Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1021
________________ प्रियदर्शिनी टीका. अ. २९ स्वदोषनिदाफलवर्णनम् ६ २१५ कम खलु-निश्चयेन, निर्जरयति-क्षपयति । यद्वा-पूर्ववद्धं-पूर्वोपार्जितं सकलं कर्म निर्जरयति । तथा च मुक्तिपदं प्राप्नोतीति भावः ॥ ० ५॥ वेदं च न बन्धाति) परिणामों में सरलता आलेसे वह अमायी जीव स्त्री वेद एवं नपुंसक वेदका बंध नहीं करता है । तथा पूर्वमें बद्ध इन दोनों वेदोंकी निर्जरा कर देता है । अथवा (पुव्वाद्धं च णं निजरेइ-पूर्वबद्धं खलु निर्जरथति )का ऐसा भी अर्थ होता है कि पूर्वापार्जित सकल कर्मों की निर्जरा कर देता है। ऐसा करनेले उसको मुक्तिपद प्राप्त हो जाता है । भावार्थ-अपने दोषोंको आवोकी शुध्धिपूर्वक गुरुदेवके समक्ष प्रकाशित करना इसका नाम आलोचना है। आलोचनाके प्रभावसे माया मिथ्या एवं निदान इन तीन शल्योंका परिहार हो जाता है। कारण कि ये तीनोंशल्य लुक्तिमार्गका विघातक हैं और अनन्त संसारका वर्धक हैं। जीवसे जब ये तीनों शल्य दर हो जाते है तो उसके भीतर बड़ी भारी सरलता बढ़ जाती है। जो मनलें होता है वही कहता है और जो कहता है वही करता है । छिपाने जैसी कोई बात यहां रहती ही नहीं है। इस हालतमें अमायी इस जीवके श्रीवेद एवं नपुंसकवेद का बंध नहीं होता है। तथा पूर्वापाजित कसों की निर्जरा होती रहती है। इसी तरह यह मुक्तिका पात्र बन जाता है ॥५॥ च न बध्नाति परिणामोमा सरता मापाथी त ममाया स्त्री वह मन. नस४ वेदना म ४२त। नथी तथा पुव्वबद्धं च णं निजरेइ-पूर्वबद्धं खलु निर्जरयति पू मां म मन्न वहानी २॥ ४॥ हे छ. अथवा-माना એ પણ અર્થ થાય છે કે, પૂર્વોપાજીત સઘળા કર્મોની નિર્જરા કરી દે છે. આમ કરવાથી તેને મુકિતપદ પ્રાપ્ત થઈ જાય છે. ભાવાર્થ–પોતાના દેને ભાવેની શુદ્ધિપૂર્વક ગુરુદેવની સમક્ષ પ્રકાશિત કરવા એનું નામ આલેચના છે આલેચનાના પ્રભાવથી માયા, મિથ્યા અને નિદાન આ ત્રણે શલ્યને પરિહાર થઈ જાય છે. કારણ કે, આ ત્રણે શલ્ય મુકિત માર્ગનાં વિઘાતક છે. અને અનંત સંસારને વધારનાર છે. જીવમાંથી જ્યારે આ શલ્યો દૂર થઈ જાય છે. ત્યારે તેની અંદર ઘણી જ સારી સરલતા વધવા લાગે છે. જે મનમાં હોય તેજ એ કહે છે અને જે કહે છે તે કરે છે. છુપાવવા જેવી વાત કેઈ તેની અંદર રહેતી નથી. આવી હાલતમાં અભાગી એ જીવને સ્ત્રીવેદ અને નપુંસક વેદનો બંધ થતો નથી. તથા પૂર્વોપાર્જીત કર્મોની નિર્જરા થતી રહે છે. આથી તે મુકિતને પાત્ર બની જાય છે. ૫

Loading...

Page Navigation
1 ... 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039