SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિસુવ્રતસ્વામિનાપરિવારમાં૩૦૦૦ સાધુઓ ૫૦૦૦૦ ૫૦૦ ૧૮૦૦ ૧૫૦૦ Jain Education International ૧૮૦૦ ૨૦૦૦ ૧૨૦૦ ૧,૭૨,૦૦૦ ૩,૫૦,૦૦૦ સાધ્વીજીઓ ચૌદપૂર્વી અવધિજ્ઞાની મન:પર્યવજ્ઞાની કેવલજ્ઞાની વૈક્રિયલબ્ધિધારી વાદલબ્ધિધારી શ્રાવક શ્રાવિકાઓ ભગવાનનોઆવિશાલપરિવારહતો. સાડા સાત હજાર વર્ષ કુમા૨૫ણામાં, પંદર હજાર વર્ષ રાજ્યપાલનમાં, અને સાડા સાત હજાર વર્ષ શ્રમણ પર્યાય કુલ ૩૦ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પરમાત્મા સમેતશિખરતીર્થે એક હજાર મુનીઓ સાથે એક માસનું અણસણ કરી જેઠ વદ નવમી (વૈશાખવદ નવમી)ના દિવસે શ્રવણ નક્ષત્રમાંનિર્વાણપામ્યા. શ્રી મલ્લિનાથ પ્રભુ પછી ચોપન લાખ વર્ષે શ્રી મુનિસુવ્રત સ્વામિનું નિર્વાણ થયું. વંદન હો... રાજગૃહી વિભૂષણ શ્રી મુનિસુવ્રતસ્વામિના ચરણોમાં... ૧૬૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy