SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ | નેમિનાથ સ્વામિના તીર્થમાં મનુષ્યના વાહનવાળો ગોમેધ નામે યક્ષ અને સિંહનાવાહનવાળી અંબિકા નામે શાસનદેવીથઈ. શ્રી નેમિનાથસ્વામિના૧૮000સાધુ ભગવંતો ૪0000સાધ્વીજીવો ૪૦૦ચૌદપૂર્વી ૧૫OOઅવધિજ્ઞાની ૧000મન:પર્યવજ્ઞાની ૧૫00કેવલજ્ઞાની ૧૫૦૦વૈક્રિયલબ્ધિધારી૮00વાદલબ્ધિધારી. ૧, ૬૯000શ્રાવકો, ૩,૩૯૦૮શ્રાવિકાઓ. પ્રભુનો આવિશાલ પરિવાર હતો. નેમિનાથ પ્રભુથી પ્રતિબોધપામી રાજિમતીએ પણ દીક્ષા લીધી એ જ ભવે મુક્તિને પામ્યા. ૩૦૦વર્ષકુમાર અવસ્થામાં અને ૭૦૦વર્ષશ્રમણ પર્યાયવાળી કુલ ૧OO૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી રૈવતગિરિ (ગિરનાર) ઉપર પ૩૬ મુનિઓ સાથે પાદપોપગમનઅનશનઆદરી અષાડ સુદ આઠમનાદિવસે પ્રભુનિર્વાણ પામ્યા. , શ્રી નમિનાથ સ્વામિના નિર્વાણ પછી પાંચ લાખ વર્ષે નેમિનાથ સ્વામિનું નિર્વાણ થયું. વંદન હો ગીરનાર તીર્થ વિભૂષણ શ્રી નેમિનાથ સ્વામિના ચરણોમાં ! Jain Education International ૧(૮૪ For Private & Pels Shase Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy