Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३६ स्त्रीमोक्षनिरूपणम् । र्भवत्येवेति प्रवचने प्रसिद्धम् । तथा चाल्पश्रुतत्वेऽपि विशिष्टसामर्थ्य सम्भवतीति तदलावो नोपपद्यते ।
___ अनुपस्थाप्यतापाराश्चितकशून्यत्वेन त्रीणां विशिष्टलालालस्वमिति चेत् तदप्ययुक्तम्-यदस्तन्निषेधात् विशिष्टसामर्थ्याभावो न निचेतुं शक्यते । कथम् ?, अधिकारिणां योग्यताऽपेक्षया शास्त्रे नानाप्रकारकपायश्चित्तोपदेशः श्रयते । तत्र पुरुषापेक्षशऽपि योग्यतानुसारेण गुरुलघुप्रायश्चित्तोपदेशः कृतः । तत्र लघुप्रायश्चित्तवतां पुरुषाणामपि चारित्रप्रकर्षे केवलोत्पत्तिमवत्येव गुरुচাল স্বাবল সী আহিল স্বত্ব স্বতই কালী ভলি हो जाती है ऐसा प्रवचन में सिद्ध है। इसलिये अल्पश्रुतज्ञान होने पर भी विशिष्ट सामर्थ्य शियों में संचित हो सकता है अत: उस विशिष्ट सामर्थ्यका अभाव उनमें नहीं बनता है।
यदि कहो कि स्त्रियों में अनुपस्थाप्यता एवं पाराश्चित प्रायश्चित्तकी शून्यता है, इससे उनमें विशिष्ट सामथ्र्यका अभाव है, लो यह भी कहना ठीक नहीं है। कारण कि इनके निषेध होनेसे भी विशिष्ट सालय कहना ठीक नहीं है। कारण कि इनके निषेध होनेसे भी विशिष्ट सामर्थ्यका अभाव निश्चित नहीं हो सकता है। क्योंकि अधिकारियोंकी योग्यताकी अपेक्षा शास्त्रो नाना प्रकारके प्रायश्चित्तोंका उपदेश सुना जाता है। पुरुषोंको अपेक्षा भी योग्यता के अनुसार गुरु एवं लघु प्रायश्चित्तका वहीं उपदेश हुआ है। जिन्हें लघु प्रायश्चित्त देनेकी बात कही गई है ऐसे पुरुषों को भी चारित्रके प्रकर्ष में केवलज्ञान જ્ઞાનના સદ્ભાવમાં પણ ચારિત્રના પ્રકષ બળથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. એવું પ્રવચનમાં સિદ્ધ છે, આ કારણે અલ્પશ્રત જ્ઞાન હોવાથી પણ વિશિષ્ટ સામર્થ્ય સિયામાં સંભવિત હોઈ શકે છે. આથી એ વિશિષ્ટ સામર્થ્યને અભાવ એનામાં નથી બનતે.
જે કહો કે, સ્ત્રિમાં અનુપસ્થાપ્યતા અને પારાંચિત પ્રાયશ્ચિત્તની શૂન્યતા છે. આનાથી એમનામાં વિશિષ્ટ સામર્થ્યનો અભાવ છે. આ કઈ રીતે ઉચિત માની શકાય. કારણ કે એને નિષેધ હોવાથી પણ વિશિષ્ટ સામર્થ્યને અભાવ નિશ્ચિત થઈ શકતો નથી કેમ કે, અધિકારીઓની ચેગ્યતાની અપેક્ષાથી શાસ્ત્રોમાં નાના પ્રકારના પ્રાયશ્ચિત્તાનો ઉપદેશ સાંભળી શકાય છે. પુરૂની અપેક્ષા પણ ગ્યતા અનુસાર ગુરૂ રણને લઘુ પ્રાયશ્ચિત્તોનો ત્યાં ઉપદેશ થયેલ છે. જેમને લઘુ પ્રાયશ્ચિત્ત આપવાની વાત કહેવામાં આવેલ છે. એવા પુરૂષને પણ ચારિત્રના પ્રકર્ષમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તથા જેને ગુરૂ પ્રાય