SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫OO છOOO ૨૮OO શ્રી ધર્મનાથ પ્રભુના ૬૪૦૦૦ સાધુઓ ૬૨૪00 સાધ્વીજીઓ ૯૦૦ ચૌદપૂર્વી ૩૬૦૦ અવધિજ્ઞાની મનઃપર્યવજ્ઞાની વૈક્રિયલબ્ધિધારી વાદલબ્ધિધારી (મતાંતરે ૨૦૪000) ૨૪0000 શ્રાવકો ૪૧૩000 શ્રાવિકાઓ પ્રભુનો આ વિશાલ પરિવાર હતો. પ્રભુએ અઢી લાખ વર્ષ કુમારવયમાં, પાંચ લાખ વર્ષ રાજ્ય પાલનમાં, અને અઢી લાખ વર્ષ શ્રમણપર્યાય કુલ ૧૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સંમેતશિખર ગિરિ ઉપર એક માસનું અણસણ આદરી ૧૦૦૮ મહાત્માઓની સાથે જેઠ શુકલ પંચમીનાદિને પુષ્ય નક્ષત્રમાંનિર્વાણ પામ્યા. અનંતનાથ સ્વામિના નિર્વાણ પછી ચાર સાગરોપમે શ્રી ધર્મનાથ સ્વામિનુ નિર્વાણ થયું. જ વંદન હો ! રનપુરી તીર્થ મંડન શ્રી ધર્મનાથ સ્વામિના ચરણોમાં Jain Education International For Private & Pell Cse Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy