Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनस्टे भोजनायोद्धृतं ततो गृह्णतः उद्धृताख्या तीया ३ । निर्लेप भर्जितचणकादिक गृह्णतोऽल्पलेपा चतुर्थी ४ । इहाल्पशब्दोऽभावार्थकः । उद्गृहीता नाम भोजनकाले भोक्तुकामस्य परिवेपयितुं दर्वीशरावादिना यदुपहृतं भोजनजातं तत एव गृह्णतः पञ्चमी ५ । प्रगृहीता नाम भोजनकाली भोक्तुकामाय दातुमुद्यतेन भोक्ता वा यत् करादिना गृहीतं, तत एव गृह्णतः षष्ठी ६ । उज्झितधर्मातु यत् परिहारा मोजन. जातं यदन्ये द्विपदादयो नावकाङ्क्षन्ति, तद् गृह्णतः सप्तमी ७।
अभि हाश्च द्रव्य-क्षेत्र-काल-भाव विषयाः। तत्र द्रव्याभिग्रहाः कुन्ताग्रादि संस्थितं घृतपूरादिकं ग्रहीष्यामीत्यादयः। क्षेत्राभिग्रहाः-जधयोर्मध्ये देहली मष्टा एषणा है २। पाक घरसे बाहर लाकर जो थाली आदिमें अपने निमित्त भोजन रखा गया हो उसको लेना उद्धृता एषणा है ३। निर्लेप भुंजे हुए चना आदि लेना अल्पलेपा एषणा है ४। भोजन करनेके समय भोजन करनेवाले व्यक्तिको परोसनेके लिये चमचा शकोरा आदि द्वारा जो खाद्य सामग्री बाहर निकाल कर रखली गई है उसको लेना सो गृहीता एपणा है ५। भोजनकी इच्छावालेको देनेके लिये उद्यत हुए दाताने जो कुछ अपने हाथमें भोजन सामग्री ले रखी हो उसको ही लेना सो छठी प्रगृहीता एषणा है ६। निस्सार होने के कारण जिसको जानवर भी नहीं चाहते हैं ऐसे गिराने योग्य भोजनको लेना सो सानवीं उज्झितधर्मा एषणा है ।
द्रव्य, क्षेत्र, काल, एवं भावको आश्रित करके अभिग्रह हुआ करते हैं। ऐसा नियम करना कि 'भाले आदिकी अनी पर रखे हुए घृतपूराઅષ્ટા એષણ છે ૨ રઈ ઘરમાંથી બહાર લાવી જે થાળી આદિમાં પિતાના નિમિત્ત ભેજન રાખવામાં આવેલ હોય એનું લેવું તે ઉદધૃતા એષણા છે. ૩ નિ, શેકેલા ચણ આદિનું લેવું એ અલ્પલેપ એષણા છે, ૪ ભેજન કરવાના સમયે ભેજન કરવાવાળી વ્યક્તિને પીરસવા માટે ચમચા, શકરા આદિ દ્વારા જે ખાદ્ય સામગ્રી બહાર કાઢીને રાખવામાં આવેલ છે એને લેવી એ ગૃહિતા એષણ છે, ૫ ભેજનની ઈચ્છાવાળાને દેવા માટે ઉભા થયેલ દાતાએ જે કાંઈ પોતાના હાથમાં ભેજન સામગ્રી લઈ રાખેલ હોય એને જ લાવીએ છઠ્ઠી પ્રગ્નહિતા એષણા છે. ૬ નિસાર હેવાને કારણે જેને જનાવર પણ ચાહતાં નથી
એવાં કી દેવા યોગ્ય ભોજનને લેવું એ સાતમી ઉજ્જીત ધર્મો એષણા છે ૭, ..' - द्रव्य, क्षेत्र, ४ मन मापने माश्रित शने अमिय थया ४२ छ.
છે. નિયમ કર કે, “ભાલા આદિની અણી ઉપર રાખેલ ધૃતરાદિક ભેજ