Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदाशना टाका अ० २९ मानावजयफलवणेनम् ६८ पुद्गलरूपं, आगन्तुकं कर्म-मोहनीयकर्मविशेष न वध्नाति पूर्ववद्धं च-पूर्वोपार्जितं च कर्मनिर्जरयति-क्षपयति ॥ ६७ ॥
अथाष्टषष्टितमं मानविजयमाह
मूलम्-माणविजएणं भंते ! जीवे कि जणेइ ?। माणविजएणं मद्दवं जणेइ । माणवेयणिजं कम्मं न बंधइ, पूवबद्धं च निज्जरयइ ॥ सू० ६८॥
छाया-मानविजयेन भदन्त ! जीवः किं जनयति ? । मानविजयेन मार्दवं जनयति । मानवेदनीय कर्म न वध्नाति, पूर्वबद्धं च निरयति ॥ ६८॥ क्रोधवेदनीयकर्म न बध्नाति) इसले वह क्रोध वेदनीय कर्मका बंध नहीं करता है। तथा (पुधबद्धं च निज्जरेइ-पूर्वबद्ध च निर्जरयति) पूर्वोपार्जित कर्मकी निर्जरा करता है।
भावार्थ-क्रोध मोहनीयके उदयसे जो जीवका प्रज्वलनात्मक परिणाम विशेष होता है वह क्रोध है । क्रोधसे जीव कृत्य और अकृत्यके विवेकसे विहीन बन जाता है। कारण कि यह क्रोध उस विवेकको ध्वस्त कर देता है। इसका परिपाक बहुत दुःखदायि होता है। इस प्रकार के विचारसे जीव इस पर विजय पा लेता है। क्रोध पर विजय पा लेने से जीवके चित्तमें क्षान्ति परिणाम आ जाता हैं। इस परिणामकी यह पहिचान है कि जीव इसके सद्भावमें शक्त अथवा अशक्त व्यक्तिके परुष भाषण आदिको हसते२ विना किसी विकृतिके सहन कर लेता है। तथा इसको क्रोधके उदयसे बंधनेवाले लोहनीय कर्म विशेषका बध नहीं होता है और पूर्व में बांधे हुए कर्मकी निर्जरा हो जाती है ॥६७॥ . . कोहवेयणिज्ज कम्म न बंधइ-क्रोधवेत्वीय कर्म न बध्नाति माथी तोवहनीय કર્મને બંધ કરતું નથી. તથા પૂર્વોપાજીત કર્મોની નિર્ભર કરે છે.-- * ભાવાર્થ –કોઈ મેહનીયના ઉદયથી, જે જીવને પ્રજવલનાત્મક પરિણામ વિશેષ થાય છે તે કોઈ છે ક્રોધથી જીવ કૃત્ય તેમજ અકૃત્યના વિવેકને ભૂલી જાય છે. કારણ કે, એ ક્રોધ એનાં વિવેકને નાશ કરે છે. આનો અંજામ ખૂબજ ખરાબ આવે છે. આ પ્રકારના વિચારથી જીવ તેના ઉપર વિજય મેળવી લે છે. કોધ ઉપર વિજય મેળવી લેવાથી જીવના ચિત્તમાં શાંતિ પરિણમે છે. આ પરિણામની એ ઓળખાણ છે કે, જીવ તેના સદૂભાવમાં શક્તિશાળી અથવા તે અશક્ત એવી વ્યકિતની અચોગ્ય ભાષા આદિને હસતાં હસતાં કોઈ પ્રકારની મનમાં વિકૃતિ આવવા ન દેતાં સહન કરી લે છે. તથા એને ક્રોધના ઉદયથી બંધાતા મોહનીય કર્મને બંધ થતું નથી. અને પૂર્વમાં भनी नि०२। थाय छे. ॥ १७ ॥ .