Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३३
प्रियदर्शिनी टीका अ० २९ स्तुतिफलवर्णनम् १४ ष्णाविनिवर्तितगृद्धिभावः, शीतीभूतः-शान्तिसुधास्वादजनितामन्दप्रमोदसंपन्नः, विहरति-संयममार्गे विचरति ॥ मू० १३ ॥ तवृष्णः शितीभूतो विहरति) जब इसकी इच्छाओंका निरोध हो जाताहै तब यह जीव समस्त विषयोंकी ओरसे वितृष्ण-वृष्णारहित हो जाता है। वितृष्ण बना हुआ यह जीव शितीभूत होकर संयममार्गमें विचरता है।
भावार्थ-जिस वस्तुमें स्वाभाविक प्रवृत्ति होती है, उस प्रवृत्तिके प्रतिकूल विवक्षित कालकी मर्यादानुसार गुरुके समक्ष उस वस्तुकी निवृत्तिका कहना इसका नाम प्रत्याख्यान है।
इस प्रत्याख्यानले जीव आत्रवके द्वारभूत मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय एवं योगोंका निरोध करता है। जिस प्रकार तलावमें नालों द्वारा जल आता है उसी प्रकार इस जीवरूपी तालावमें इन मिथ्यात्व आदि नालों द्वारा कर्मरूपी जल आता है । इस कर्मरूपी जल का आनाही आस्रव है । तथा-प्रत्याख्यान के बलपर यह जीव विषयों में गृद्धिरूप इच्छाओं का भी निरोध कर देता है । जब विषयों की ओर से इसकी इच्छाएँ निरुद्ध हो जाती हैं तब यह किसी भी द्रव्य के लेवन में लालसा वाला नहीं रहता है। सब तरफ से इसको शांति ही मिलती है। ऐसी स्थिति में शान्तिरूपी लुधा के आस्वाद ले जो इसको आनंद ही आनंद શરમૂતો વિફરતો જ્યારે તેની ઈચ્છાઓને નિરોધ થઈ જાય છે. ત્યારે તે જીવ સઘળાવિષયોના તરફથી તૃષ્ણા રહિત બની જાય છે. વિતૃષ્ણ બનેલ એ જીવ શિતિભૂત બનીને સંયમમાર્ગમાં વિચરે છે.
ભાવાર્થ–જે વસ્તુમાં સ્વભાવિક પ્રવૃત્તિ થાય છે, એ પ્રવૃત્તિના પ્રતિકૂળ વિવક્ષિત કાળની મર્યાદા અનુસાર ગુરુની સામે એ વસ્તુની નિવૃત્તિનું કહેવું એનું નામ પ્રત્યાખ્યાન છે. આ પ્રત્યાખ્યાનથી જીવ આસવના દ્વારભૂત મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને જેને નિરોધ કરે છે. જે રીતે તળાવમાં નાના મોટા કળા અને નદી દ્વારા પાણી આવે છે. એ જ પ્રમાણે આ જીવરૂપી તળાવમાં એ મિથ્યાત્વ આદિ નાળાઓમાંથી કર્મરૂપી પાણી આવે છે. આ કર્મરૂપી પાણીનું આવવું એજ આસવ છે. તથા પ્રત્યાખ્યાનના બળ ઉપર એ જીવ વિજ્યમાં ગૃદ્ધિરૂપ ઈચ્છાઓને પણ નિધિ કરી દે છે. જ્યારે વિષયેના તરફથી એની ઈચ્છાઓ નિરોધ થઈ જાય છે. ત્યારે તે કઈ પણ દ્રવ્યના સેવનની લાલસાવાળા રહેતા નથી. સઘળી બાજુએથી તેને શાંતિ મળતી રહે છે. આવી સ્થિતિમાં શાંન્તિરૂપી સુધાના આસ્વાદથી એને આનંદ જ उ० ३०