SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫૦ ૨૨૦૦ ૨૯૦૦ ૧૪૦૦ મન:પર્યવજ્ઞાની કેવલજ્ઞાની વૈક્રિયલબ્ધિધારી વાદલબ્ધિધારી ૧૮૩૦૦૦ ૩૦૦૦૦૦ પ્રભુનોઆટલોવિશાળપરિવારહતો. મલ્લિનાથ પ્રભુએ સાડા સત્યાવીસ હજાર વર્ષ કુમાર અવસ્થામાં અને સાડા સત્યાવીશ હજા૨ વર્ષ શ્રમણા અવસ્થામાં કુલ પંચાવન હજા૨ વર્ષનુ આયુષ્ય પૂર્ણ કરી સમેત શિખર ગિરિ ઉપર ૫૦૦સાધુ અને૫૦ સાધ્વીજીઓસાથે એક માસનુ અણસણસ્વીકા૨ીફાગણસુદ બારસના દિવસેપ્રભુનિર્વાણપામ્યા. Jain Education International શ્રાવકો શ્રાવિકાઓ શ્રી અરનાથ પ્રભુના નિર્વાણ પછી કોટી હજાર વર્ષે શ્રી મલ્લિનાથ પ્રભુનુ નિર્વાણથયું. અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી બાદ વર્તમાન ચોવીસીના ઓગણીસમા તીર્થંકર પૂર્વભવમાં માયા દ્વારા સ્ત્રી વેદ બાંધ્યુ અને તેના પરિણામે સ્ત્રી તીર્થંકર તરીકે થયા. ! આ એક આશ્ચર્યભૂતબનાવછે. For Private & Perse Only વંદન હો ભોયણી તીર્થ મંડણ શ્રી મલ્લિનાથ સ્વામિના ચરણ ક્મળમાં www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy