Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 986
________________ १८० उत्तराध्ययनसूत्रे माचाम्लं कुर्वन्ति । षण्मासातिक्रमे तु तपश्चर्याकारका वैयावृत्त्यं, वैयावृत्त्यकराश्च तपः प्रतिपद्यन्ते। तेषामपि षण्मासात्यये तन्मध्यादेको वाचकत्वं प्रतिपद्यते, पूर्ववाचकस्तपः करोति, अन्ये तु सप्त वैयावृत्त्यं कुर्वन्ति । अष्टादशसु मासेषु व्यतीतेषु कल्पसमाप्तौ ते पुनस्तदेव तपो जिनकल्पं वा गच्छं वाऽभ्युपगच्छन्ति, तेषां यच्चारित्रं तत् परि हारविशुद्धिकमिति । इद च भरतैरावतयोरेव प्रथमान्तिमतीर्थकृत्तीर्थे स्यान्नान्यः वेति बोध्यम् । तथा-सूक्ष्मसंपराय-मूक्ष्मः-किट्टीकरणात् , संपरायः-लोभाख्यः तथा वर्षाकालमें अष्टम, दशम एवं द्वादशरूप होती है। पारणाके समय ये वाचक एवं वैयावृत्य करनेवाले साधु नित्य ओचाम्ल-आयंबिल करतेहैं। इस तरह छह माहका लमय व्यतीत जब हो जाता है तब तपश्चर्याकारक साधु वैयावृत्य करने लगते हैं और जो पहिले वैयावृत्य करते थे वे तपस्या करने में लग जाते हैं। इस तरह करते २ जब छह मासका समय व्यतीत हो जाता है तो उनके बीच में से एक वाचक हो जाता है और पूर्ववाचक तपस्चामें निरत हो जाता है । अन्य सात साधु उनकी वैधा वृत्ति करने लगते हैं । इस प्रकार करते २ जब अठारह मास व्यतीत हो जाते हैं तब कल्पकी समाप्ति होने पर वे साधु या तो फिर इसी तपकी आराधना करने में लग जाते हैं या जिनकल्पको धारण कर लेते हैं। नहीं तो अपने गच्छमें समिलित हो जाते हैं । इस तरहका इन तपस्वियोंका जो यह चारित्र है उसका नाम परिहार विशुद्धिक चारित्र है। यह चारित्र भरतक्षेत्र एवं एरवत क्षेत्र में ही प्रथम एवं अन्तिम तीर्थकरके तीर्थमें पालित होता है अन्यत्र नहीं । जिस चारित्रमें लोभ कषाय પારણાના સમયે એ વાચક અને વૈયાવૃત્ત કરવાવાળા સાધુ નિત્ય આયંબિલ કરે છે. આ પ્રમાણે છ મહિનાને સમય જ્યારે વિતી જાય છે ત્યારે તપસ્યા કરનાર સાધુ વિયાવૃત્ત કરવા લાગે છે અને પહેલાં જે વૈયાવૃત્ત કરનાર સાધુ હતા તે તપસ્યા કરવા લાગી જાય છે આ પ્રમાણે કરતાં કરતાં જ્યારે છ મહિના વીતી જાય છે ત્યારે એમની વચમાથી એક વાચક બની જાય છે અને પહેલાના વાચક તપસ્યામાં નિરત બની જાય છે. અને બીજા સાધુ એની વૈયાવૃત્તી કરવા લાગી જાય છે આ પ્રમાણે જ્યારે અઢાર મહિના વીતી જાય છે ત્યારે ક૫ની સમાપ્તિ થતાં તે સાધુ કા તે ફરીથી એ તપની આરાધના કરવામાં લાગી જાય છે. અથવા જીનક૯૫ને ધારણ કરી લે છે અથવા તે પોતાના ગ૭માં જઈને ભળી જાય છે આ રીતનું એ તપસ્વીઓનું જે ચારિત્ર છે તેનું નામ પરિહાર વિશુદ્ધ ચારિત્ર છે આ ચારિત્ર ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્રમાં જ 'ने मातिम तीर्थ ४२ना तीभा पाय छे. मन्यत्र नहीं. २ यात्रिमा

Loading...

Page Navigation
1 ... 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039