SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૨,૮૧000 શ્રાવકો ૫, ૧૬000 શ્રાવિકાઓ... સુમતિનાથ સ્વામિના પરિવારમાં પણ શ્રાવક-શ્રાવિકાસંઘ કરતા શ્રમણ-શ્રમણી સંઘની સંખ્યા વિશેષ છે! સુમતિનાથસ્વામિએબાર પૂર્વાગ અને વીસ વર્ષ ઓછા એકલાખપૂર્વ સુધી પૃથ્વી ઉપર વિચરી અનેક ભવ્ય જીવોનો ઉપકાર કર્યો. અંતે ૧૦૦૦ મહાત્માઓની સાથે સમેતશિખર તીર્થે આવી અણસણને આરાધી પ્રભુ નિર્વાણ પામ્યા. દસ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, ૨૯ લાખ પૂર્વ અને બાર પૂર્વાગ રાજય અવસ્થામાં, બાર પૂર્વાગ ઓછા એક લાખપૂર્વશ્રમણ અવસ્થાપાળી કુલ ચાલીસ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી પ્રભુ નિર્વાણ પામ્યા. અભિનંદન સ્વામિના નિર્વાણ પછી નવ લાખ ક્રોડ સાગરોપમે સુમતિનાથપ્રભુ મોક્ષે પધાર્યા.. વંદન હો ! તળાજા તીર્થ મંડળ ) પતિ શ્રી સુમતિનાથ સ્વામિનાં ચરણોમાં Jain Education International ional for private For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy