Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३३ कर्मप्रकृतिवर्णने प्रदेशाग्रनिरूपणम्
_ _ ५९३ षण्णां दिशानां समाहारःपइदिशं, तत्र गतं-स्थितम् , पूर्वादयश्चतस्रो दिशाः ऊर्ध्वाधो दिग्द्वयं चेति पइदिशो भवन्ति, इह पडित्युपलक्षणं, तेन चतसृणां विदिशामपि ग्रहणम् , तस्माद् दशसु दिक्षु व्यवस्थितं कर्म जीवाःसंग्रन्ति । यानाकाशप्रदेशान् अवगाह्या जीवो वर्तते, तत्रैव ये कर्मपुग्दला वर्तन्ते, ते रागादिस्नेहगुणयोगादात्मनि लगन्ति, न तु क्षेत्रान्तरावगाढाः, भिन्नदेशस्य तद्भवपरिणामासावात् , यथा हि द्वारा अवष्टब्ध-( रोकेहुए ) आकाशप्रदेशों में स्थित रहते हैं। जिन कर्म पुद्गलों को यह जीव ग्रहण करता है ये समस्त कर्मयुद्गल ज्ञानावरण दर्शनावरण आदि सर्व कर्मरूप परिणम जाते हैं। तथा (सव्वेलु वि पएसेंसु -सर्वेष्वपि प्रदेशेषु समस्त आत्माके प्रदेशों के साथ एक क्षेत्रावगाढ होकर (सव्वे सव्वेण बद्धगं-सर्व सर्वेण बद्धकम् ) बंधको प्राप्त होते हैं।
भावार्थ-संसारी समस्त जीव ज्ञानावरण आदि अष्टविध कर्मरूपं कर्म पुद्गलों को प्रतिसमय ग्रहण करते रहते हैं। ये कर्मपुद्गल जितने आकाश के प्रदेशों को यह जीव रोके रहता है वहीं से इसके द्वारा आकृष्ट होते हैं। बाहरी क्षेत्र से नहीं। वहां पर भी दशदिशाओं में व्यवस्थित जो कर्मपुद्गल हैं उन्हे यह जीव कषाय के योग से ग्रहण करता है। पूर्व, पश्चिम, उत्तर, दक्षिण एवं चार विदिशा तथा उर्ध्व और अधःइस तरह ये दस दिशाएँ हैं। ये कर्मयुद्गल रागादिरूप स्नेह गंण के योग से आत्मा में चिपक जाते हैं। क्षेत्रान्तर में रहे हुऐ कर्मपुगल जो શેકવામાં આવેલા આકાશ પ્રદેશમાં સ્થિત રહે છે. જે કર્મ પુદ્ગલેને એ
જીવ ગ્રહણ કરે છે તે સઘળા કર્મ પુદ્ગલ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ सप भ३५थी परिणभे छ. तथा सव्वेसु वि पएसेसु-सम्वपि प्रदेशेषु सघणा मात्मान। प्रशानी साथे से क्षेत्रामाद धन सव्वे सव्वेण बद्धगं-सर्व सर्वेण बद्धकम् मधने प्रात थाय छे.
ભાવાર્થ–સંસારી સર્વ જીવ જ્ઞાનાવરણિયાદિ આઠ વિધ કર્મ રૂપ કર્મ પુદ્ગલેને પ્રતિ સમય ગ્રહણ કરતા રહે છે. એ કર્મ પુગલ જેટલા આકશના પ્રદેશને એ જીવ રોકી રહે છે ત્યાંથી તેના દ્વારા આકૃષ્ટ થાય છે. બીજા બહારના ક્ષેત્રથી નહીં. ત્યા પણ દસ દિશાઓમાં વ્યવસ્થિત જે કર્મ પુદ્ગલ છે તેને એ જીવ કષાયના યોગથી ગ્રહણ કરે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ચાર વિદિશા તથા ઉધ્ધ અને અધ: આ પ્રમાણે એ દસ દિશાઓ છે. એ કર્મ પુદ્ગલ રાગાદિપ નેહગુણના વેગથી આત્મામાં એંટી જાય છે. ક્ષેત્રાન્તરમાં રહેલા કર્મ પુદ્ગલ જે જીવની સાથે બંધાતા उ०-७५