SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર સ્વામી ચરિત્ર ચરમ તીર્થપતિ શાસનનાયક શ્રમણ ભગવાન મહાવીરપરમાત્માના આત્માનું સમ્યત્વપ્રાપ્તિ પછી ૨૭ભવસુધી સંસારમાં પરિભ્રમણ ચાલુ રહ્યું. પ્રભુના સત્યાવીસભવ આ પ્રમાણે છે. ભવ ૧ નયસાર ૧૫ પાંચમો દેવલોક ૨ સૌધર્મદેવલોક ૧૬ વિશ્વભૂતિમુનિ ૩ મરિચિ ૧૭ સાતમોદેવલોક ૪ પાંચમોદેવલોક ૧૮ ત્રિપૃષ્ઠવાસુદેવ પ કૌશિકબ્રાહ્મણ ૧૯ સાતમી નરક ૬ પુષ્પમિત્રબ્રાહ્મણ ૨૦ સિંહ ૭ પ્રથમદેવલોક ૨૧ ચોથી નરક, ૮ અગ્નિદ્યોતબ્રાહ્મણ ૨૨ વિમલરાજા ૯ બીજો દેવલોક ૨૩ પ્રિય મિત્રચક્રવર્તી ૧૦ અગ્નિભૂતિબ્રાહ્મણ ૨૪ મહાશુકદેવલોક ૧૧ ત્રીજો દેવલોક ૨૫ નંદનરાજર્ષિ ૧૨ ભારદ્વાજબ્રાહ્મણ ૨૬ પ્રાણતદેવલોક ૧૩ ચોથો દેવલોક ૨૭ શ્રમણ ભગવાન ૧૪ સ્થાવરબ્રાહ્મણ મહાવીરસ્વામી ૦ આસન્ન ઉપકારી ચરમતીર્થપતિ શાસન નાયક શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના સત્યાવીસભવનું શ્રમણ ભગવાન મહાવીર (૨૭ ભવ સચિત્ર) એ પુસ્તકમાં વિસ્તૃત આલેખન થયું જ છે. અહીં પણ સંક્ષિપ્તથી પ્રભુના ૨૭ભવોને આપણે નિહાળીએ.... Jain Education International ૨ ૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy