Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४७
प्रियदर्शिनी टीमा अ० ३६ स्त्रीमोनिरूपणम्
अथ गुरूपदिष्टत्वेन चैलपरिभोगः स्त्रीणाम् , इत्यङ्गोकरोपि, तर्हि कथय तावत् किंचैलस्य चात्रिोपकारित्वेन मुलभिस्तासां चैलपरिभोगोपदेशः कृतः, किंवा अन्यथा ?
यदि चारित्रोपकारित्वेन तदुपदेशस्तर्हि किं न पुरुषाणामपि तदुपदेशो गुरुभिः क्रियते । अथैता अबला एव, यतो बलादपि पुरुपैः परिभुज्यन्ते इति चै विना तासां चारित्रभङ्गसंभवः, न तु पुरुषाणामिति न तेषां तदुपदेशः।
एवं सति न चेलाच्चारित्राभावः, चेलस्य चारित्रोपकारित्वात् । तथाहि-यद् देती देखी जाती हैं तो फिर उनके लिये वस्त्रोंको छोड़नेको वात कौन कठिन है, इसलिये यह बात तो सानी नहीं जा सकती है कि वे वस्त्रके छोड़ने में असमर्थ हैं। यदि यह कहा जाय कि गुरुसे उपदिष्ट होकर वे वस्त्रका परिभोग करती है तो इस पर भी हम पूछते है कि गुरुओंने उन्हें चारित्रमें उपकारी जानकर वस्नके परिभोगका आदेश दिया या
और कोई रूपले जालकर वस्नके परिसोग करनेका उपदेश दिया है। यदि यह कहा जाय कि गुरुओंने वस्त्र पहिरनेका उपदेश उन्हें इसलिये दिया है कि वह चारिनका उपकारी है तो फिर उन्होंने वह उपदेश पुरुपोंको क्यों नहीं दिया। यदि कहा जाय कि ये अवला है। यदि नग्न रहें तो पुरुष उनपर बलात्कार कर सकते है इसलिये चैलके विना चारित्रभंग होनेकी उनमें संभावना रहती है अतः गुरुओंने उन्हें चारित्रका उपकारी जानकर चैल परिभोगकी आज्ञा दी है। पुरुषोंको नहीं दी। तो फिर इस प्रकारकी मान्यताले यह वान तुम्हारे ही मुखसे વને છેડવાની વાત કઈ રીતે કઠણ છે? આ કારણે એ વાત તે માની શકાતી નથી કે, તે વસ્ત્રને છોડવામાં અસમર્થ છે. જે એમ કહેવામાં આવે કે, ગુરૂના ઉપદેશને ગ્રહણ કર્યા પછી પણ તે વસ્ત્રને પરિગ કરે છે તે આની સામે પણ અમો પૂછીયે છીયે કે, ગુરૂઓએ તેમને ચારિત્રમાં ઉપકારી જાણીને વસ્ત્રના પરિગને આદેશ આપેલ છે અથવા બીજા કેઈ કારણને જાણીને વસ્ત્ર પરિધ કરવાનો ઉપદેશ આપેલ છે. જે કદાચ એમ કહેવામાં આવે કે, ગુરૂઓએ વસ્ત્ર પહેરવાનો ઉપદેશ એને એ માટે આપેલ છે કે, તે ચારિત્રમાં ઉપકારી છે તે પછી એમણે એ ઉપદેશ પુરૂને કેમ ન આણે. જે એમ કહેવામાં આવે કે, અબળા છે અને જે નગ્ન રહે તે, પુરૂષ એમના ઉપર બળાત્કાર કરી શકે છે આથી ચલના વગર ચારિત્રભંગ થવાની તેમાં સંભાવના રહે છે. એથી ગુરૂગોએ તેમને ચારિત્રના ઉપકારી જાણીને ચલ પરિગની આજ્ઞા આપેલ છે. અને આપેલ નથી. તે પછી આ પ્રકારની માન્યતાધી એ વાત