SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ તે જ સમયે દીક્ષાનો સમય જાણી લોકાંતિક દેવોએ વાર્ષિક દાન ના પ્રારંભની વિજ્ઞપ્તિ કરી મલ્લિકુમારીએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો એક વર્ષ સુધી અનવરત વર્ષીદાન આપી અશ્રુમતપ કરી મલ્લિકુમારી દેવતાઓ દ્વારા રચેલી જયંતી નામની શિબિકામાં બેસી સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા ત્યાં માગસર સુદ અગિયારસના દિવસે અશ્વિની નક્ષત્રમાં એક હજાર પુરુષો અને ત્રણસો સ્ત્રીઓ સાથે પ્રભુએ દીક્ષા લીધી તુરતજ મનઃ પર્યવજ્ઞાનઉત્પન્નથયું. મલ્લિનાથ પ્રભુના જીવનની એક અદ્વિતીય વિશિષ્ટતા છે કે જે દિવસે દીક્ષા અંગીકારકરીતેજ દિવસે અપરાહનસમયે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઈંદ્રાદિ દેવતાઓએ૩૦૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે પ્રભુનુસમવસરણ૨ચ્યુ. પ્રભુએસમતાગુણથી જસમત્વનીસાધનાએવિષય ઉપરતાત્વિકધર્મદેશનાઆપી. ધર્મદેશનાથી પ્રતિબોધ પામી છ એ મિત્ર રાજાઓ તથા અનેક આત્માઓએ સર્વવરિત દેશિવરતિધર્મ અંગીકા૨કર્યો. મલ્લિનાથસ્વામિનાભિષકઆદિઅયાવીસગણધરો થયા. મલ્લિનાથ પ્રભુના શાસનમાં હસ્તિના વાહનવાળો કુબેર નામે યક્ષ અને કમલાસનેસ્થિત વૈરૂટ્યા નામે શાસનદેવીહતી. મલ્લિનાથપ્રભુનાપરિવારમાં 3821 Jain Education International ૪૦૦૦૦ ૫૫૦૦૦ ૬૬૮ ૨૨૦૦ સાધુભગવંતો સાધ્વીજીઓ ચૌદ પૂર્વી અવધિજ્ઞાની For Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy