Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्र नन्तरन् तपोऽनुष्ठानप्रवृत्यनन्तरं वा । अनुतापेन-किमसाध्यं मोक्षार्थ मया प्रवज्या गृहीता' इत्येवं रूपेण, उपलक्षणत्वाद् जनसत्कारादिप्रार्थनया च, तपः प्रभावंतपसः फलं, न इच्छेत् किमसाध्यस्य मोक्षस्याऽभिलाषेण, इहभवे आमौंपध्यादि लब्धिर्ममाऽस्तु, भवान्तरे वा मम शक्रादिविभूतयः सन्तु, इति धान्छां न कुर्यात् , किन्तु मोक्षार्थमेव संयमेन तपसाऽऽत्मानं भावयेदिति भावः । ननु कस्मादेवं नहीं हो सकेगे। तथा (पच्छाणुतावेण तवप्पभावं न इच्छिज्ज-पश्चात् अनुतापेन तपःप्रभावं न इच्छेत् ) दीक्षा ग्रहण कर चुकने के बाद अथवा तप करने में प्रवृत्ति कर चुकने के बाद ऐसा पश्चात्ताप नहीं करना चाहिये कि 'क्यों मैंने असाध्यमोक्ष की प्राप्ति निमित्त यह दीक्षा धारण की' । अथवा ' साधारण जनता मेरा सत्कार आदि करे' इस प्रकार भी विचार नहीं करना चाहिये। क्यों कि पश्चात्ताप करने से अथवा जनता में पूज्य होने के विचार से हृद्य से रागादिक की उत्पत्ति होती है । इसी प्रकार " तपः प्रभावं न इच्छेत्" तपस्या के फल की भी चाहना न करे। ऐसा नहीं सोचे कि-"मुझे इस भव में असाध्य मोक्ष की अभिलाषा से क्या फायदा है ?-मुझे तो आमशौषधि आदि लब्धियां प्राप्त हो जावें यही एक अच्छी बात है। तथा परभव में इन्द्रार्दिक की विभूतिघां लब्ध हो जावें। किन्तु मुक्ति प्राप्ति निमित्त ही तप और संयम से आत्मा को भावित करे । ऐसा करने का निषेध मा प्रानी मान! न थपाथी राहिनी अत्यत्ति थशे नडी. पच्छाणतावेण तवप्पभाव न इच्छिज्ज-पश्चात् अनुतापेन तप. प्रभावं न इच्छेत् तथा हाक्षा ગ્રહણ કરી લીધા પછી તેમજ તપ કરવામાં પ્રવૃત્તિ શરૂ કર્યા પછી એ પશ્ચાત્તાપ ન કરે જોઈએ કે, “મેં શા માટે અસાધ્ય મોક્ષની પ્રાપ્તિના નિમિત્ત આ દીક્ષાને ધારણ કરી ” અથવા તો સાધારણ જનતા મારે સત્કાર આદિ કરે એ જાતને મનમાં વિચાર સરખે પણ ન કરવું જોઈએ. કેમકે, પશ્ચાત્તાપ કરવાથી અથવા જનતામાં પૂજ્ય થવાના વિચારથી હદયમાં રાગ माहिती उत्पत्ति थाय छे. २मा प्रमाणे “तपः प्रभावं न इच्छेत् " तपस्याना કળની પણ ચાહના ન કરવી જોઈએ. એવું ન વિચારવું કે, મને આ ભવમાં
સાધ્ય મોક્ષની અભિલાષાથી ક લાભ છે? મને તો આમશૌષધી આદિ લબ્ધિ પ્રાપ્ત થઈ જાય એજ જરૂરનું છે. તથા પરભવમાં ઈન્દ્રિયાદિકની વિભૂતિ લધ થઈ જાય. પરંતુ મુકિત પ્રાપ્તિના નિમિત્ત જ તપ અને સંય
આત્માને ભાવિત કરે. આવું કરવાને નિષેધ એ માટે કરવામાં આવેલ