SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ ત્રીસ વર્ષ સુધી કેવલિ અવસ્થામાં વિચરી અનેક જીવોને પ્રતિબોધ પમાડ્યો. ભગવાનથી પ્રતિબોધ પામેલા શ્રેણિક, મેઘકુમાર, નંદિષેણ, અભયકુમાર, પ્રસન્નચંદ્, શાલ, મહાશાલ, દર્શાણભદ્ર, ધન્યકુમાર, શાલિભદ્ર, રોહિસૈયચોર, ઉદાયન રાજર્ષિ, હલ્લ વિહલ્લા, સુલસા, ચંદનબાળા, મૃગાવતી આદિ અનેક ભવ્ય આત્માઓએ પરમાત્માને પામીને પોતાનું આત્મકલ્યાણસાધ્યું. પ્રભુનાપ્રથમગણધરગૌતમસ્વામિજીના ૫૦૦૦ શિષ્યોને કૈવલ્યજ્ઞાનપામ્યા. અનંત લબ્ધિના ધારક ગણધર ગૌતમસ્વામિજી મહારાજને પરમાત્મા ઉપર અવિહડ સ્નેહ હતો એ સ્નેહના પરિણામે જ ગૌતમસ્વામિજીને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ પરમાત્માનાનિર્વાણ બાદજ થઈ! શ્રી મહાવીરસ્વામિભગવાનના પરિવારમાં ૧૪000 સાધુઓ ૩૬૦૦૦ સાધ્વીજીઓ ૩૦૦ ચૌદપૂર્વી ૧૩૦૦ અવધિજ્ઞાની ૭૦૦ વૈક્રિયલબ્ધિધારી ૭૦૦ અનુત્તરવિમાનમાં જનારામુનિઓ કેવલજ્ઞાની મન:પર્યવજ્ઞાન ૧૪૦૦ વાદલબ્ધિધારી ૧,૫૯000 શ્રાવકો ૩,૧૮૦૦૦ શ્રાવિકાઓ ૭OO ૫OO Jain Education International For Privat 3 onal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy