Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३६ कन्ददिभावनानिरूपण
९५७ संघसाधूनां संघश्च साधवश्च संघसाधवस्तेषा, अवर्णवादी अवर्णः-आक्षेपस्तं वदतीत्येवं शीलः, निन्दक इत्यर्थः । अस्य ज्ञानदौ प्रत्येक सम्बन्धः । यो ज्ञानस्यावर्णवादो, स चैवं भापते-अत्र प्रवचने त एव पृथिव्यादि कायाः, तान्येव च व्रतानि, तावेव च प्रमादा प्रमादौ पुनः पुननिरूप्यते, अतः पुनरुक्तिदोषपरिपूर्णमिदं प्रवचनस् । किंच-श्रुतमिदं मोक्षार्थं पठयते, मोक्षार्थिनां च किं प्रयोजनं ज्योतिषां द्वीपसमुद्रादीनां पृथ्वीकायादिजीवानां च परिगणनेन, इत्यादि । तथा-यश्च केवलिनामवर्णवादो स चैवं भाषते-ज्ञानदर्शनोपयोगी केववादी) जो ज्ञानका, केवलियोंका धर्माचार्यका, संघका एवं साधुका अवर्णवाद करता है तथा (भाई-माथी ) स्वयंजो मायी है वह मनुष्य (किब्बितियं भावणं कुणइ-किल्बिषिकी भावनां करोति) किल्बिषिकी भावना वाला बनता है ।। २६४ ।।
जो ज्ञानका अवर्णवादी होता है वह इस प्रकार कहता है-"इस प्रवचनमें ही पृथिवी आदि काय पुनः पुनः निरूपित हुए हैं, वे ही व्रत बार बार कहे गये हैं, तथा वे ही प्रसाद और अप्रमाद जगह जगह पर बतलाये गये हैं इल लिये यह प्रवचन पुनरूक्ति दूषणले भरपूर है। दूसरी बात एक यह है कि जब श्रुतका पठन पाठन मोक्ष प्राप्तिके उद्देश्य से किया जाता है तो फिर इसमें सोक्षार्थियों के लिये ज्योतिष आदिकी तथा पृथिवीकाय आदि जीवोंकी गिनती एवं द्वीप समुद्र आदिकी परिगणनासे क्या लाभ है । कुछ समझ में नहीं आता है"। इसी प्रकार जो केवली भगवानका अवर्णवाद करता है वह कहता है कि-"केवली કેવળીનાં, ધર્માચાર્યનાં, સંધનાં અને સાધુનાં જે અવર્ણવાદ કરે છે તથા माई-मायी र यात ४ भायावी छे ते मनुष्य किब्बिसियं भावणं कुणइ-किविषि किं भावनां करोति विवी. लानापामा मन छ. ॥ २६४ ॥
જે જ્ઞાનના અવર્ણવાદી હોય છે, તે આ પ્રકારે કહે છે. “આ પ્રવચનમાં એજ પૃથવી આદિ કાય ફરી ફરીને નિરૂપિત થાય છે, એજ વ્રત વારંવાર કહેવાયેલ છે, તથા એજ પ્રમાદ અથવા અપ્રમાદ જ જગ્યાએ બતાવેલ છે. આ માટે આ પ્રવચન પુનક્તિના દેશથી ભરપૂર છે બીજી વાત એક એ છે કે, જ્યારે શ્રુતનું પઠન પાઠન મેક્ષ પ્રાપ્તિના ઉદ્દેશથી કરવામાં આવે છે, તે ફરીથી એમાં મોક્ષાથીઓના માટે જ્યોતિષ વગેરેની તથા પૃથવીકાય આદિ જીવોની ગણતરી અને દીપ સમુદ્ર વગેરેની પરિંગણનાથી શું લાભ છે? કાંઈ સમજવામાં આવતું નથી.” આ પ્રમાણે જે કેવળી ભગવાનને અવર્ણવાદ કરે છે તે કહે છે કે,–“કેવળી ભગવાનમાં જ્ઞાને પગ અને દર્શનોપયોગ