Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३६ स्त्रोमोक्षनिरूपणम्
७६३ ___तथा चोर्ध्वगतौ स्त्रीणां पुरुषतुल्यसामर्थ्यसद्भावानविशिष्टसामर्थ्यां सत्त्वम् । ततश्च पुरुषवत् स्त्रीणामप्यूर्ध्वगतियोग्यताऽस्त्येवेति ।
अथ वादादिलन्धिरहितत्वेन विशिष्टसामसित्त्वम् , स्त्रीणां हि वादलब्धौ विकुर्वणत्वादिलब्धौ पूर्वगतश्रुताधिगतौ च ल सामर्थ्यगतिरस्तीत्यतस्तासां मोक्षगमनसामर्थ्यमपि न संभवति, इति चेन्नवादादिलब्धिरहितस्यापि क्वचिद् विशिष्टसामर्थ्य दृश्यते, वादविकुर्वणत्वादिलब्धिविरहेऽपि विशिष्टपूर्वगतश्रुता अर्थात्-सज्ञितियञ्चले निकलकर जीव सहस्त्रार नामके आठवें देवलोक तक जाता है। मनुष्यले निकला हुआ जीव उससे आगे सब देवलोकोंमें जा सकता है। इसलिये अर्ध्वगति स्त्रियोंके पुरुषतुल्य सामर्थ्यका सद्भाव होनेसे उनमें विशिष्ट सामर्थ्यका असत्त्व नहीं है अतः पुरूषकी तरह स्त्रियों में उर्ध्वगमनकी योग्यता है ही।
यदि कहा जायकि वादादिलब्धि रहित होनेसे उनमें विशिष्ट शक्तिका अभाव है। स्त्रियोंसें बादलब्धिका सामर्थ्य, वैक्रिय आदि लब्धिका सामर्थ्य पूर्वगत (पूर्वमें रहा हुवा )श्रुताधिगनका सामर्थ्य नहीं होता है। इसलिये मोक्षगमन सामय भी उनमें संभावित नहीं होता है । सो ऐसा कहना भी ठीक नहीं है। कारण कि वादादिलब्धि रहितके भी विशिष्ट सामर्थ्य देखा जाता है। शास्त्रों में ऐसी कई कथाएँ आती हैं जो इस बातको स्पष्ट करती हैं कि बादलब्धि विकुर्वणत्व आदि लब्धिके अभावमें भी ' અર્થાત–સંસિ તિર્યંચથી નીકળીને જીવ સહસાર નામના આઠમા દેવલોક સુધી જાય છે. મનુષ્યથી નીકળેલો જીવ એનાથી આગળ સઘળા દેવલોકમાં જઈ શકે છે. આ કારણે ઉર્ધ્વગતિમાં અિને પુરૂષ તુલ્ય સામર્થ્યને સદભાવ હોવાથી એમનામાં વિશિષ્ટ સામર્થનું આસત્વ નથી. આથી પુરૂષની માફક સ્ત્રિમાં ઉર્ધ્વગમનની ગ્યતા છે જ,
જે કહેવામાં આવે કે, વાદાદિલબ્ધિ રહિત હેવાથી એમનામાં વિશિષ્ટ શક્તિનો અભાવ છે. ઢિમાં વાદલબ્ધિનું સામર્થ્ય, તથા વૈકિય આદિ લબ્ધિનું સામર્થ્ય, પૂર્વગત (પૂર્વમાં રહેલી કૃતાધિગમનું સામર્થ્ય હેતું નથી. આ કારણે મોક્ષગમન સામર્થ્ય પણ એમનામાં સંભવિત નથી તો એવું પણ ઠીક નથી. કારણ કે, તેમનમાં વાદાદિલબ્ધિ રહિતનું પણ વિશિષ્ટ સામર્થ્ય જોવામાં આવે છે. શાસ્ત્રોમાં એવી ઘણી કથાઓ આવે છે જે આ વાતને બતાવે છે કે, વાદલબ્ધિ વિકુણત્વ આદિ લબ્ધિના અભાવમાં પણ, વિશિષ્ટ પૂર્વગત કૃતના અભાવમાં પણ, મનુષ્ય આદિકને મોક્ષ પદની પ્રાપ્તિ થયેલ છે. તથા જનકલ્પ અને