Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० २९ उपधिप्रत्याख्यानफलवर्णनम् ३४ .२९७ प्रोत्साहं जनयतीत्यर्थः । निरुपधिका-मर्यादातिरिक्तोपकरणपरित्यागी जीवः, निष्काङ्क्षः वस्त्रायभिलाषरहितो भवति । तादृशो हि उपधिमन्तरेण-उपधि विना यथोचितोपकरणाप्राप्तावपि न संक्लिश्यति-मानसं शरीरं वा दुखं न प्राप्नोति । जीर्णशीर्णवस्त्रपात्रादिनाऽपि संयमयात्रा निर्वाहयतीतिभावः । जीव को स्वाध्याय आदि करने में आलस्य नहीं होता है अर्थात् उत्साह रहा करता है (निरुवाहिए जं जीवे निकंखे उवहिसंतरेण य न संकलिस्सइ-निरूपधिकः खलु जीवः विकाक्षः उपधिमन्तरेण च न संक्लिश्यति) निरुपधिक जीव निष्कांक्ष-वस्त्रादिककी अभिलाषासे रहित हो जाता है। एवं यथोचित उपकरण की अप्राप्तिमें भी दुःखित नहीं होता है।
भावार्थ-कोरकटुखवस्त्रिका रजोहरण, वस्त्र एवं पात्र आदि यह उपधि साधु मर्यादा के अनुसार है। इस साधु मर्यादा से व्यतिरिक्त उपधिका त्याग करना उपधिप्रत्याख्यान है। अर्थात् ऐसा संकल्प करलेना कि मै मर्यादातिरिक्त उपकरण नहीं रखगा। इस उपधि के प्रत्याख्यान से साधु निश्चित होकर स्वाध्याय आदि करने में तल्लीन रहा करता है। उसको किसी भी प्रकारका प्रसाद सताता नहीं है और न वह मर्यादारिक्त उपधिकी लालसा से क्लेशित होता है। जीर्ण शीर्ण वस्त्रपात्रादिक से भी अपनी संयमयात्राका निर्वाह करता रहता है उसको जीर्णशीर्ण अर्थात् जुने पुराने फटे हुए वस्त्रोंके विषय में कोई चिंता नहीं रहती है। આળસ થતી નથી અર્થાત ઉત્સાહ રહ્યા કરે છે. નિરૂપધિક જીવ નિષ્કાંક્ષવસ્ત્રાદિકની અભિલાષાથી રહિત બની જાય છે. અને યથોચિત ઉપકરણની અપ્રાપ્તિમાં પણ દુઃખિત થતા નથી.
ભાવાર્થ–સરકમુખવસ્ત્રિકા, રજોહરણ અને પાત્ર આદિ આ ઉપાધિ સાધુ મર્યાદાના અનુસાર છે. આ સાધુ મર્યાદાથી વ્યતિરિક્ત ઉપધિનો ત્યાગ કર એ ઉપધિપ્રત્યાખ્યાન છે, અર્થાત એ સંકલ્પ કરી લે કે, હું મર્યાદાતિરિક્ત ઉપકાર નહીં રાખું. આ ઉપધિના પ્રત્યાખ્યાનથી સાધુ નિશ્ચિત બનીને સ્વાધ્યાય આદિ કરવામાં તલ્લીન બની જાય છે, એને કઈ પણ પ્રકારને પ્રમાદ સતાવતો નથી તેમ ન તે તે મર્યાદારિક્ત ઉપધિની લાલસાથી કલેશિત બને છે જીર્ણશીર્ણ વસ્ત્ર પાત્રાદિકથી પણ પિતાની સંયમયાત્રાનો નિર્વાહ કરતા રહે છે. એને જીર્ણશીર્ણ અર્થાત જુનાં પુરાણ. ફાટયાં તૂટ્યાં, વસ્ત્રોના વિષયમાં ઠાઈ ચિંતા રહેતી નથી.
उ-३८