Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३६ स्त्रीमोक्षनिरूपणम्
উই __ अथानुमानस्याभावात् प्रमाणाभाव इत्युच्यते, तर्हि अनुमानाभावस्य पुरुषेष्वपि तुल्यत्वेन मुक्तिकारणवैकल्यप्रसङ्गः स्यात् । ___अथ पुरुषेष्वेवानुमानप्रमाणमस्ति तथाहि-यदुत्कापकाभ्यां यस्यापकोंकपौं, तस्यात्यन्तापकर्षे तदत्यन्तोकार्पवद् दृष्टा , यथाऽभ्रपटलापगमे सूर्यप्रकाशः। एवं रागाद्युत्कर्षापकर्षाभ्यामपकर्पोत्कर्षवच्च चारित्रादिकं भवति । रागादेरल्यन्तापकपः । स्त्रीपु न भवतीत्यतस्तत्र नास्ति चारित्रोत्कर्ष इति चेत् , तदसत्-पुरुषेज्वेव रागादेरत्यन्तापकपो भवति, न तु स्त्रीषु इति नियमो नास्ति प्रत्यक्षविरोधात् दृश्यते हि स्त्रीष्वपि रागादेरत्यन्तापकर्षः।।
यदि कहो कि अनुमानका अभाव होनेसे प्रमाणका अभाव है सो अनुमानका अभाव पुरुषों में भी तुल्य है इसलिये वहाँ भी मुक्ति कारण वैकल्यका प्रसंग प्राप्त होगा।
यदि कहो कि पुरुषों में तो अनुमान प्रमाण है और वह इस प्रकार है-जिसके उत्कर्ष एवं अपकर्ष जिलका अपकर्ष और उत्कर्ष देखा जाता है वह उसके अत्यन्त अपकर्ष अत्यन्त उत्कर्षवाला होता है। जैसे अपटलके अपगम होने पर सूर्यप्रकाशका उत्कर्ष होता देखा जाता है। इसी तरह रागादिकोंके उत्कर्षमें चारित्रादिकोंका अपकर्ष और उनके अपकर्पमें उनका उत्कर्ष होता है। अतः इस अनुमानसे पुरुषों में ही रागादिवोंके अपकर्षखे चारित्र आदि गुणोंका उत्कर्ष सावित होता है। स्त्रियों में नहीं, क्यों कि उनमें रागादिकोंका अत्यंत अपकर्ष संभवित नहीं होता है, सो ऐसा कहना भी ठीक नहीं, कारण कि ऐसा - જે કહો કે, અનુમાનને અભાવ હોવાથી પ્રમાણને અભાવ છે. તે અનુમાનને અભાવ પુરૂષમાં પણ એવી જ રીતે છે આથી ત્યાં પણ મુક્તિનું કારણ વિકલ્યને પ્રસ ગ પ્રાપ્ત થવાને.
જે કહો કે, પુરૂષોમાં તે અનુમાન પ્રમાણે છે, અને તે આ પ્રમાણે છે. જેના ઉત્કર્ષ અને અપકર્ષમાં જેને અપકર્ષ અને ઉત્કર્ષ જોવામાં આવે છે તે એના અત્યંત અપકર્ષમાં અત્યંત ઉત્કર્ષવાળે હોય છે. જેમ–અશ્વપટલમાં અપગમ હેવાથી સૂર્ય પ્રકાશને ઉત્કર્ષ થતો જોવામાં આવે છે, આજ પ્રમાણે રાગાદિ કોના ઉત્કર્ષમાં ચારિત્રાદિકનો અપકર્ષ અને તેના અપકર્ષમાં તેને ઉત્કર્ષ હોય છે. આથી એ અનુમાનથી પુરૂષોમાં પણ રાગાદિકના અપકર્ષથી ચારિત્ર આદિ ગુણેને ઉકર્ષ સાબિત થાય છે. સ્ત્રીમાં નહીં કેમકે એમનામાં રાગાદિકેને અત્યત અપકર્ષ સંભવિત થતું નથી તે આવું કહેવું પણ ઠીક નથી કેમકે. એ કેઈ નિયમ નથી જે પુરૂમાં જ અત્યત રાગાદિકને