Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५३
प्रियदर्शिनी टीका अ० २९ कालप्रतिलेखनाफलवर्णनम् १५
अत्रास्थिविहाय शेषेषु सत्सु क्षेत्रतो हस्तशताभ्यन्तरे स्वाध्यायो न कल्पते, कालतो यावत् कालं तिष्ठति । यदि कस्याश्चित् सप्तगृहाभ्यन्तरे प्रमृताया दारको जातस्तदा सप्त दिनान्यस्वाध्यायः, अष्टमे दिवसे स्वाध्यायः कर्तव्यः। अथ दारिका जाता तर्हि तस्यां जातायामष्टौ दिनान्यस्वाध्यायः, नवमे दिने स्वाध्यायः कल्पते । मनुष्यास्थिनि हस्तशताभ्यन्तरे :पतिते न कल्पते स्वाध्यायः। अथ तत् स्थानमग्निकायेन मातं, पानीयप्रवाहेण वा धौतं तदा स्वाध्यायः कल्पते ।
मनुष्यके मृत शरीरको लेकर अस्वाध्यायका समय इस प्रकार हैयह भी चर्म, रुधिर, मांस, और अस्थिके भेदसे चार प्रकारका है। हड्डीको छोड़कर बाकी मनुष्यके शरीरके ये चर्म, रुधिर, एवं मास यदि क्षेत्रकी अपेक्षा सौ १०० हाथके भीतर २ पडे होवें तो स्वाध्याय कल्पित नहीं है। तथा कालकी अपेक्षा ये जब तक-जितने समय तक पडे रहें तबतक स्वाध्याय नहीं करना चाहिये। यदि किसी स्त्रीके सात घरके भीतर २ लड़का पैदा हुवा हो तो सात दिन तक स्वाध्याय नहीं करना चाहिये। आठवें दिन में स्वाध्याय करने में कोई बाधा नहीं है। यदि लड़की हुई तो उसके होने पर आठ दिन तक स्वाध्याय नहीं करना चाहिये । नवमें दिन स्वाध्याय करना चाहिये । मनुष्यकी हड्डी यदि सौ हाथके भीतर २ में पड़ी है तो बारह वर्ष तक स्वाध्याय करनेका निषेध है । यदि वह स्थान अग्निसे जला दिया गया हो अथवा पानीके प्रवाहसे धो दिया गया होवे तो फिर स्वाध्याय करने में कोई बाधा नहीं है।
મનુષ્યના મૃત શરીરને લઈને અસ્વાધ્યાયને સમય આ પ્રમાણે છે–. પણ ચામડું, લેહી, માંસ અને હાડકાના ભેદથી ચાર પ્રકારનાં છે. હાડકાને છેડીને બાકી મનુષ્યના શરીરના એ ચામડું, લેહી અને માંસ ક્ષેત્રની અપેક્ષા ૧૦૦ સે હાથની અંદર અંદર પડેલ હોય તે સ્વાધ્યાય કલ્પિત નથી. તથા કાળની અપેક્ષા જ્યાં સુધી–જેટલા સમય સુધી પડેલ રહે ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. જે કઈ સ્ત્રીને સાત ઘરની અંદર અંદર છોકરે અવતરેલ હાયતે સાત દિવસ સુધી સ્વાધ્યાય ન કરવું જોઈએ. આઠમા દિવસે સ્વાધ્યાય કરવામાં કઈ વધે નથી. જે છેકરી અવતરે તે એના અવતરવાથી આઠ દિવસ સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. નવમા દિવસે સ્વાધ્યાય કર જોઈએ. મનુષ્યનાં હાડકાં જે સે હાથની અ દર અદરમાં પડેલ હોય તે બાર વરસ સુધી સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. જે તે સ્થાન અગ્નિથી બાળી નાખવામાં આવેલ હોય અથવા પાણીના પ્રવાહથી ધોઈ નાખવામાં આવેલ હોય તો પછી સ્વાધ્યાય કરવામાં કઈ બાધા નથી.