SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૦) વૈક્રિયલબ્ધિવાળાસાધુ ભગવંતો ૧૨૦OO વાદલબ્ધિવાળામહાત્માઓ ૨,૯૩૦૦૦ શ્રાવકો અને ૬,૩૬000 શ્રાવિકાઓ આવિશાળ પરિવારસંભવનાથસ્વામીનીનિત્ય ઉપાસનાકરે છે. સંભવનાથપ્રભુએ કેવળજ્ઞાનપામ્યા પછીચાર પૂર્વાગ (એક પૂર્વાગ= ૮૪ લાખ વર્ષ) અને ચૌદ વર્ષ ઓછા એક લાખ પૂર્વ સુધી સમગ્ર આર્યદેશમાં વિચરી અનેક ભવ્યઆત્માઓ ઉપરમહા ઉપકાર કર્યો ! અંતે નિર્વાણ સમય નજીક જાણી ૧૦૦૦ મુનિઓ સાથે સમેતશિખર તીર્થે પધાર્યા ! પાદપોપગમન અણસણ કરી એક માસના અંતે શૈલેષી કરણ અવસ્થામાં ચૈત્રસુદ પંચમીના દિવસે મૃગશિરનક્ષત્રમાં પ્રભુનિર્વાણ પામ્યા...! સંભવનાથપ્રભુએકુમાર અવસ્થામાં ૧૫લાખ પૂર્વ રાજય અવસ્થામાં ૪૪લાખ પૂર્વ+૪પૂર્વાગ અંતે શ્રમણ અવસ્થામાં ૧ લાખપૂર્વ (ચાર પૂર્વાગઓછા) આ રીતીએ કુલ ૬૦લાખપૂર્વ નું આયુષ્ય ભોગવી પ્રભુ નિર્વાણ પામ્યા...! શ્રી અજિતનાથ પ્રભુના નિર્વાણ પછી ૩૦લાખ કોટીસાગરોપમેસંભવનાથસ્વામિ નિર્વાણ પામ્યા... વંદન હો શ્રાવસ્તી તીર્થ વિભૂષણ શ્રી સંભવનાથ પ્રભુના ચરણોમાં... ૫૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy