________________
શ્રી પાર્શ્વનાથ સ્વામિના શાસનમાં કાચબાના વાહનવાળા શ્રી પાર્શ્વ નામે યક્ષ
અનેસર્પનાવાહનવાળીપદ્માવતીનામે શાસનદેવીથઈ.
પાર્શ્વનાથભગવાનનાપરિવારમાં ૧૬૦૦૦સાધુઓ
39000
સાધ્વીજીઓ
અવધિજ્ઞાની
મન:પર્યવજ્ઞાની
કેવલજ્ઞાની
વૈક્રિયલબ્ધિધારી
વાદલબ્ધિધારી
४००
૭૫૦
૧૦૦૦
Jain Education International
૧૧૦૦
૬૦૦
૧૬૪૦૦૦
૩,૭૭૦૦૦
શ્રાવકો
શ્રાવિકાઓ
પ્રભુનોઆવિશાલ પરિવારહતો.
પાર્શ્વનાથસ્વામિગૃહસ્થપણામાંત્રીસ વર્ષ અને શ્રમણાવસ્થામાંસીત્તેર વર્ષ કુલ ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર તીર્થે તેત્રીસ મુનિઓ સાથે એક માસનું અણસણઆદરીશ્રાવણ સુદ આઠમનાદિવસેનિર્વાણપામ્યા.
શ્રી નેમિનાથસ્વામિપછી ૮૩,૭૫૦વર્ષેશ્રી પાર્શ્વનાથસ્વામિનુંનિર્વાણ થયું.
D
વંદન હો શંખેશ્વર તીર્થાધીશ
શ્રી પાર્શ્વનાથ સ્વામિના ચરણોમાં....
For iq | Personal Use Only
www.jainelibrary.org