Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२
प्रियदर्शिनी टोका स. ३६ स्त्रोमोक्षनिरूपणम् दिस्तत्रैव मुक्तिरिति चेहि पुरुषाणामपि युक्तिस्थानाधप्रसिद्धिः, इदं पुरुषाणामेव मोक्षस्थानम् , इति विशिष्य नोक्तं, किंतु भव्या मोक्षाहीं इति प्रतिपादितम् ततश्च त्वन्यते पुरुषाणामपि मोक्षो न स्यादिति ।।
अथ स्त्रीविषये खुक्तिसाधरूपमानाभावेन मुक्तिकारणावैकल्यरूपस्य हेतोरसिद्धत्वमिति चेत्, तर्हि तावत् चूहि-मुक्तिसाधकप्रमाणाभाव इत्यत्र कस्य प्रमाणस्याभावस्त्वया विवक्षितः ?, किं प्रत्यक्षस्य, किं वाऽनुमानस्य, किं वा-आगमस्येति।
तत्र यदि प्रत्यक्षस्थाभाव इति मन्यसे तर्हि वद, किं स्वसम्बन्धिनः, किंवा ऐसी कोई यह व्याति तो है नहीं कि जिल२ के जुक्ति स्थानोंकी प्रसिद्धि है उन्हें ही मुक्ति प्राप्त हुई हो। ऐसा तो शास्त्राने विशेषरूपसे कहा नहीं है कि यह पुरुषोंका मोक्ष स्थान है, किन्तु ऐसा ही कहा है कि सव्य ही मोक्षके योग्य होते हैं अतः भुक्तिस्थान आदिकी अप्रसिद्धि से जो स्त्रियोंको मोक्ष न माना जाये तो तुम्हारे मतले पुरुषोंको भी मोक्ष नहीं होना चाहिये। ____ अब यदि कहो कि स्त्री के विषय मुक्तिलाधक प्रमाणका अभाव होनेसे मुक्ति कारणाऽवैकल्परूप हेतुकी असिद्धि है। सो हम तुमसे यही पूछते हैं कि कहो कौरले प्रमाणका अभाव आपको विवक्षित है? क्या प्रत्यक्षका किंवा अनुमानका अथवा आगमका?।
यदि कहो कि प्रत्यक्षका अभाव है सो इस पर पुन: यह पूछा जाता है-कि स्वसंबंधी प्रत्यक्षका अभाव है अथवा सर्वसंबंधी प्रत्यक्षका કહેવું છે પણ બરાબર નથી. કારણ કે, એવી કોઈ વ્યાપકતા તે છે જ નહીં કે, જેના જેના મુક્તિ સ્થાનેની પ્રસિદ્ધિ છે એમનેજ મુક્તિ પ્રાપ્ત થયેલ હોય આવું શાસ્ત્રોમાં વિશેષણ રૂપથી ક્યાંય કહ્યું નથી કે, આ પુરૂનું મોક્ષ સ્થાન છે. પરંતુ જેવું જ કહે છે કે, ભ૦૫ જ મેલના ચગ્ય બને છે. આથી મુક્તિરઘાન આદિની અપ્રસિદ્ધિથી જે અિને મેક્ષ માનવામાં ન આવે તો તમારા મતથી પુરૂષોને પણ મોક્ષ ન થવું જોઈએ.
હવે જે એવું કહો કે, સ્ત્રીના વિષયમાં મુક્તિ સાધક પ્રમાણુનો અભાવ હોવાથી મુક્તિ કારણ વિકલ્પરૂપ હેતુની અસિદ્ધિ છે. તે અમે તમને એ પૂછીએ છીએ કે, કહે કયા પ્રમાણને અભાવ આપને વિવક્ષિત છે. શું प्रत्यक्षता, अनुमानना, मया आगमनः ? ।
જે કહે કે, પ્રત્યક્ષને અભાવ છે તે આના ઉપર ફરીથી એવું પૂછવામાં આવે છે કે, સ્વસ બધી પ્રત્યક્ષ રાવ છે, અથવા સર્વ સંધી પ્રત્યક્ષને