Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३६ स्त्रीमोक्षनिरूपणम्
७६१ तत्राधपक्षाङ्गीकारे पुरुषाणामपि मुक्त्यभावप्रसङ्गः, तेषामपि हि यत्र जन्मनि मुक्तिगामिता, न तचैव सप्तमपृथिवीगमन मिति ।
अथ सामान्येन सप्तमनरकथिवीगमनासाव इति विवक्षितः, अत्रायमाशयः'छटिं च इत्थियाओ मच्छा मणुया य सत्तमी शुढवीं' इत्यागमवचनात् पुरुषामेव सप्तमनरकथिवीगमनयोण्यकोपार्जनसामर्थ्य न तु स्त्रीणाम् । एवं चाधोगती पुरुषतुल्यसामर्थ्याशावादूर्ध्वगतामपि स्त्रीणां पुरुषतुल्यसामर्थ्याभाव इत्यनुसीयते । अतस्ताः पुरुषेभ्योऽपकृष्टा इति चेत् ? शुजु । अधोगतौ येषामतुल्ये सामर्थ्य, तेषामूर्ध्वगतावपि सामर्थ्यमतुल्यमेव भवतीति नियमो नास्ति । तथा चोक्तम्किया जाय तो इस तरह पुरुषोंको श्री मुक्तिकी प्राप्ति नहीं हो सकती है, क्यों कि जिस जन्म में उन्हे खुक्ति जाना होता है उस जन्म में वे लसम नरकमें नहीं जाते हैं। ___ यदि कहो कि यह बाल सामान्यले कहीं है कि लियोलें सप्तमनरक में जानेका अभाव है अर्थात् इसका आशय यह है "छडिं च इथियाओ मच्छामणु य सात्तली पुढवी छठवीं लरकतकलियां जाती हैं तथा मच्छ एवं मनुष्य लहसनरकतक जाते हैं। अतः सतानरको जानेके योग्य कर्मों के उपार्जल करनेकी शक्ति पुरुषों में ही है त्रियों में नहीं है, इस प्रकार जय त्रियों में अधोगमनके लिये पुरुषतुल्या सामर्थ्यका अभाव है, तो ऊर्ध्वगमन सी पुरुषतुल्य सामथ्र्यका अभाव उनमें है, यह बात भी अलुमित होती है। इसीसे वे पुरुषों की अपेक्षा हीन मानी गई हैं। કરવામાં આવે તે આ રીતે પુરૂષને પણ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે નહીં. કેમ કે, જે જનમમાં તેને મુકિતની પ્રાપ્તિ થાય છે એ જનમમાં તે સાતમા નરકમાં જતા નથી.
જે કહે કે, આ વાત સામાન્યપણે કહેવામાં આવેલ છે કે, સ્ત્રિોમાં सातमा न२४i nो समाप छ अर्थात् मानी माशय से छे , “ छद्धि च इत्थियाओ मच्छामणु य सत्तमी पुढवीं " ७४. न२३ सुधा लियो लय छे. તથા મચ્છ અને મનુષ્ય સાતમી નરક સુધી જાય છે. આથી સાતમા નરકમાં જવાના ચગ્ય કર્મ ઉપાર્જન કરવાની શકિત પુરૂષમાં જ છે. સ્ત્રિમાં નથી. આ પ્રમાણે જયારે સ્ત્રિોમાં અધેગમનના માટે પુરૂષ તુલ્ય સામર્થ્યને અભાવ છે તે ઉર્ધ્વગમનમાં પણ પુરૂષ તુલ્ય સામર્થ્યનો અભાવ એનામાં છે એ વાત પણ અનુમિત થાય છે. આથી જ તેને પુરૂષોની અપેક્ષા હીન માનવામાં આવેલ છે.
उ०९६