ ઘોર અભિગ્રહ ધારણ કર્યો એ અભિગ્રહની પૂર્ણાહૂતિ પાંચ મહિના અને ૨૫ દિવસના ચોવિહારા ઉપવાસ પછી રાજકુમારીચંદનબાળા દ્વારા થઈ. | ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં અધ્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવેલું તે | કર્મના ઉદયના પરિણામે ષડમાનિ ગામમાં એ શય્યાપાલકનો જીવ ગોવાળ તરીકે બનેલો પ્રભુના બંને કાનમાં ખીલા એવા ઠોકી દીધા કે અંદરથી એકબીજા ને ખીલા મળી ગયા! ભયંકરતીવ્રવેદનાછતાપણ પ્રભુ સમાધિમગ્ન....! ખરકવૈદ્ય અને સિદ્ધાર્થ વણિકે પ્રભુના કાનમાં રહેલું આ ભયંકર શલ્ય દૂર કરવા ભક્તિપૂર્વક એ ખીલા જ્યારે કાનમાંથી બહાર કાઢ્યા. ત્યારે તીવ્રતમવેદનાથી સ્વામિએ એક ભયંકરચીસ પાડી ! For P S Lersonal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ For Private & ૨૩૨se Only IFT ( સુદંષ્ટ્ર નામના નાગકુમાર દેવનો ઉપસર્ગ અને કંબલ-શંબલ નાગકુમાર દેવો દ્વારા પ્રભુની ભક્તિ TINNE Page #247 -------------------------------------------------------------------------- ________________ સાડાબાર વર્ષમાં પ્રભુનીઘોર તપશ્ચર્યાઆ પ્રમાણે છે ૧છ માસી (છ મહિનાનાઉપવાસ) ૧ પાંચ મહિના અને ૨૫ દિવસના ઉપવાસ ૯ ચાર માસી (ચાર મહિનાનાઉપવાસ) ૬ બે માસી (બે મહિનાનાઉપવાસ) ૧૨ માસક્ષમણ (૩૦ દિવસના ઉપવાસ) ૭૨ પાસક્ષમણ (૧૫દિવસના ઉપવાસ) ૨ ત્રણ માસી (ત્રણ મહિનાનાઉપવાસ) ૨ દોઢ માસી (૪૫દિવસના ઉપવાસ) ૨ અઢી માસી (૭૫દિવસના ઉપવાસ) ભદ્ર પ્રતિમા મહાભદ્ર પ્રતિમા સર્વતો ભદ્ર પ્રતિમા સાડાબાર વર્ષમાં પ્રભુના પારણાનાફક્ત ૩૪૯ દિવસ બાકી બધા ચોવિહારાઉપવાસ! ઘોર સાધના કરી કર્મ ખપાવી પ્રભુ જંભક ગામની બહાર ઋજુવાલિકા નદીના કિનારે શ્યામાક નામના ગૃહસ્થના ખેતરમાં શાલ વૃક્ષની નીચે છઠ્ઠ તપ કરીને ગોદોહિકા આસને આરૂઢ થયેલા પ્રભુને વૈશાખ સુદ દસમીના દિવસે વિજય મુહૂર્તમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ! For Private Personal Use Only ૨૩૩rs Page #248 -------------------------------------------------------------------------- ________________ 喜 શ્રમણ ભગવાન મહાવી૨ પરમાત્માનું સમવસરણ 238 Page #249 -------------------------------------------------------------------------- ________________ દેવોએ તે જ સ્થાને સમવસરણની રચના કરી...! પ્રભુની પ્રથમદેશના આ ભરતક્ષેત્રનાદુર્ભાગ્યે નિષ્ફળ ગઈ ! કોઈ આત્મા સર્વવિરતિના પરિણામવાળો થયો નહીં! બીજા જ દિવસે વૈશાખ સુદ અગિયારસનાપ્રભુ પાવાપુરી પધાર્યા. દેવોએ ત્યાં સમવસરણની રચના કરી. પ્રભુની સાથે વાદ કરવા આવેલા મહાવિદ્વાન પંડિત ઈંદ્રભૂતિ ગૌતમઆદિ અગિયાર બ્રાહ્મણો પ્રતિબોધ પામ્યા. સર્વવિરતિ સ્વીકારી... પ્રભુના શાસનની સ્થાપના થઈ. ઈંદ્રભૂતિ આદિ અગિયાર ગણધરોની સ્થાપના ચંદનબાળા આદિ સાધ્વી ગણની સ્થાપના થઈ અનેક આત્માઓએ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો ! શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માને ૪૨ વર્ષની ઉંમરે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારબાદ ૩૦ વર્ષ સુધી અનેક ગામ-નગરોમાં વિચરી અનેક ભવ્ય આત્માઓ ઉપરઅગણિત ઉપકારપ્રભુએ કર્યો ! અપાપાપુરીથી પ્રભુ બ્રાહ્મણકુંડ પધાર્યા ત્યાં પૂર્વના માતા-પિતા દેવાનંદા અને ઋષભદત્તને પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. તેઓનું આત્મશ્રેયકર્યું...! ત્યાંથી સ્વામિ ક્ષત્રિયકુંડનગર પધાર્યા ! પ્રભુની પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલિએ પ્રતિબોધ પામી દીક્ષા અંગીકાર કરી જમાલિએ ૫૦૦ રાજકુમારો અને પ્રિયદર્શનાએ ૧૦૦૦રાજકન્યાઓની સાથે સંયમઅંગીકારકર્યું. જમાલિ મુનિ અગિયારે અંગના પાઠી બન્યા. હજાર મુનિઓને પ્રતિદિન વાચના આપતા હતા. જમાલિ મુનિ પોતાના પરિવાર સાથે શ્રાવસ્તી નગરીમાં પધાર્યા છે જમાલિમુનિનેપિત્તજવ૨ઉત્પન્ન થયોછે સાધુઓને સંથારો પાથરવાનું કહ્યું . વેદના સહન નહીં થવાથી તેમનો રોષ વધી ગયો સંથારો પથરાતો જોઈ સાધુઓએ તેમને કહ્યું સંથારો તૈયાર છે ત્યાં જમાલિનું મિથ્યાત્વ ઉદયમાં આવ્યું. For Pri s onal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ક્રોધથી કાંપતો બોલ્યો “કાર્ય ચાલુ હોયત્યારે પૂર્ણ થયું એમ ન કહેવાય...!” પ્રભુનો સિદ્ધાંત મને મંજૂર નથી...! કેટલાયે સાધુઓ જમાલિના અહંકારને નિહાળી પ્રભુ પાસે ચાલ્યા ગયા...! સાધ્વી પ્રિયદર્શના પતિ પ્રત્યેના પ્રેમના કારણે જમાલિના પક્ષે રહ્યા...! હવે જમાલિગર્વોન્મત્ત થઈ સ્વયંને સર્વજ્ઞ માનવા લાગ્યો ! એક વખત જમાલિ પરિવાર સાથે શ્રાવસ્તિ નગરીમાં આવ્યો ! સાથે ૧૦00 સાધ્વીથી પરિવરેલા પ્રિયદર્શનાસાધ્વીજી પણ હતા. જમાલિબહારઉદ્યાનમાં રહ્યા સાધ્વીજી ઢંક કુંભારની શાળામાં ઉતર્યા...ઢંક કુંભારપ્રભુવીરનો ચુસ્ત શ્રાવક હતો! સાધ્વી પ્રિયદર્શનાને સત્ય વાત સમજાવવા તેના વસ્ત્ર ઉપર અગ્નિનો તણખો નાખ્યો! “અરે શ્રાવકજી! આ શું કરો છો ! તમારા કારણે તો મારું વસ્ત્ર બળી ગયું! “સાધ્વીજી મહારાજ ! તમારા મત પ્રમાણે વસ્ત્ર ક્યાં બળ્યું છે ! જ્યારે વસ્ત્ર પૂરું બળી જાયત્યારેજબધું ગણાય આવો અસત્યઅપલાપ કેમ કરો છો! પ્રિયદર્શના ની શાન ઠેકાણે આવી ગઈ પોતાના પરિવાર સાથે પ્રભુ પાસે આવી ક્ષમા માંગી સત્ય માર્ગે આવી ગયા. જમાલિને મિથ્યાત્વના તીવ્ર ઉદયના કારણે સત્યવાત સમજાણી નહીં. ઘણા વર્ષો ચારિત્રનું પાલન કર્યું તેના પ્રતાપે છઠ્ઠી દેવલોકમાંકિલ્બિષિયા (હલકી જાતિના) દેવતરીકે ઉત્પન્ન થયો. પ્રભુને કેવલજ્ઞાન પછી પણ ગોશાલાએ નાખેલ તેજોલેશ્યા દ્વારા ભયંકર ઉપસર્ગ થયો ! એ જ તેજોલેશ્યાપુનઃ ગોશાલાના શરીરમાં પ્રવેશી સાત દિવસ સુધી ભયંકર દાહની વેદના સહન કરી પોતાના દુષ્કૃત્યોને યાદ કરી ક્ષમા માંગી બારમાં દેવલોકેએકવાર ગયો! પણ ત્યાંથી અનંતકાળ સુધી ભવોમાં એ ભમ્યા કરશે! શ્રી મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં હાથીના વાહનવાળો માતંગ નામે યક્ષ અને સિંહનાવાહનવાળી સિદ્ધાયિકાનામે શાસનદેવીથઈ. ૨૩૬ For Private & Personà Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ ત્રીસ વર્ષ સુધી કેવલિ અવસ્થામાં વિચરી અનેક જીવોને પ્રતિબોધ પમાડ્યો. ભગવાનથી પ્રતિબોધ પામેલા શ્રેણિક, મેઘકુમાર, નંદિષેણ, અભયકુમાર, પ્રસન્નચંદ્, શાલ, મહાશાલ, દર્શાણભદ્ર, ધન્યકુમાર, શાલિભદ્ર, રોહિસૈયચોર, ઉદાયન રાજર્ષિ, હલ્લ વિહલ્લા, સુલસા, ચંદનબાળા, મૃગાવતી આદિ અનેક ભવ્ય આત્માઓએ પરમાત્માને પામીને પોતાનું આત્મકલ્યાણસાધ્યું. પ્રભુનાપ્રથમગણધરગૌતમસ્વામિજીના ૫૦૦૦ શિષ્યોને કૈવલ્યજ્ઞાનપામ્યા. અનંત લબ્ધિના ધારક ગણધર ગૌતમસ્વામિજી મહારાજને પરમાત્મા ઉપર અવિહડ સ્નેહ હતો એ સ્નેહના પરિણામે જ ગૌતમસ્વામિજીને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ પરમાત્માનાનિર્વાણ બાદજ થઈ! શ્રી મહાવીરસ્વામિભગવાનના પરિવારમાં ૧૪000 સાધુઓ ૩૬૦૦૦ સાધ્વીજીઓ ૩૦૦ ચૌદપૂર્વી ૧૩૦૦ અવધિજ્ઞાની ૭૦૦ વૈક્રિયલબ્ધિધારી ૭૦૦ અનુત્તરવિમાનમાં જનારામુનિઓ કેવલજ્ઞાની મન:પર્યવજ્ઞાન ૧૪૦૦ વાદલબ્ધિધારી ૧,૫૯000 શ્રાવકો ૩,૧૮૦૦૦ શ્રાવિકાઓ ૭OO ૫OO For Privat 3 onal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનો આ વિશાલ પરિવારહતો. પ્રભુ પોતાનો નિર્વાણ સમય નજીકજાણી અપાપાપુરીમાં પધાર્યા ત્યાં દેવતાઓએ સમવરસણની રચના કરી પ્રભુએ ૧૬ પ્રહરસુધી દેશના આપીચાર પુરુષાર્થોમાંમોક્ષ પુરુષાર્થની મહત્તા સમજાવી. પુણ્યપાલ રાજાને આવેલા આઠ સ્વપ્નાઓના ફળવર્ણનથી પ્રભુએ પોતાના શાસનનું ભાવિ ભાખ્યું. પાંચમા આરા...છઠ્ઠી આરાના...જીવોનું વર્ણન કર્યું આવતી ઉત્સર્પિણીમાં થનારા તીર્થંકર ભગવંતો ચક્રવર્તીઓ આદિ ૬૩ શલાકા પુરુષના નામસંભળાવ્યા. છેલ્લે દેશના પૂર્ણ કરી પ્રભુ હસ્તિપાલરાજાનીજિર્ણસભામાંઆવ્યા. ગૌતમગણધરને દેવશર્મા બ્રાહ્મણના પ્રતિબોધ માટે મોકલ્યા.. કાર્તિકવદ અમાવસ્યા (આસો વદ અમાવસ્યા) ની પાછલી રાત્રિએ છઠ્ઠ તપના તપસ્વી પ્રભુ સ્વાતિ નક્ષત્રમાં કર્મબંધરહિત થઈ નિર્વાણ પામ્યા...! સમગ્ર ભરતક્ષેત્ર શોકગ્રસ્ત બની ગયું. ઈંદ્રભૂતિ ગૌતમગણધરને સમાચાર મળતાજ કરૂણ આક્રંદકરી વિલાપ કરતા...કરતા...વિરાગી બની પ્રભાતનાસમયે તેમણે પણ કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી. પ્રભુ વીર ત્રીસ વર્ષ ગૃહસ્થપર્યાય, સાડા બાર વર્ષ છમસ્થ પર્યાય, અને ત્રીસ વર્ષ કેવલી પર્યાયપાળી ૭૨ વર્ષની વયે પ્રભુનિર્વાણ પામ્યા. વંદન હો... ચરમ તીર્થપતિ \/ શ્રમણ ભગવાન મહાવીર સ્વામિના ચરણોમાં...s/ For Private & Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમાં તીર્થપતિ પરમ પુરુષાદાણીય શ્રી પાર્શ્વનાથ ભગવાનની અધિષ્ઠાયિકા ભગવતી પદ્માવતી દેવી... Priv2.36sonal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રગટપ્રભાવક ભગવતી શ્રી પદ્માવતી દેવી ૨૪૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ | | | | | | | | | | | | | | | પ્રથમ તીર્થક્ષ શ્રી ઋષભદેવ ભગવાનનો પરિવાર ગણધર ८४ કેવલજ્ઞાની - ૨૦,OOO મન:પર્યવજ્ઞાની ૧૨,૭૫૦ અવધિજ્ઞાની ૯,૦૦૦ વૈક્રિય લબ્ધિધારી ૨૦,૬૦૦ + ચતુર્દશ પૂર્વી ૪,૭૫૦ ચર્ચાવાદી ૧૨,૬૫૦ સાધુ ૮૪,000 (ઋષભસેન પ્રમુખ) સાધ્વી ૩,૦૦,૦૦૦ (બ્રાહ્મી પ્રમુખ) શ્રાવક ૩,૦૫,OOO શ્રાવિકા | ૫,૫૪,000 એક ઝલક માતા મરુદેવા પિતા નાભિ નગરી વિનીતા (અયોધ્યા) વંશ ઈક્વાકુ ગોત્ર કાશ્યપ ચિહ્ન વૃષભ વર્ણ સુવર્ણ જે શરીરની ઉંચાઈ ૫૦૦ધનુષ્ય યક્ષ ગોમુખ યક્ષિણી ચક્રેશ્વરી 'કુમારકાળ ૨૦ લાખ પૂર્વ રાજ્યકાળ ૬૩ લાખ પૂર્વ છદ્મસ્થકાળ ૧૦૦૦ વર્ષ * કુલ દીક્ષાપર્યાય ૧ લાખ પૂર્વ +આયુષ્ય ૮૪ લાખ પૂર્વ પંચ કલ્યાણકે તિથિ સ્થાન નક્ષત્ર ચ્યવન જેઠ વદ ૪ સર્વાર્થસિદ્ધથી ઉત્તરાષાઢા. જન્મ ફાગણ વદ ૮ અયોધ્યાનું અરણ્ય ઉત્તરાષાઢા દીક્ષા ફાગણ વદ ૮ અયોધ્યા ઉત્તરાષાઢા કેવળજ્ઞાન મહા વદ ૧૧ પુરિમતાલપુર ઉત્તરાષાઢા નિર્વાણ પોષ વદ ૧૩ અષ્ટાપદપર્વત અભિજિત | | | | | | | | | | ૨૪૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી અજીતનાથ ભગવાનનો પરિવાર - ગણધર +કેવલજ્ઞાની મન:પર્યવજ્ઞાની અવધિજ્ઞાની વૈક્રિય લબ્ધિધારી ચતુર્દશ પૂર્વી ચર્ચાવાદી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ૯૫ ૨૨,૦૦૦ ૧૨,૫OO ૯,૪૦૦ ૨૦,૪CO ૩,૭૨૦ ૧૨,૪૦૦ ૧,૦૦,૦૦૦ ૩,૩૦,000 ૨,૯૮,૦૦૦ ૫,૪૫,OOO | | | - - એક ઝલક | | | | ચિહ્ન | | | | માતા વિજ્યા પિતા જિતશત્રુ નગરી અયોધ્યા વંશ ઈક્વાકુ ગોત્ર કાશ્યપ હાથી વર્ણ સુવર્ણ * શરીરની ઉંચાઈ ૪૫૦ધનુષ્ય યક્ષ મહાયક્ષ -યક્ષિણી અજિત બાલા 'કુમારકાળ ( ૧૮ લાખ પૂર્વ રાજ્યકાળ એક પૂર્વાગ અધિક ૫૩ લાખ પૂર્વ *છમસ્યકાળ ૧૨ વર્ષ કુલ દીક્ષાપર્યાય - ૧ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ આયુષ્ય ૭૨ લાખ પૂર્વ તિથિ સ્થાન નક્ષત્ર વૈશાખ સુદ ૧૩ વિજય રોહિણી મહા સુદ ૮ અયોધ્યા રોહિણી મહા સુદ ૯ અયોધ્યા રોહિણી પોષ સુદ ૧૧ અયોધ્યા રોહિણી ચૈત્ર સુદ ૫ સન્મેદશિખર મૃગશીર્ષ | | | પંચ કલ્યાણક વન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ ૨૪૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથ ભગવાનનો પરિવાર ગણધર કેવલજ્ઞાની મનઃ પર્યવજ્ઞાની - અવધિજ્ઞાની - વૈક્રિય લબ્ધિધારી ચતુર્દશ પૂર્વી ચર્ચાવાદી - સાધુ. - સાધ્વી શ્રાવક શ્રાવિકા. - ૧૦૨ ૧૫,OOO ૧૨, ૧૫૦ ૯,૬૦૦ ૧૯,૮OO ૨,૧૫૦ ૧૨,૦૦૦ ૨,૦૦,૦૦૦ ૩,૩૬,OOO ૨,૯૩,OOO ૬,૩૬,૦૦૦ , 5 ! ! એક ઝલક | | | સુવર્ણ - માતા સેના પિતા જિતારિ નગરી શ્રાવસ્તી વંશ ઈક્વાકુ ગોત્ર કાશ્યપ ચિહ્ન અશ્વ વર્ણ * શરીરની ઉંચાઈ ૪૦૦ધનુષ્ય યક્ષ. ત્રિમુખ યક્ષિણી દુરિતારિ | 'કુમારકાળ ૧૫ લાખ પૂર્વ રાજ્યકાળ ૪ પૂર્વાગ અધિક ૪૪ લાખ પૂર્વ - છમસ્યકાળ ૧૪ વર્ષ કુલ દીક્ષાપર્યાય ૪ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ આયુષ્ય. | ૬૦ લાખ પૂર્વ તિથિ સ્થાન નક્ષત્ર ફાગણ સુદ ૮. આનત માગસર સુદ ૧૪ શ્રાવસ્તી મૃગશીર્ષ માગસર સુદ ૧૫ શ્રાવસ્તી મૃગશીર્ષ આસો વદ ૫ શ્રાવસ્તી મૃગશીર્ષ ચૈત્ર સુદ ૫ સમેદશિખર મૃગશીર્ષ - મૃગશીર્ષ પંચ કલ્યાણકે ચ્યવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ ૨૪૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પંચ કલ્યાણક અવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ શ્રી અભિનંદન સ્વામીનો પરિવાર ગણધર • કેવલજ્ઞાની * મનઃ પર્યવજ્ઞાની • અવધિજ્ઞાની • વૈક્રિય લબ્ધિધારી ચતુર્દશ પૂર્વી ચર્ચાવાદી સાધુ સાધ્વી શ્રાવક • શ્રાવિકા માતા પિતા • નગરી • વંશ • ગોત્ર • ચિહ્ન - વર્ણ • શરીરની ઉંચાઈ યક્ષ • યક્ષિણી • કુમારકાળ • રાજ્યકાળ છદ્મસ્યકાળ ♦ કુલદીક્ષા પર્યાય • આયુષ્ય - । । । । તિથિ વૈશાખ સુદ ૪ મહા સુદ ૨ મહા સુદ ૧૨ પોષ સુદ ૧૪ વૈશાખ સુદ ૮ ૧૧૬ ૧૪,૦૦૦ ૧૧,૬૫૦ ૯,૮૦૦ ૧૯,૦૦૦ ૧,૫૦૦ ૧૧,૦૦૦ 3,00,000 ૬,૩૦,૦૦૦ ૨,૮૮,૦૦૦ ૫,૨૭,૦૦૦ સિદ્ધાર્થા સંવર અયોધ્યા ઈક્ષ્વાકુ કાશ્યપ વાનર સુવર્ણ ૩૫૦ ધનુષ્ય યક્ષેશ કાલી ૧૨,૫૦,૦૦૦ પૂર્વ ૮ પૂર્વાંગ અધિક ૩૬.૫ લાખ પૂર્વ ૧૮ વર્ષ ૮ પૂર્વાંગ કમ ૧ લાખ પૂર્વ ૫૦ લાખ પૂર્વ સ્થાન વિજય અયોધ્યા અયોધ્યા અયોધ્યા સમ્મેદશિખર ૨૪૪ નક્ષત્ર અભિજીત અભિજીત અભિજીત અભિજીત પુષ્ય Page #259 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પંચ કલ્યાણક અવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ શ્રી સુમતિનાથ ભગવાનનો પરિવાર * ગણધર • કેવલજ્ઞાની * મનઃ પર્યવજ્ઞાની • અવધિજ્ઞાની • વૈક્રિય લબ્ધિધારી ♦ ચતુર્દશ પૂર્વી • ચર્ચાવાદી - સાધુ • સાધ્વી * શ્રાવક • શ્રાવિકા માતા • પિતા • નગરી વંશ - ગોત્ર • ચિહ્ન - વર્ણ • શરીરની ઉંચાઈ યક્ષ • યક્ષિણી • કુમારકાળ - રાજ્યકાળ • છદ્મસ્થકાળ ♦ કુલદીક્ષા પર્યાય • આયુષ્ય તિથિ · શ્રાવણ સુદ ૨ વૈશાખ સુદ ૮ વૈશાખ સુદ ૯ ચૈત્ર સુદ ૧૧ ચૈત્ર સુદ ૯ ૧૦૦ ૧૩,૦૦૦ ૧૦,૪૫૦ ૧૧,૦૦૦ ૧૮,૪૦૦ ૨,૪૦૦ ૧૦,૪૫૦ ૩,૨૦,૦૦૦ ૫,૩૦,૦૦૦ ૨,૮૧,૦૦૦ ૫,૧૬,૦૦૦ મંગલા મેઘ અયોધ્યા ઈક્ષ્વાકુ કાશ્યપ ક્રૌંચ સુવર્ણ ૩૦૦ ધનુષ્ય તંબુરુ મહાકાલી ૧૦ લાખ પૂર્વ ૧૨ પૂર્વાંગ અધિક ૨૯ લાખ પૂર્વ ૨૦ વર્ષ ૧૨ પૂર્વાંગ કમ ૧ લાખ પૂર્વ ૪૦ લાખ પૂર્વ સ્થાન વૈજયન્ત અયોધ્યા અયોધ્યા અયોધ્યા સમ્મેદશિખર ૨૪૫ નક્ષત્ર મા મા મા મા પુનર્વસુ Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભુ સ્વામીનો પરિવાર ગણધર ૧૦૭ કેવલજ્ઞાની ૧૨,OOO મનઃ પર્યવજ્ઞાની ૧૦,૩૦૦ અવધિજ્ઞાની ૧૦,૦૦૦ વૈક્રિય લબ્ધિધારી - ૧૬,૮૦૦ ચતુર્દશ પૂર્વી ૨,૩OO ચર્ચાવાદી ૯,૬૦૦ સાધુ ૩,૩૦,OOO +સાધ્વી ૪, ૨૦,OOO શ્રાવક ૨,૭૬,OOO શ્રાવિકા ૫,૦૫,૦૦૦ | | | | | | | એક ઝલક | | સુસીમા ઘર કૌશામ્બી | | ઈક્વાકુ | | માતા પિતા નગરી *વંશ +ચિહ્ન વર્ણ શરીરની ઉંચાઈ યક્ષ યક્ષિણી 'કુમારકાળ રાજ્યકાળ છમસ્યકાળ • કુલદીક્ષા પર્યાય આયુષ્ય | | કમલ લાલ (રક્ત) ૨૫૦ધનુષ્ય કમલા શ્યામ ૭.૫ લાખ પૂર્વ ૧૬ પૂર્વાગ અધિક ૨૧.૫ લાખ પૂર્વ ૬ માસ ૧૬ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ ૩૦ લાખ પૂર્વ | | | | પંચ કલ્યાણક વન જન્મ દીક્ષા. કેવળજ્ઞાન નિર્વાણ તિથિ પોષ વદ ૬ આસો વદ ૧૨ આસો વદ ૧૩ ચૈત્ર સુદ ૧૫ કારતક વદ ૧૧ સ્થાન નવમો ચૈવેયક કૌશામ્બી કૌશામ્બી કૌશામ્બી સન્મેદશિખર નક્ષત્ર ચિત્રા ચિત્રા ચિત્રા ચિત્રા ચિત્રા ૨૪૬, Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનો પરિવાર ૯૫ | | | | | સાધ્વી | | | ગણધર - કેવલજ્ઞાની ૧૧,OOO - મનઃ પર્યવજ્ઞાની ૯, ૧૫૦ - અવધિજ્ઞાની ૯,૦૦૦ વૈક્રિય લબ્ધિધારી - ૧૫,૩૦૦ ચતુર્દશ પૂર્વી ૨,૦૩) ચર્ચાવાદી - ૮,૪૦૦ સાધુ ૩,00,000 ૪,૩૦,૦૦૦ શ્રાવક ૨,૫૭,000 શ્રાવિકા ૪,૯૩,000 એક ઝલક માતા પૃથ્વી પિતા પ્રતિષ્ઠસેન નગરી વારાણસી વંશ ઈક્વાકુ ગોત્ર કાશ્યપ ચિત સ્વસ્તિક વર્ણ સુવર્ણ શરીરની ઉંચાઈ ૨૦૦ ધનુષ્ય યક્ષ માતંગ યક્ષિણી શાંતા. કુમારકાળ ૫ લાખ પૂર્વ રાજ્યકાળ ૨૦ પૂર્વાગ અધિક ૧૪ લાખ પૂર્વ Yછમસ્યકાળ ૯ માસ કુલદીક્ષા પર્યાય ૨૦ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ આયુષ્ય ૨૦ લાખ પૂર્વ પંચ કલ્યાણક તિથિ સ્થાન નક્ષત્ર ચ્યવન અષાઢ વદ ૮ છઠો રૈવેયક અનુરાધા જન્મ જેઠ સુદ ૧૨ વારાણસી વિશાખા દીક્ષા જેઠ સુદ ૧૩ વારાણસી વિશાખા કેવળજ્ઞાન મહા વદ ૬ વારાણસી. વિશાખા નિર્વાણ મહા વદ ૭ સન્મેદશિખર મૂલ ૨૪૭. For Private Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી ચંદ્રપ્રભ સ્વામીનો પરિવાર - | | | | | | | | | | | | | | ગણધર ૩ કેવલજ્ઞાની ૧૦,૦૦૦ મનઃ પર્યવજ્ઞાની ૮,OOO અવધિજ્ઞાની ૮,૦OO. વૈક્રિય લબ્ધિધારી ૧૪,OOO ચતુર્દશ પૂર્વી ૨,૦૦૦ ચર્ચાવાદી ૭,૬૦૦ સાધુ ૨,૫૦,૦૦૦ સાધ્વી ૩,૮૦,OOO શ્રાવક | ૨,૫૦,૦૦૦ શ્રાવિકા - ૪,૯૧,OOO એક ઝલક માતા લક્ષ્મણા પિતા મહાસેન નગરી ચંદ્રપુરી જવંશ ઈક્વાકુ ગોત્ર કાશ્યપ ચિહ્ન ચંદ્રમાં વર્ણ. શ્વેત શરીરની ઉંચાઈ ૧૫૦ધનુષ્ય યક્ષ વિજય યક્ષિણી ભૂકુટિ 'કુમારકાળ ૨.૫ લાખ પૂર્વ રાજ્યકાળ ૨૪ પૂર્વાગ અધિક ૬ .૫ લાખ પૂર્વ છદ્મસ્થકાળ ૩ માસ કુલદીક્ષા પર્યાય - ૨૪ પૂવગ કમ ૧ લાખ પૂર્વ આયુષ્ય ૧૦ લાખ પૂર્વ પંચ કલ્યાણક તિથિ સ્થાન નક્ષત્ર ચ્યવન ફાગણ વદ ૫ વૈજયન્ત અનુરાધા જન્મ માગસર વદ ૧૧ ચન્દ્રપુરી અનુરાધા દીક્ષા માગસર વદ ૧૩ ચન્દ્રપુરી અનુરાધા કેવળજ્ઞાન મહા વદ ૭ ચન્દ્રપુરી અનુરાધા નિર્વાણ શ્રાવણ વદ ૭ સન્મેદશિખર શ્રવણ - ૨૪૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ | | | | | શ્રી સુવિધિનાથ પ્રભુનો પરિવાર ગણધર - ૮૮ કેવલજ્ઞાની ૭,૫૦૦ મનઃ પર્યવજ્ઞાની ૭,૫OO - અવધિજ્ઞાની ૮,૪૦૦ વૈક્રિય લબ્ધિધારી ૧૩,OOO ચતુર્દશ પૂર્વી ૧૧,૫૦૦ ચર્ચાવાદી ૬,૦૦૦ ૨,00,OOO - સાધ્વી ૧,૨૦,OOO જ શ્રાવક ૨, ૨૯,OOO શ્રાવિકા - ૪,૭૧,૦૦૦ | | સાધુ | | | એક ઝલક I | | | શ્વેત માતા રામાદેવી પિતા સુગ્રીવ નગરી કાકંદી વંશ ઈક્વાકુ ગોત્ર કાશ્યપ ચિહ્ન મગર વર્ણ * શરીરની ઉંચાઈ ૧૦૦ધનુષ્ય યક્ષ અજિત યક્ષિણી સુતારા 'કુમારકાળ ૫૦ હજાર પૂર્વ રાજ્યકાળ ૨૮ પૂર્વાગ અધિક ૫૦ હજાર પૂર્વ છમસ્યકાળ ૪ માસ * કુલદીક્ષા પર્યાય - ૨૮ પૂર્વાગ કમ ૧ લાખ પૂર્વ - આયુષ્ય ૨ લાખ પૂર્વ તિથિ સ્થાન નક્ષત્ર મહા વદ ૯ વૈજયન્ત કારતક વદ ૫ કાકંદી મૂળ કારતક વદ ૬ કાકંદી મૂળ કારતક સુદ ૩ કાકંદી શ્રાવણ વદ ૯ સન્મેદશિખર મૂળ મૂળ પંચ કલ્યાણક ચ્યવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ મૂળ For Priva? Cersonal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પંચ કલ્યાણક અવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ શ્રી શીતલનાથ પ્રભુનો પરિવાર - ગણધર • કેવલજ્ઞાની ♦ મનઃ પર્યવજ્ઞાની - અવધિજ્ઞાની - વૈક્રિય લબ્ધિધારી ચતુર્દશ પૂર્વી • ચર્ચાવાદી - સાધુ • સાધ્વી • શ્રાવક • શ્રાવિકા માતા * પિતા • નગરી • વંશ • ગોત્ર ચિહ્ન વર્ણ * શરીરની ઉંચાઈ યક્ષ યક્ષિણી કુમારકાળ - રાજ્યકાળ * છદ્મસ્થકાળ ♦ કુલદીક્ષા પર્યાય આયુષ્ય - । । । । । । । । ૮૧ ૭,૦૦૦ ૭,૫૦૦ ૭,૨૦૦ ૧૨,૦૦૦ ૧,૪૦૦ ૫,૮૦૦ ૧,૦૦,૦૦૦ ૧,૦૬,૦૦૦ ૨,૮૯,૦૦૦ ૪,૫૮,૦૦૦ નંદાદેવી દૃઢરથ ભદ્રિલપુર ઈશ્વાકુ કાશ્યપ શીવત્સ સુવર્ણ ૯૦ ધનુષ્ય બ્રહ્મા અશોકા ૨૫ હજાર પૂર્વ ૫૦ હજાર પૂર્વ ૩ માસ ૨૫ હજાર પૂર્વ ૧ લાખ પૂર્વ તિથિ ચૈત્ર વદ ૬ પોષ વદ ૧૨ પોષ વદ ૧૨ માગસર વદ ૧૪ ચૈત્ર વદ ૨ સ્થાન પ્રાણત ભદ્રિલપુર ભદ્રિલપુર ભગ્નિલપુર સમ્મેદશિખર ૨૫૦ નક્ષત્ર પૂર્વાષાઢા પૂર્વાષાઢા પૂર્વાષાઢા પૂર્વાષાઢા પૂર્વાષાઢા Page #265 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પંચ કલ્યાણક અવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ શ્રી શ્રેયાંસનાથ પ્રભુનો પરિવાર ગણધર કેવલજ્ઞાની * મનઃ પર્યવજ્ઞાની • અવધિજ્ઞાની - વૈક્રિય લબ્ધિધારી ♦ ચતુર્દશ પૂર્વી • ચર્ચાવાદી - સાધુ • સાધ્વી • શ્રાવક • શ્રાવિકા માતા – પિતા • નગરી • વંશ • ગોત્ર • ચિહ્ન વર્ણ • શરીરની ઉંચાઈ યક્ષ • યક્ષિણી • કુમારકાળ • રાજ્યકાળ * છદ્મસ્થકાળ ♦ કુલદીક્ષા પર્યાય • આયુષ્ય । । । । । । । । તિથિ વૈશાખ વદ ૬ મહા વદ ૧૨ મહા વદ ૧૩ પોષ વદ ૧૫ અષાઢ વદ ૩ ૭૬ ૬,૫૦૦ ૬,૦૦૦ ૬,૦૦૦ ૧૧,૦૦૦ ૧,૩૦૦ ૫,૦૦૦ ૮૪,૦૦૦ ૧,૦૩,૦૦૦ ૨,૭૯,૦૦૦ ૪,૪૮,૦૦૦ વિષ્ણુદેવી વિષ્ણુ સિંહપુર ઈક્ષ્વાકુ કાશ્યપ ખડગી (ગેંડા) સુવર્ણ ૮૦ ધનુષ્ય યક્ષરાજ માનવી ૨૧ લાખ વર્ષ ૪૨ લાખ વર્ષ ૨ માસ ૨૧ લાખ વર્ષ ૮૪ લાખ વર્ષ સ્થાન મહાશુક્ર સિંહપુર સિંહપુર સિંહપુર સમ્મેદશિખર ૨૫૧ નક્ષત્ર શ્રવણ શ્રવણ શ્રવણ શ્રવણ ઘનિષ્ઠા Page #266 -------------------------------------------------------------------------- ________________ | | | | શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રભુનો પરિવાર ગણધર ૬૬ કેવલજ્ઞાની - ૬,000 મનઃ પર્યવજ્ઞાની ૬,૦૦૦ અવધિજ્ઞાની ૫,૪૦૦ વૈક્રિય લબ્ધિધારી - ૧૦,૦OO ચતુર્દશ પૂર્વી ૧, ૨૦૦ ચર્ચાવાદી ૪,૭૦૦ સાધુ ૭૨,000 સાધ્વી. ૧,૦૦,૦૦૦ શ્રાવક ૨,૧૫,OOO શ્રાવિકા ૪,૩૬, | | | | | | | એક ઝલક | જયા | | | ઈક્વાકુ | | | | | | | માતા પિતા વસુપૂજ્ય નગરી ચંપા વંશ *ગોત્ર કાશ્યપ ચિહ્ન મહિષ (પાડો) વર્ણ લાલ (રક્ત) + શરીરની ઉંચાઈ ૭૦ધનુષ્ય યક્ષ. કુમાર યક્ષિણી ચંડા કુમારકાળ ૧૮ લાખ વર્ષ રાજયકાળ છમસ્યકાળ ૧ માસ • કુલદીક્ષા પર્યાય પ૪ લાખ વર્ષ આયુષ્ય ૭૨ લાખ વર્ષ તિથિ સ્થાન જેઠ સુદ ૯ પ્રાણત મહા વદ ૧૪ ચંપાપુરી મહા વદ ૧૫ ચંપાપુરી મહા વદ ૨ ચંપાપુરી અષાઢ સુદ ૧૪ ચંપાપુરી | | | પંચ કલ્યાણકે ચ્યવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ નક્ષત્ર શતભિષા શતભિષા શતભિષા શતભિષા ઉત્તર ભાદ્રપદ ૨૫૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ પ્રભુનો પરિવાર | | | ગણધર કેવલજ્ઞાની જમુન: પર્યવજ્ઞાની અવધિજ્ઞાની વૈક્રિય લબ્ધિધારી ચતુર્દશ પૂર્વી ચર્ચાવાદી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા પ૭ ૫,૫૦૦ ૫,૫૦૦ ૪,૮૦૦ - ૯,૦૦૦ - ૧, ૧૦૦ - ૩, ૨૦૦ ૬૮,૦૦૦ ૧,૦૦,૮૦૦ ૨,૦૮,000 ૪,૨૪,૦OO | | | | | એક ઝલક | | | | | | | | સુવર્ણ | | | માતા શ્યામા પિતા કૃતવર્મા નગરી કંપિલપુર વંશ ઈકુ ગોત્ર કાશ્યપ ચિહ્ન શ્ક ર વર્ણ જે શરીરની ઉંચાઈ ૬૦ ધનુષ્ય યક્ષ ષનુખ યક્ષિણી વિદિતા 'કુમારકાળ ૧૫ લાખ વર્ષ - રાજ્યકાળ ૩૦ લાખ વર્ષ છમસ્યકાળ ૨ માસ કુલદીક્ષા પર્યાય ૧૫ લાખ વર્ષ - આયુષ્ય ૬૦ લાખ વર્ષ તિથિ સ્થાન વૈશાખ સુદ ૧૨ સહસ્ત્રાર. મહા સુદ ૩ કંપિલપુર મહા સુદ ૪ કંપિલપુર પોષ સુદ ૬ કંપિલપુર જેઠ વદ ૭ સન્મેદશિખર | | | | | પંચ કલ્યાણક ચ્યવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ. નક્ષત્ર ઉત્તર ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ રેવતી ર પર For Private Lersonal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૫૦ - ' શ્રી અનંતનાથ પ્રભુનો પરિવાર ગણધર કેવલજ્ઞાની ૫,OOO મનઃ પર્યવજ્ઞાની ૫,OOO. અવધિજ્ઞાની ૪,૩૦૦ વૈક્રિય લબ્ધિધારી ૮,000 ચતુર્દશ પૂર્વી ૧,૦૦૦ ચર્ચાવાદી ૩, ૨૦૦ સાધુ ૬૬,૦૦૦ સાધ્વી ૬૨,૦૦૦ શ્રાવક ૨,૦૬,૦૦૦ શ્રાવિકા ૪, ૧૪,OOO એક ઝલક | | | ઈક્વાકુ | | | | | | માતા સુયશા +પિતા સિંહસેન નગરી અયોધ્યા વંશ *ગોત્ર કાશ્યપ ચિહ્ન શ્યન વર્ણ સુવર્ણ. શરીરની ઉંચાઈ ૫૦ધનુષ્ય યક્ષ. પાતાલ યક્ષિણી અંકુશા 'કુમારકાળ ૭.૫ લાખ વર્ષ રાજયકાળ ૧૫ લાખ વર્ષ છદ્મસ્થકાળ ૩ વર્ષ કુલદીક્ષા પર્યાય - ૭.૫ લાખ વર્ષ આયુષ્ય ૩૦ લાખ વર્ષ તિથિ સ્થાન અષાઢ વદ ૭ પ્રાણત ચૈત્ર વદ ૧૩ અયોધ્યા ચૈત્ર વદ ૧૪ અયોધ્યા ચૈત્ર વદ ૧૪ અયોધ્યા ચૈત્ર વદ ૫ સન્મેદશિખર | | | નક્ષત્ર રેવતી પંચ કલ્યાણક ચ્યવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ રેવતી રેવતી રેવતી રેવતી ૨૫૪. Page #269 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પંચ કલ્યાણક અવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ શ્રી ધર્મનાથ સ્વામીનો પરિવાર * ગણધર કેવલજ્ઞાની • મનઃ પર્યવજ્ઞાની • અવધિજ્ઞાની - વૈક્રિય લબ્ધિધારી • ચતુર્દશ પૂર્વી • ચર્ચાવાદી - સાધુ • સાધ્વી * શ્રાવક • શ્રાવિકા •માતા * પિતા • નગરી વંશ • ગોત્ર • ચિહ્ન - વર્ણ • શરીરની ઉંચાઈ ♦ યક્ષ • યક્ષિણી • કુમારકાળ - રાજ્યકાળ * છદ્મસ્થકાળ ♦ કુલદીક્ષા પર્યાય - આયુષ્ય । । । । । । । । । તિથિ વૈશાખ સુદ ૭ મહા સુદ ૩ મહા સુદ ૧૩ પોષ સુદ ૧૫ જેઠ સુદ પ ૪૩ ૪,૫૦૦ ૪,૫૦૦ ૩,૬૦૦ ૭,૦૦૦ ૯૦૦ ૨,૮૦૦ ૬૪,૦૦૦ ૬૨,૪૦૦ ૨,૦૪,૦૦૦ ૪,૧૩,૦૦૦ સુવ્રતા ભાનુ રત્નપુર ઈક્ષ્વાકુ કાશ્યપ વજ સુવર્ણ ૪૫ ધનુષ્ય કિન્નર કંદર્પ ૨.૫ લાખ વર્ષ ૫ લાખ વર્ષ ૨ વર્ષ ૨.૫ લાખ વર્ષ ૧૦ લાખ વર્ષ સ્થાન વૈજયન્ત રત્નપુર રત્નપુર રત્નપુર સમ્મેદશિખર ૨૫૫ નક્ષત્ર પુષ્ય પુષ્ય પુષ્ય પુષ્ય પુષ્ય Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ પ્રભુનો પરિવાર ૩૬ | | | ગણધર કેવલજ્ઞાની મનઃ પર્યવજ્ઞાની અવધિજ્ઞાની વૈક્રિય લબ્ધિધારી - ચતુર્દશ પૂર્વી ચર્ચાવાદી સાધુ - સાધ્વી શ્રાવક શ્રાવિકા | ૪, ૪,OOO ૩,OOO ૬,000 ૮૦૦ ૨,૪૦૦ ૬૨,૦૦૦ ૬૧,૬૦૦ ૨,૯૦,૦૦૦ ૩,૯૩,000 | | | | | એક ઝલક માતા અચિરા પિતા વિશ્વસેન નગરી હસ્તિનાપુર વંશ ઈક્વાકુ ગોત્ર કાશ્યપ ચિહ્ન મૃગ વર્ણ સુવર્ણ જે શરીરની ઉંચાઈ ૪૦ ધનુષ્ય યક્ષ ગરુડ -યક્ષિણી નિર્વાણી 'કુમારકાળ ૨૫ હજાર વર્ષ રાજ્યકાળ ૫૦ હજાર વર્ષ છમસ્યકાળ ૧ વર્ષ કુલદીક્ષા પર્યાય - ૨૫ હજાર વર્ષ આયુષ્ય ૧ લાખ વર્ષ તિથિ સ્થાન શ્રાવણ વદ ૬ સર્વાર્થસિદ્ધિ વૈશાખ વદ ૧૩ હસ્તિનાપુર વૈશાખ વદ ૧૪ હસ્તિનાપુર પોષ સુદ ૯ હસ્તિનાપુર વૈશાખ વદ ૧૩ સન્મેદશિખર પંચ કલ્યાણક ચ્યવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ નક્ષત્ર ભરણી ભરણી ભરણી ભરણી ભરણી ૨૫૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ | | | | 'શ્રી યુનાથપ્રભુનો પરિવાર ગણધર - - ૩૫ કેવલજ્ઞાની ૩,૨૦૦ મનઃ પર્યવજ્ઞાની ૩,૩૪૦ અવધિજ્ઞાની ૨,૫OO વૈક્રિય લબ્ધિધારી ૫,૧OO ચતુર્દશ પૂર્વી ૬૭૦ ચર્ચાવાદી ૨,૦૦૦ સાધુ ૬૦,OOO સાધ્વી ૬૦, ૬૦૦ શ્રાવક ૧,૮૦,૦૦૦ શ્રાવિકા ૩,૮૧,૦OO | | | | | એક ઝલક | | | | ઈક્વાકુ માતા શ્રી દેવી +પિતા સૂરસેન નગરી હસ્તિનાપુર વંશ ગોત્ર કાશ્યપ ચિહ્ન છાગ (બકરા) વર્ણ સુવર્ણ શરીરની ઉંચાઈ ૩૫ ધનુષ્ય યક્ષ. ગંધર્વ યક્ષિણી બલા કુમારકાળ ૨૩,૭૫૦ વર્ષ રાજ્યકાળ ૪૭,૫૦૦ વર્ષ - છમસ્યકાળ ૧૬ વર્ષ કુલદીક્ષા પર્યાય - ૨૩,૭૫૦ વર્ષ *આયુષ્ય ૯૫ હજાર વર્ષ તિથિ સ્થાન અષાઢ વદ ૯ સર્વાર્થસિદ્ધિ ચૈત્ર વદ ૧૪ હસ્તિનાપુર ચૈત્ર વદ ૫ હસ્તિનાપુર ચૈત્ર સુદ ૩ હસ્તિનાપુર ચૈત્ર વદ ૧ સમ્મદશિખર પંચ કલ્યાણક ચ્યવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ નક્ષત્ર કૃત્તિકા કૃત્તિકા કૃત્તિકા કૃત્તિકા કૃત્તિકા For Private? Oonal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી અરનાથ પ્રભુનો પરિવાર | | | | ગણધર કેવલજ્ઞાની મનઃ પર્યવજ્ઞાની અવધિજ્ઞાની વૈક્રિય લબ્ધિધારી ચતુર્દશ પૂર્વી ચર્ચાવાદી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા | ૩૩ ૨,૮OO ૨,૫૫૧ ૨,૬૦૦ ૭,૩૦૦ ૭૧૦ ૧,૬OO ૫૦,૦૦૦ ૬૦,૦૦૦ ૧,૮૪,OOO ૩,૭૨,OOO | એક ઝલક માતા મહાદેવી પિતા સુદર્શન નગરી હસ્તિનાપુર વંશ ઈક્વાકુ ગોત્ર કાશ્યપ ચિહ્ન નંદ્યાવર્ત વર્ણ સુવર્ણ શરીરની ઉંચાઈ ૩૦ધનુષ્ય યક્ષ યક્ષેન્દ્ર - યક્ષિણી ધારિણી 'કુમારકાળ | ૨૧ હજાર વર્ષ રાજ્યકાળ ૪૨ હજાર વર્ષ +છમસ્યકાળ ૩ વર્ષ કુલદીક્ષા પર્યાય ૨૧ હજાર વર્ષ આયુષ્ય ૮૪ હજાર વર્ષ તિથિ સ્થાન ફાગણ સુદ ૨ નવમું રૈવેયક માગસર સુદ ૧૦ હસ્તિનાપુર માગસર સુદ ૧૧ હસ્તિનાપુર કારતક સુદ ૧૨ હસ્તિનાપુર માગસર સુદ ૧૦ સમ્મદશિખર પંચ કલ્યાણક ચ્યવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ નક્ષત્ર રેવતી રેવતી રેવતી રેવતી રેવતી ૨૫૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલ્લિનાથ ભગવાનનો પરિવાર ૨૮ - ગણધર -કેવલજ્ઞાની મનઃ પર્યવજ્ઞાની અવધિજ્ઞાની વૈક્રિય લબ્ધિધારી ચતુર્દશ પૂર્વી ચર્ચાવાદી - સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા - - ૨, ૨૦૦ ૧,૭૫૦ ૨, ૨૦૦ ૨,૯૦૦ ૬૬૮ ૧,૪૦૦ ૪૦,૦૦૦ પ૫,૦OO ૧,૮૩,OOO. ૩,૭૦,૦૦૦ | | | | એક ઝલક | | | ઈક્વાકુ માતા પ્રભાવતી પિતા કુંભ નગરી મિથિલા વંશ ગોત્ર કાશ્યપ ચિહ્ન કુંભ વર્ણ નીલ જે શરીરની ઉંચાઈ ૨૫ ધનુષ્ય યક્ષ કુબેર +યક્ષિણી ધરણપ્રિયા * કુમારકાળ ૨૭, ૫૦૦ વર્ષ રાજ્યકાળ નહીં છમસ્યકાળ ૧ પ્રહર કુલદીક્ષા પર્યાય ૨૭,૫૦૦ વર્ષ * આયુષ્ય પ૫ હજાર વર્ષ તિથિ સ્થાન ફાગણ સુદ ૪ વૈજયંત માગસર સુદ ૧૧ મિથિલા માગસર સુદ ૧૧ મિથિલા માગસર સુદ ૧૧ મિથિલા ફાગણ સુદ ૧૨ સમ્મદશિખર પંચ કલ્યાણક ચ્યવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ નક્ષત્ર અશ્વિની અશ્વેિની અશ્વેિની અશ્વિની ભરણી For Privatlyonal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ | | | | શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનનો પરિવાર ગણધર ૧૮ કેવલજ્ઞાની ૧,૮૦૦ મન:પર્યવજ્ઞાની ૧,૫OO અવધિજ્ઞાની ૧,૮૦૦ વૈક્રિય લબ્ધિધારી ૨,000 ચતુર્દશ પૂર્વી પ૦૦ ચર્ચાવાદી ૧,૨OO સાધુ ૩૦,OOO સાધ્વી ૫૦,૦૦૦ - શ્રાવક ૧,૭૨,૦૦૦ શ્રાવિકા ૩,૫૦,OOO | | | | | | એક ઝલક - રાજગૃહ માતા. પદ્માવતી +પિતા સુમિત્ર નગરી *વંશ હરિવંશ ગોત્ર ગૌતમ ચિત કૂર્મ (કાચબો) વર્ણ શ્યામ શરીરની ઉંચાઈ ૨૦ધનુષ્ય યક્ષ વરુણ યક્ષિણી નરદત્તા * કુમારકાળ ૭૫00 વર્ષ +રાજ્યકાળ ૧૫ હજાર વર્ષ છદ્મસ્થકાળ ૧૧.૫ માસ • કુલદીક્ષા પર્યાય ૭૫૦૦ વર્ષ આયુષ્ય ૩૦ હજાર વર્ષ તિથિ સ્થાન શ્રાવણ સુદ ૧૫ પ્રાણત વૈશાખ વદ ૮ ફાગણ સુદ ૧૨ રાજગૃહ મહા વદ ૧૨ રાજગૃહ વૈશાખ વદ ૯ સન્મેદશિખર પંચ કલ્યાણક ચ્યવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ રાજગૃહ નક્ષત્ર શ્રવણ શ્રવણ શ્રવણ, શ્રવણ શ્રવણ ૨૬૦ Page #275 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પંચ કલ્યાણક અવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ * ગણધર શ્રી નમિનાથ પ્રભુનો પરિવાર -કેવલજ્ઞાની * મનઃ પર્યવજ્ઞાની • અવધિજ્ઞાની • વૈક્રિય લબ્ધિધારી * ચતુર્દશ પૂર્વી - ચર્ચાવાદી • સાધુ • સાધ્વી શ્રાવક • શ્રાવિકા માતા * પિતા • નગરી • વંશ • ગોત્ર • ચિહ્ન - વર્ણ શરીરની ઉંચાઈ યક્ષ - યક્ષિણી • કુમારકાળ • રાજ્યકાળ * છદ્મસ્થકાળ ♦ કુલદીક્ષા પર્યાય • આયુષ્ય ||||| - ૧૭ ૧,૬૦૦ ૧,૨૫૦ ૧,૬૦૦ ૫,૦૦૦ ૪૫૦ તિથિ આસો સુદ ૧૫ અષાઢ વદ ૮ જેઠ વદ ૯ ૧,૦૦૦ ૨૦,૦૦૦ ૪૧,૦૦૦ ૧,૭૦,૦૦૦ ૩,૪૮,૦૦૦ વા વિજય મિથિલા ઈક્ષ્વાકુ કાશ્યપ નીલોત્પલ (નીલકમલ) સુવર્ણ ૧૫ ધનુષ્ય ભૃકુટિ ગાંધારી ૨૫૦૦ વર્ષ ૫ હજાર વર્ષ ૯ માસ ૨૫૦૦ વર્ષ ૧૦ હજા૨ વર્ષ માગસર સુદ ૧૧ ચૈત્ર વદ ૧૦ સ્થાન અપરાજિત મિથિલા મિથિલા મિથિલા સમ્મેદશિખર ૨૬૧ નક્ષત્ર અશ્વિની અશ્વિની અશ્વિની અશ્વિની અશ્વિની Page #276 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી નેમિનાથ ભગવાનનો પરિવાર ૧૧ | | | ગણધર કેવલજ્ઞાની મન:પર્યવજ્ઞાની અવધિજ્ઞાની વૈક્રિય લબ્ધિધારી +ચતુર્દશ પૂર્વી ચર્ચાવાદી સાધુ -સાધ્વી શ્રાવક શ્રાવિકા | ૧,૫OO ૧,OOO ૧,૫૦૦ ૧, ૫OO ૪૦) ૮OO ૧૮,OOO ૪૦,OOO ૧,૬૯,OOO ૩,૩૬,OOO | | | | | એક ઝલક | | | | ગૌતમ | | | | | | માતા. શિવા પિતા સમુદ્રવિજય નગરી સૌરીપુર વંશ ગોત્ર હરિવંશ +ચિહ્ન શંખ વર્ણ શ્યામ શરીરની ઉંચાઈ ૧૦ધનુષ્ય યક્ષ ગોમેધ યક્ષિણી અંબિકા 'કુમારકાળ ૩૦૦ વર્ષ રાજ્યકાળ નહીં છમસ્યકાળ ૫૪ દિવસ કુલદીક્ષા પર્યાય ૭00 વર્ષ આયુષ્ય ૧ હજાર વર્ષ તિથિ સ્થાન આસો વદ ૧૨ અપરાજિત શ્રાવણ સુદ ૫ સૌરિપુર શ્રાવણ સુદ ૬. દ્વારિકા ભાદરવા વદ ૧૫ રેવતગિરિ અષાઢ સુદ ૮ રેવતગિરિ | | | | | પંચ કલ્યાણ ચ્યવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ નક્ષત્ર ચિત્રા ચિત્રા ચિત્રા ચિત્રા ચિત્રા ૨૬ ૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ | | શ્રી પાર્શ્વનાથ પ્રભુનો પરિવાર - ગણધર ૧૦ કેવલજ્ઞાની ૧,૦૦૦ મનઃ પર્યવજ્ઞાની ૭૫૦ અવધિજ્ઞાની ૧,૪૦૦ વૈક્રિય લબ્ધિધારી - ૧, ૧OO ચતુર્દશ પૂર્વી ૩પ૦ ચર્ચાવાદી ૬૦૦ સાધુ ૧૬ ,૦૦૦ - સાધ્વી ૩૮,OOO શ્રાવક ૧,૬૪,૦૦૦ શ્રાવિકા ૩,૩૯,૦૦૦ | | | | | | | એક ઝલક | | | | ઈક્વાકુ | | | | | પાર્શ્વ | માતા વિામાં પિતા અશ્વસેન નગરી વારાણસી વંશ ગોત્ર કાશ્યપ ચિહ્ન સર્પ વર્ણ નીલ શરીરની ઉંચાઈ ૯ હાથ યક્ષ યક્ષિણી પદ્માવતી કુમારકાળ ૩૦ વર્ષ રાજ્યકાળ નહીં છમસ્યકાળ ૮૪ દિવસ કુલદીક્ષા પર્યાય ૭૦ વર્ષ * આયુષ્ય ૧૦૦ વર્ષ તિથિ સ્થાન ફાગણ વદ ૪ પ્રાણત માગસર વદ ૧૦ વારાણસી માગસર વદ ૧૧ વારાણસી ફાગણ વદ ૪ વારાણસી શ્રાવણ સુદ ૮ સન્મેદશિખર | | | | | પંચ કલ્યાણક ચ્યવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ નક્ષત્ર વિશાખા વિશાખા વિશાખા વિશાખા વિશાખા For Privat A3sonal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ભગવાનનો પરિવાર ૧૧ I 5ી _ ૭૦૦ ગણધર - કેવલજ્ઞાની મન:પર્યવજ્ઞાની અવધિજ્ઞાની વૈક્રિય લબ્ધિધારી - ચતુર્દશ પૂર્વી ચર્ચાવાદી સાધુ સાધ્વી * શ્રાવક શ્રાવિકા ૫૦૦ ૧,૩૦૦ ૭00 ૩૦૦ ૪૦૦ ૧૪,૦૦૦ ૩૬,OOO ૧,૫૯,૦૦૦ ૩, ૧૮,OOO એક ઝલક | | ત્રિશલા સિદ્ધાર્થ ક્ષત્રિયકુંડ ઈક્વાકુ કાશ્યપ સિંહ | | | | સુવર્ણ | | | માતા -પિતા નગરી *વંશ ગોત્ર ચિત વર્ણ શરીરની ઉંચાઈ યક્ષ. યક્ષિણી કુમારકાળ રાજ્યકાળ છમસ્યકાળ • કુલદીક્ષા પર્યાય આયુષ્ય તિથિ અષાઢ સુદ ચૈત્ર સુદ ૧૩ કારતક વદ ૧૦ વૈશાખ સુદ ૧૦ આસો વદ ૧૫ | | ૭ હાથ માતંગ સિદ્ધાયિકા ૩૦ વર્ષ નહીં ૧૨ વર્ષ, ૬ માસ, ૧૫ દિવસ ૪૨ વર્ષ ૭૨ વર્ષ સ્થાન નક્ષત્ર પ્રાણત ઉત્તરા ફાલ્ગની ક્ષત્રિયકુંડ ઉત્તરાષાઢા ક્ષત્રિયકુંડ ઉત્તરાષાઢા ઋજુવાલિકા નદિના તીરે ઉત્તરા ફાલ્ગની પાવાપુરી સ્વાતિ | પંચ કલ્યાણક ચ્યવન જન્મ દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ ૨૬૪ Page #279 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનના સહયોગદાતા.... (આધાર સ્તંભ શ્રીમાન ભોગીલાલ સાકરચંદ શાહ હ. ઉમેશભાઈ ૯૧, મરીન ડ્રાઈવ, ૩, શાલીમાર, મુંબઈ - ૪૦૦૦૦૨. શ્રીમાન નવીનચંદ્ર રીખવચંદ શાહ..... મુંબઈ શ્રીમતી પ્રભાવતીબેન નંદલાલ શેઠ હ. પરેશભાઈ.... મુંબઈ ભોરોલતીર્થ નિવાસી શ્રીમાન શાંતિલાલ હરિલાલ ઝવેરી.... મુંબઈ • જૂનાડીસા નિવાસી શ્રીમાન રવચંદભાઈ કક્કલચંદભાઈ સંઘવી પરિવાર તથા શ્રીમાન રમણીકલાલ નરપતલાલ વડેચા પરિવાર..... સુરત શ્રી રાજેન્દ્રકુમાર નેમચંદ ગુઢકા મેમોરીયલ ટ્રસ્ટ.... જામનગર મંડાર નિવાસી શ્રીમતી શાંતાબેન સૂરજમલજી ચૌધરી પરિવાર.... હૈદ્રાબાદ - કલકત્તા (મુખ્ય સહયોગી - શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ - વેરાવળ (સૌ.) શ્રીમાન શાહ બબલદાસ પાનાચંદ પરિવાર - પાંચોટ શ્રીમાન મેઘજી સામત શાહ - શ્રીમતી ઝવીબેન મેઘજી શાહ – લંડન માલણ નિવાસી શ્રીમતી ધાપુબેન મફતલાલ માસ્તર હ. જયંતીલાલ - સુરત શ્રીમાન ઉકચંદજી જુગરાજજી સાથેચ્છા - નવરંગપુરા અમદાવાદ – ૯ રે દપા For Private Pelsonal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ સહયોગી અ.સૌ. શ્રીમતી ધનબાઈ શિવજી ચત્રભુજ શાહ પરિવાર - મુંબઈ શ્રીમાન શામજી નરશી દંડ - મુલુંડ - મુંબઈ શ્રીમાન પોપટલાલ માડણ ગાલા - ભારતનગર - મુંબઈ શ્રીમાન પદમશી કુંવરજી શાહ - કલકત્તા શ્રીમાન સોહનલાલ લાલચંદજી ચૌધરી - અમદાવાદ શ્રીમાન વીરચંદભાઈ લખમશી દંડ, હ. શરદભાઈ - સુરત અ.સૌ. શ્રીમતી ગીતાબેન વિનોદભાઈ ડાઘા - મુલુંડ - મુંબઈ શ્રીમાન ચંદુલાલ જેચંદભાઈ શાહ - બોરીવલી - મુંબઈ શ્રીમતી વિજયાબેન દેવજી રાયશી દોલત - કલકત્તા અ.સૌ. શ્રીમતી વેલબાઈ કાનજી ભારમલ છેડા - ઘાટકોપર - મુંબઈ શ્રીમાન રતનલાલ મગનલાલ દેસાઈ - કલકત્તા શ્રીમાન ચુનીલાલજી ઘમંડીરામજી ચંદન - (સાંચોર) મુંબઈ શ્રીમાન રાયચંદ જેઠાભાઈ શાહ - સુરત શ્રીમાન દલીચંદ ત્રિભોવનદાસ ગાંધી પરિવાર - (બેણપ) સુરત શ્રીમતી કમળાબેન રાજકરણ મહેતા, હ. દિનેશભાઈ - સુરત ભોરોલ તીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ, હ. વાડીભાઈ - સુરત ભાવવર્ધક શ્રી સુપાર્શ્વનાથ સ્વામી જૈન સંઘ - રંગસાગર - અમદાવાદ શ્રીમાન ઝવેરચંદભાઈ એચ. શાહ - નાઈરોબી શ્રીમાન પદમશીભાઈ મેરગ શાહ - નાઈરોબી શ્રીમાન રામજી નરશી શાહ - નાઈરોબી શ્રીમાન વ્રજલાલ ઘેલાભાઈ ઝવેરી, હ. મંજુલાબેન - જામનગર શ્રીમાન કાંતિલાલ અમૃતલાલ શાહ વહેલારવાળા - અમદાવાદ શ્રીમતી રત્નાબેન ઉમરશી વાઘજી ગીંદરા - ઘાટકોપર - મુંબઈ શ્રીમાન લાલભાઈ વાડીલાલ શાહ, હ. વિમલભાઈ - અમદાવાદ શ્રીમાન મદનલાલજી મનોરસિંહજી ધુપીયા - અમદાવાદ શ્રી છત્તીસગઢ કચ્છી જૈન સંઘ - રાયપુર (મ.પ્ર.) વારીયા સ્વ. સીતાબેન મફતલાલ મોહનલાલ પરિવાર, હ. ચિ. નમિતા કિર્તિભાઈ વારીયા - ડીસા - મુંબઈ પ્રવર્તિની પૂ. સા. શ્રી દેવેન્દ્રશ્રીજી મ., પૂ. સા. શ્રી હર્ષપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. ના ઉપદેશથી મુલચંદ શેઠ શંકરલાલ બાંધણીવાળા પરિવાર, હ. ગુણવંતભાઈ - વડોદરા સ્વ. નરોત્તમદાસ દેવશીભાઈ પરિવાર, હ. વિરેન્દ્રભાઈ, વિનિતાબેન, હિરલ, હાર્દિક - પાટણ ૨૬૬ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૦ શ્રી લક્ષ્મીચંદ કુંવરજી નાગડા, હ. લીલાવંતીબેન - જલગાંવ શ્રીમતી ચંપાબેન મંગળદાસ સ્વરૂપચંદ કાપડીયા ચેરીટેબલ ટ્રસ્ટ - મુંબઈ વિદુષી પૂ. સાધ્વીજી મ. શ્રી ત્રીલોચનાશ્રી મ. ના ૬૦ વર્ષના દીર્ઘ સંયમ પર્યાયની અનુમોદનાર્થે ગુરૂભક્તો તરફથી... શ્રીમાન તલકચંદ જસાજી પરિવાર - માટુંગા - મુંબઈ શ્રીમતી કુમુદબેન કનકભાઈ ઝવેરી - જામનગર - મુંબઈ શ્રીમતી નવલબેન અને શ્રી નરશી નાગશી શાહ (એન.એન. સન્સ પરિવાર) - અમદાવાદ 0 શ્રીયુત લીલચંદભાઈ રંગજીભાઈ પરિવાર - લક્ષ્મીવર્ધક - અમદાવાદ ૦ શ્રીમતી કમલાબેન ભોગીલાલ માણસાવાલા, હ. ભરતભાઈ – અમદાવાદ વિદુષી પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી મનોગુપ્તાશ્રીજી મ. ના સદુપદેશથી ઘાણેરાવ (રાજ.) નિવાસી શ્રીમતી બબીબેન માંગીલાલજી ખીચા શ્રીયુત રમણલાલ મંગળદાસ શાહ, હ. સુરેશભાઈ જતીનભાઈ બારેજા શ્રીયુત લાલચંદભાઈ પોપટલાલ શાહ બારેજા - અમદાવાદ શ્રી શાંતિલાલ અંબાલાલ શાહ - બારેજા શ્રીમતી કેતકીબેન પનાલાલ શાહ, હ. કોકિલાબેન પનાલાલ શાહ - અમદાવાદ પૂ. સા. શ્રી દિનકરશ્રીજી મ. ના સદુપદેશથી સમ્યગદર્શન સાધના ઉપાશ્રય - અમુલ સોસાયટી, અમદાવાદ પૂ. સા. શ્રી પદ્મપ્રભાશ્રીજી મ. ના સદુપદેશથી શ્રી ભરતભાઈ ચંદુલાલ શાહ બોરસદવાળા હાલ - શિકાગો, યુ. એસ. એ. શ્રીમાન રજનીકાંત કેશવલાલ શ્રોફ - બોરસદ શ્રી ચિરાગભાઈ તથા નીલાબેન નરેન્દ્રભાઈ – યુ.એસ.એ. શ્રી મહેન્દ્રભાઈ નગીનદાસ શાહ, હ. છાયાબેન - નડીયાદ છે પૂ. સા. શ્રી ધર્મલત્તાશ્રીજી મ. ના સદુપદેશથી આરાધના ભવન ટ્રસ્ટ - ઈશિતા પાર્ક, સુરત ૦ સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ, હ. ગૌતમભાઈ સી. શાહ - અમદાવાદ ૦ વિરતિ જિતેન્દ્રભાઈ શાહ - દશાપોરવાડ સોસાયટી - અમદાવાદ - ૭ ૦ શ્રી શાહ ઉમેદચંદ પાનાચંદ પરિવાર - બોરીવલી - મુંબઈ ૦ શ્રી શાહ ગફલભાઈ જેઠાભાઈ પરિવાર, હ. મનહરભાઈ - મુંબઈ શ્રી વિજય નીતિસૂરીશ્વરજી જૈન યુવક મંડળ - વાંકાનેર (સૌ.) શ્રી અનંતરાય હેમતલાલ વોરા તથા શ્રીમતી કંચનબેન અનંતરાય વોરા - મુંબઈ શ્રી ગુણવંતીબેન જેચંદભાઈ મેઘાણી - વાંકાનેર (સૌ.) શ્રી વજાભાઇ વેરશીભાઇ ગુઢકા - ઓશવાલ કોલોની, જામનગર (સૌ.) ૦ શ્રી રમેશચન્દ્ર કાનજીભાઇ - લંડન શ્રી કે. ડી. મહેતા - વાંકાનેર (સૌ.) For Privac sonal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ --- સંરક્ષક સભ્યો ડો. અનીલ કેશવલાલ ફૂલચંદ શાહ - નાઇરોબી પૂજ્યપાદ પ્રશાંતમૂર્તિ આ. શ્રીમદ્ ભુવનસૂરીશ્વરજી મ. ના.પઅથમ પટ્ટાલંકાર માલવાદેશે સદ્ધર્મસંરક્ષક, ગચ્છગ્રણી આચાર્ય વિજય સુદર્શનસૂરીશ્વરજી મ. ના. તપસ્વી શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પ્રમોદ વિ. મ. ની પ્રેરણાથી એક ગુરુભક્ત વસા વાડીલાલ પોપટલાલ પરિવાર - અમદાવાદ શ્રીમતી નિર્મળાબેન ત્રંબકલાલ રસીકલાલ સંઘવી - અંજાર (કચ્છ) શ્રી કાંતિલાલ સાંકલચંદ શાહ - મુંબઇ શ્રીમતી અમથીબેન પોપટલાલ ચંદુલાલ સરીયદવાળા હ. રસીકભાઇ - પાટણ શ્રી અમૃતલાલ મગનલાલ પારેખ હ. કુમુદબેન, ભરત, દીપક, અજય - જામનગર, સંઘવી પૃથ્વીરાજજી ચીમનલાલ કોઠારી – અમદાવાદ શ્રીમાન પ્રકાશકુમાર વર્ધમાનભાઇ - બાવલા શ્રીમાન હરિલાલ નાથાલાલ શાહ બાવળાવાળા હ. દિનેશભાઇ - અમદાવાદ શ્રી રમણીકલાલ શિવલાલ હ. મહેન્દ્રભાઇ - અમદાવાદ શ્રીમાન ભૂપેન્દભાઇ કાંતીલાલ શાહ. હ. જેની - મુંબઇ શ્રી સ્વ. બાબુભાઇ ત્રિભોવનદાસ શાહ હ. શારદાબેન = અમદાવાદ શ્રીમતી મનોરમાબેન ચીનુભાઇ ચીમનલાલ શાહ - અમદાવાદ હસ્તે હિરેનભાઇ શ્રી ધીરૂભાઇ કુંડલીયા – જામનગર શ્રી જયંતીલાલ પોપટલાલ મહેતા - સાણંદવાલા શ્રી સ્થંભણ પાર્શ્વનાથ ગૃહચૈત્ય - પ્રશાંત પાર્ક = પ્રતિષ્ઠા નિમિત્તે શ્રીમતી શારદાબેન મણીલાલ ચોકસી - અમદાવાદ શ્રી મગનલાલ ફૂલચંદ શાહ - કાવીઠાવાળા - બોરસદ શ્રી ભરતકુમાર કેશવલાલ વાસણવાળા - બોરસદ શ્રી મોહનલાલ અંબાલાલ શાહ વાલવોડવાળા - બોરસદ બોરસદ - વાલવોડ ચન્દમણિ તીર્થ છ’રી પાલક યાત્રા સંઘ તથા તીર્થમાં પોષ દસમીના અક્રમ તપની ભવ્ય આરાધનાની અનુમોદનાર્થે શ્રી પ્રાણજીવનદાસ દેવચંદ વાલવોડવાળા પરિવાર - બોરસદ વાંકાનેર નિવાસી માતુશ્રી હીરાબેન હાકેમચંદ જુઠાલાલ પરિવાર - મુંબઇ શ્રી વીરપાળ હીરાભાઇ જાંખરીયા શાહ કાકાભાઇ સિહણવાળા – જામનગર શ્રી નરશી પોપટ મારૂ - . રૂપાબેન – જામનગર શ્રીમતી રેવંતીબેન મુળજીભાઇ ગુઢકા હ. જીતેન્દ્રભાઇ - જામનગર શ્રી સુનીલભાઇ બાબુલાલ હંસરાજ - સુરત પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. ના સદુપદેશથી આરતિબેન મહેશભાઇ શાહ મેરૂ (કેન્યા) આજીવન સભ્ય શ્રી મોહનલાલ લખમશી શાહ - જામનગર સ્વ. હરગણ પરબત પડાણાવાલા હ. દેવચંદભાઇ - જામનગર શ્રી વીરપાળ પુંજાભાઇ ખીમસીયા હ. પ્રેમચંદભાઇ (મોટામાંઢા) (જામનગર) શ્રી હરીલાલ ચુનીલાલ શાહ હ. નેહાબેન - વડોદરા પૂ. પિતાશ્રી હીરજીભાઇ, માતુશ્રી મોંઘીબેન, ભાઇ ગુલાબચંદના આત્મશ્રેયાર્થે તથા પુત્ર મનીષ તથા પુત્રવધુ ભાવનાની અઠ્ઠાઇ નિમિત્તે-હિમંતલાલ હીરજી ચંદરીયા - જામનગર પ્રેમિલાબેન સુરેશભાઇ શાહ - જામનગર દિક્પાલ હેમંતભાઇ કાપડીયા - અમદાવાદ સરોજબેન ધીરજલાલ સાકળચંદ – જામનગર સુમતિનગર જૈન શ્વે. મૂ. પૂ. સંઘ મૃદંગ - અમદાવાદ ધનીબેન મનસુખલાલ ઝવેરી - જામનગર For Private & P ર૬. Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ એકચ્છની વાતો વાત વિષ (વિનો ત્રિક મનમમી ual કિંમત રૂા. ૫૦/- કિંમત રૂા. ૫૦/બને તોણ પોતાના મુનિથી હર્યાતજાત અને પુસ્તક તરી જા કિંમત રૂા. ૬૦/પડ્યે બાંધી પાન સચિત્ર લોકપ્રિય પ્રકાશનો કસાર વ્યાત કિંમત રૂા. ૮૦/ કિંમત રૂા. ૮૦/ Jainducation International ર્યાં, તરસ્યાની - ર કલ્યાણ આ ામાં આવી. મ பர் વચને બાંધી પીત કિંમત રૂા. ૮૦/ કિંમત રૂા. ૯૦/ Consoli ભ્રમણ COS વહ કિંમત રૂા. ૮૦/ एक કિંમત રૂા. ૧૫૦/ AN INTERESTING मनोरंजक कहानी (सचित्र) કીમ) I ઇન્ડાઝો માને તે ગોટા દારા • દિન ઇન વિનાન કિંમત રૂા. ૬૦/ STORY કિંમત રૂા. ૬૫/ PICTORIAL તને બધી કા કિંમત રૂા. ૬૦/ કિંમત રૂા. ૮૦/ : સંપર્ક : આત્મશ્રેય પ્રકાશન ઉમેશચન્દ્ર ભોગીલાલ શાહ એચ. ભોગીલાલ એન્ડ કંપની દુકાન નં.૭/૮, નવમી ગલી, મંગલદાસ માર્કેટ, મુંબઇ - ૪૦૦ ૦૦૨. Page #284 -------------------------------------------------------------------------- ________________ पढर्मनाणंतओदया। નામ તથા આત્મશ્રેય ચેરીટબેલ ટ્રેટ મુંબઇ-૨ | છિટરી, મહાઇ- 2. ફોન : 2 ૦પ 71 71 el a Private & Personal Use Only