Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥ अथ षट्त्रिंशत्तममध्ययनं प्रारभ्यते ॥ अनगारमार्गगतिनामकं पञ्चत्रित्तममध्ययनमुक्तम् , अधुना ट्त्रिंशत्तममारभ्यते अस्य चाऽयमभिसम्बन्धः-अनन्तराऽध्ययने प्राणातिपातविरमणादयो भिक्षुगुणा उक्ताः, ते च जीवाऽजीवस्वरूपपरिज्ञानत एवाऽऽसे वितुं शक्याः, इति तज्ज्ञापना. र्थमिदं जीवाजीवविभक्तिनामकमध्ययनं मारभ्यते, तत्रेदं प्रथमं सूत्रम्मूलम्-जीवाजीवविसन्ति, सुणेह से एगमणा इओ।
जं जाणिऊँण भिवरवू , संभम जयेइ संजमे ॥ १॥ छाया-जीवाजीवविभक्ति, श्रृणुत मे एकमनसः इतः।
यां ज्ञात्वा भिक्षुः, सम्यक् यतते संयमे ॥१॥ टीका-'जिवाजीववित्ति' इत्यादिश्री सुधर्मास्वामी जम्बूस्वामिनं प्रतिकथयति-हे जम्बूः? इतः अस्मात्
- छत्तीसवां अध्ययन प्रारंभ---- अनगारमार्गगति नाम का तीसवां अध्ययन समाप्त हुआ । अब छत्तीसवां अध्ययन कहते हैं-छत्तीसवें अध्ययन का पूर्व अध्ययन के साथ इस प्रकार का संबंध है कि पूर्व अध्ययन में जोप्राणातिपात विरमण आदि भिक्ष के गुण कहे गये हैं-वे उन्हीं व्यक्तियों द्वारा आसेवित हो सकते है जो जीव और अजीच के स्वरूप को जानने वाले होते हैं । इसीलिये उनके स्वरूप को बताने के अभिप्राय से यह जीवाजीवविभक्ति नाम का छत्तीसवां अध्ययन कहा जाता है। 'जीवाजीववित्ति' इत्यादि।। अन्वयार्थ-श्री सुधर्मास्वामी श्री जंबूस्वामी से कहते हैं कि है
છત્રીસમા અધ્યયનનો પ્રારંભ અનગારમાર્ગગતિ નામનું પાંત્રીસમું અધ્યયન સમાપ્ત થયું, હવે છત્રીસમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ છત્રીસમા અધ્યયનને આગલા પાંત્રીસમા અધ્યયનની સાથે સંબંધ આ પ્રમાણે છે કે-પાંત્રિસમા અધ્યયનમાં જે પ્રાણાતિપાત વિરમણ આદિ ભિક્ષુના ગુણ કહેવામાં આવેલ છે તે એજ વ્યકિત દ્વારા પાળી શકાય છે કે, જે જીવ અને અજીવના સ્વરૂપને જાણવાવાળા હોય છે. આજ કારણે એના સ્વરૂપને બતાવવાના અભિપ્રાયથી આ જીવાજીવ વિભકિત નામનું છત્રીસમું અધ્યયન કહેવામાં આવે છે –
“जीवाजीवविभत्तिं " त्याहि । અન્વયાર્થ–શ્રી સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે કે હે જમ્મ!