SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યથા- એમનું નામસ્મરણ કરી જિંદગીપૂર્ણ કરીશ...’ યોગાનુયોગ થોડા દિવસોમાં જ અચલપુર નગરમાં ગયેલો સિંહ રાજાનો દૂત રાજસભામાં આવ્યો અને ત્યાંના રાજકુમાર ધનના અદ્ભુત - રૂપ ગુણની પ્રશંસા રાજાસમક્ષકરી. રાજા અને દૂતનો સંવાદ ધનવંતીની લાડિલી બહેન ચંદ્રવતી સાંભળી ગઈ. આમ પણ ચંદ્રવતી ધનવતીનું મન જાણતી જ હતી. . .! અને એમાં પણ દૂત પુનઃ અચલપુર જવાનો છે એ સાંભળતા પોતાની ભગિની ધનવંતીનો સંદેશ રાજકુમા૨ ધનને મોકલ્યો. તો આતરફ મહારાજાસિંહે પણ પોતાની પુત્રીનાલગ્ન રાજકુમા૨ધનસાથે થાયતેવીઈચ્છાવ્યક્ત કરતો સંદેશમોકલ્યો.. અલ્પ સમયમાં જ રાજકુમાર ધન અને રાજપુત્રી ધનવતીના લગ્ન ઉલ્લાસ પૂર્વક ઉજવાયા...! સમયની ગતિચાલ્યાજ કરે છે તેમાં પણ સુખના દિવસોમાંસમય ક્યાં પસાર થાય છે એ કોઈને ખ્યાલ આવતોનથી. વર્ષો બાદ ચાર જ્ઞાનના સ્વામિ વસુંધર મુનિ અચલપુર નગરના ઉદ્યાનમાં પધાર્યા. રાજા, રાણી, રાજકુંવરધન આદિ પરિવાર સાથે મહાત્માનીદેશના - શ્રવણ માટે આવ્યા. દેશનાનીસમાપ્તિ બાદ રાજાએ મહારાણી ધારિણીને રાજપુત્ર ધનકુમાર ગર્ભમાંઆવ્યાત્યારેઆવેલસ્વપ્નવિષયકવાત કરી. મહાત્માએ જણાવ્યું ! “રાજપુત્ર ધન આજથી નવમા ભવે બાવીસમાં તીર્થપતિ નેમિનાથ તરીકે થશે. તેથી જ આંબો નવ સ્થાનોમાં એ રોપાશે એવું મહાદેવીએ સ્વપ્નમાંનિહાળેલું...! Jain Education International ૧૭૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy