Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४८
उत्तराध्ययनसूत्रे
क्रियाणां प्रतिलेखनादीनां तु न प्रतिषेधः । तत्र स्वाध्यायकरणे चाज्ञाभङ्गादयो दोषाः। तथा-आषाढपौर्णमासी, तदनुगता प्रतिपद्, भाद्रपद पौर्णमासी तदनुगता प्रतिपत् आश्विन पौर्णमासी तदनुगता प्रतिपद् कार्तिकपौर्णमासी तदनुगता प्रतिपद्, चैत्रपौर्णमासी तदनुगता प्रतिपद्, एतासु पञ्चसु पूर्णिमामु प्रतिपत्सु च स्वाध्यायो न क्रियते । परंपरया भाद्रपद् तदनुगतप्रतिपदोर्ग्रहणम्, प्रतिलेखनाtai शेषक्रियाणां तु नास्ति प्रतिषेधः ।
अथ व्युद्ग्रहमस्वाध्यायिकमुच्यते
व्युद्ग्रहो नाम राज्ञां परस्परसंग्रामः, सेनापत्यादीनां च परस्पर संग्रामः,
सध्या हैं । इन चार संध्याओं में स्वाध्याय करना वर्जनीय है । बाकी क्रियाए- प्रतिलेखना आदि क्रियाएँ वर्जनीय नहीं हैं । इन चार संध्याओं में स्वाध्याय करना इस लिये वर्जनीय कहा है कि इनमें स्वाध्याय करनेवाले को आज्ञाभंग आदि दोषों का भागी बनना पड़ता है । तथा आषाढकी पौर्णमासी, एवं उसके बादकी प्रतिपदा भाद्रपदकी पूर्णिमा तथा उनके बादकी प्रतिपदा आश्विन मास की पौर्णमासी तथा उसके बादको प्रतिपदा, कार्तिक
पौर्णमासी तथा उसके बाद की प्रतिपदा, चैत्रकी पौर्णमासी तथा उसके बादकी प्रतिपदा, इस प्रकार पांच पौर्णमासीयों में एवं पांच प्रतिपदाओं में स्वाध्याय नहीं करना चाहिये । अन्य प्रतिलेखना आदि क्रियाओंके करनेका प्रतिषेध नहीं है ।
परसमुत्थ का भेद जो व्युद्ग्रह है उससे जनित अस्वाध्यायिक इस प्रकार है - राजाओं का जो परस्पर संग्राम होता है उसका नाम गुद्ग्रह
આ ચાર સ ધ્યામાં સ્વાધ્યાય કરવાનુ... વજ્રનીય છે. બાકીની ક્રિયાએ પ્રતિલેખના આદિ ક્રિયાઓ વજ્રનીય નથી. આ ચાર સંધ્યાએમાં સ્વાધ્યાય કરવાંનું એ માટે વનીય ખતાવેલ છે કે, આમાં સ્વાધ્યાય કરવાવાળાને આજ્ઞાભગ આદિ દેાષાના ભાગી થવું પડે છે તથા અષાઢ મહિનાની પુનમ અને એના પછીની પ્રતિપદા, ભાદરવા માસની પુનમ અને તેના પછીની પ્રતિપદા આસો માસની પુનઃમ અને તેના પછીની પ્રતિપદા, કાર્તિક માસની પુનમ અને તેના પછીની પ્રતિપદા, ચૈત્ર માસની પૂનમ તથા એના પછીની પ્રતિપદા. આ પ્રમાણે ચાર પુનમ તથા એના પછીની પ્રતિપદાઓમાં સ્વાધ્યાય ન કરવા જોઈએ. અન્ય પ્રતિલેખના ક્રિયાઓ કરવાના પ્રતિષેધ નથી.
પરસમ્રુત્યુના ભેદ જે યુગ્રહ છે એનાથી જન્મતા અસ્વાધ્યાયિક આ પ્રમાણે છે—રાજાઓને જેમ પરસ્પર સંગ્રામ થાય છે એનું નામ યુગૃહે