________________
૨,૫૦૦૦૦ શ્રાવકો
૪,૯૧૦૦૦ શ્રાવિકાઓ
પ્રભુનોપરિવારઆટલો થયો.
અઢી લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, સાડા છ લાખ અને ચોવીસ પૂર્વ રાજ્યઅવસ્થામાં,ચોવીસ પૂર્વ ઓછા એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાય, પાળી કુલ દસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ સમેતશિખરતીર્થે પધારી ૧૦૦૦ મુનિઓની સાથે એક માસનું અણસણ આદરી ભાદરવા વદ સાતમ (શ્રાવણ વદ સાતમ)ના દિવસે શ્રવણ નક્ષત્રમાંપ્રભુનિર્વાણપામ્યા...!
Poe
Jain Education International
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી ૯૦૦ ક્રોડ સાગરોપમે શ્રી ચન્દ્રપ્રભ સ્વામિનું નિર્વાણ થયું...!
જય-જયકાર હો ! ચંદ્રપુરી તીર્થ મંડન શ્રી ચંદ્રપ્રભ સ્વામિનો....!
૮૬
For Private & Personal Use Only
www.jainelibrary.org