Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૭૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬ તમે એમ કહો કે મારી અમુક કાર્ય કરવાની ઈચ્છા આર્તધ્યાન તે આપણી ઇચ્છાએ પ્રવર્તે છે. થઈ છે, માટે હું તે પ્રમાણે વર્તુ , અથવા તો અર્થાત્ તેમાં આપણી ઇચ્છા ચાલે છે. ધારો કે એક તમારી ઇચ્છા થાય અને ન જુઓ ૧૪ઃ ન જુઓ માણસે પચ્ચકખ્ખાણ લીધાં છે, તે આત્મા આઠમ અથવા તો નાટક જોવાની ઇચ્છા થાય અને પચ્ચકખાણ તોડવા તૈયાર થયો છે, પચ્ચકખાણ દોડો નાટક જોવા અને પછી એમ કહો કે એ તો તોડવાનાં સાધન પણ એકઠાં કર્યા છે અહીં તેને મારા કર્મોદયે બન્યું છે એમાં હું શું કરું ? તો તમારી
બીજો રોકે તો તે આર્તધ્યાન છે? જે ધર્મને જાણનારો સ્થિતિ માત્ર સોલ્જરની ગુલામી ભરેલી નોકરી જેવી છે તેનું કર્તવ્ય શું હોય છે તેનો ખ્યાલ કરો. ધર્મ છે, અને એનો અર્થ એટલો જ થાય છે કે તમે
જાણનારાનું કર્તવ્ય વિચારશ્રેણીમાં લાકડા હોમવાનું
નથી જ! મેઘકુમારનો વિચાર દીક્ષાનો ત્યાગ કરીને માત્ર “હાં જનાબ' એટલું કહીને સલામો ભરતા
સ્વગૃહે પ્રયાણ કરવાનો થયો હતો, તે સમયે અને પગો ચાટતા નોકરી કરવાનું અને માત્ર હુકમ ભગવાન શ્રી મહાવીરદેવે તેને આર્તધ્યાનમાં રોક્યો બજાવવાનું જ સમજ્યા છો. તમારું હિતાહિત હતો. આર્તધ્યાન એટલે શું છે ? આર્તધ્યાન શી જોવાનું તમે સમજ્યા નથી. હવે આ વસ્તુ સાંભળ્યા
વસ્તુ છે એ જાણ્યા વિના આર્તધ્યાનને નામે ગમે પછી તમારા મનમાં એવી શંકા પણ જન્મ પામશે તે વસ્તુને ઠસાવી દેવી એ વાત સમજ્યા વિના વિષય કે અહિત સમજી ઇચ્છા રોકીએ તો તે આર્તધ્યાન કષાય પોષવાને માટે શાસ્ત્રને નામે ખોટી સહી ઉભી કે રૌદ્રધ્યાન? તમારા પ્રશ્નનો ઉત્તર હવે વિચારીએ. કરવા બરાબર છે. જે આત્મા ઇચ્છા થાય અને સમજો કે રાત્રિ થઈ છે. ચોવિહાર છે. અહીં તમોને તે ઇચ્છાને સારાસાર વિવેક વિના તાબે થઈ જાય પાણી પીવાની ઇચ્છા થાય અને તમો રાત થઈ છે. તે આત્મા કર્મરાજાનો શિક્ષિત નોકર નથી પરંતુ ચોવિહાર છે, માટે પાણી ન પીવું જોઇએ, એમ બેવકુફ સોલ્જર નોકર જ છે એમ તમારે સમજી વિચાર કરીને ઇચ્છાને રોકો તો તે આર્તધ્યાન છે. લેવાનું છે.
(અપૂર્ણ)