Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૪૪૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ પણ અકામનિર્જરાથી ભિનરૂપે સકામનિર્જરા પણ ખ્યાલ નથી જ કે મારો પોતાનો જ ભેદ થાય માનવી સાચી વસ્તુ ન સમજાતાં તે ઉલટો જ તર્ક છે અને તેમાંથી જ ઘણા થોડા ભાગનું સુખ અને કરે છે એ એવો તર્ક કરે છે કે જો મારું લોહી જ મળે છે. કુતરાને લોહી પર મોહ છે તે જ પ્રમાણે મીઠું લાગતું હોય તો મારું લોહી તો સદૈવ મારા આ આત્માને પણ પૌગલિક સુખો ઉપર મોહ છે શરીરમાં છે જ તો પછી આખો દહાડો જ મારી અને તેથી જ તેના આત્માનો ભેદ થઈને તેને જીભ મને મીઠી જ લાગવી જોઈએ, પરંતુ આખી લેશમાત્ર સુખ મળે છે. એ લેશમાત્ર સુખ પણ એવું જીંદગી ચોવીસે કલાક મારી જીભ મીઠી થયા જ તો નથી જ કે તે બારેમાસ ચાલુ જ રહે. એ સુખ કરતી નથી અને આ લોહી ચાહું છું તે જ મીઠું લાગે પણ ક્ષણિક છે અને તે સુખ ક્ષણમાત્રમાં ફેરવાઈ છે એ પરથી સાફ થાય છે કે આ લોહી આવે છે જવાના સ્વભાવવાળું છે આટલું છતાં પણ જ્યાં તે મારા શરીરમાંનું નથી પરંત પેલા હાડકાન છે. સુધી જીંદગી ફરતી નથી અને આત્માને નવી જીંદગી
મળતી નથી ત્યાં સુધી એ વાત તેના ખ્યાલમાં પણ કુતરાના જેવી દશા.
આવતી જ નથી ! આ જીવમાં જ્યાં સુધી કુતરાના જેવી જ આ આત્મા પણ શંકા કર્યા
મિથ્યાદ્રષ્ટિત્વનો વાસ છે અને એ મિથ્યાદ્રષ્ટિપણું જ કરે છે. આત્મા પણ જ્યાં સુધી મિથ્યાદ્રષ્ટિપણામાં
ટળે નહીં ત્યાં સુધી પૌલિકવસ્તુઓથી થતું સુખ હોય ત્યાં સુધી તે એવી શંકા કર્યા જ કરે છે કે
એ સાચું સુખ નથી એ વાતનો તેને ખ્યાલ જ આવતો જો આત્માનો સ્વભાવ જ સુખ મેળવવાનો છે તો
નથી અને તે મિથ્યાદ્રષ્ટીજીવ એમજ માનતો રહે આત્માનો એ સુખ સ્વભાવ પ્રકટ કેમ થવા પામતો
છે કે પૌગલિક પદાર્થોના સંયોગથી થતા સુખો નથી. ઠીક હાડકાના ઘર્ષણથી કુતરાનું તાળવું ભેદાય એજ સાચા સખો હોઈ તેમાં મારો હિસ્સો છે. સુખ છે અને તે દ્વારા લોહીની ધારા વહી જાય છે પરંતુ
- સંબંધીનો જીવનો એ ભેદ ક્યારે અને કેવી રીતે
જો તે એ વખતે કુતરાને એ વાતની ખબર પડતી નથી.
ભાંગે છે તે હવે જોઈએ. કે આ મારું તાળવું ભેદાયું છે અને તેમાંથી જ લોહી નીકળે છે ! એને તો એ વાતની ખબર ત્યારે જ સુખ નહિ પણ સુખાભાસા પડે છે કે જ્યારે એનું તાળવું ભેદાઈને તેમાંથી જે આત્માને જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે લોહી નીકળે તે એની જીભ પર જ આવે છે ! ત્યારે જ તે સમજે છે કે પૌગલિક વસ્તુઓના કુતરો લોહીને સમજે છે પરંતુ તે વાત સમજતો સંયોગથી જે સુખ મળે છે તે સાચું સુખ નથી પરંતુ નથી કે આ હાડકાથી લોહી નીકળે છે. હાડકું એ માત્ર સુખાભાસ જ છે ! આત્મા એકેન્દ્રીય દશામાં જડ પદાર્થ છે. તેનો તમે ચુરો કરી નાંખો, તેનો હો. બે ઈન્દ્રીયવાળી દશામાં હો, ત્રણ ઈન્દ્રીયોવાળી ભુકો કરી નાંખો, તેને ગમે તેમ અફાળો, પછાડો, દશામાં હો, ચાર ઈન્દ્રીયોવાળી દશામાં હો, કે પાંચ ઝીકો તો પણ તેમાંથી લોહીરૂપી સુખનો છાંટો એ ઈન્દ્રીયોવાળી દશામાં હો, યાવત્ મનુષ્યોમાં ધર્મ બહાર આવતો નથી જડ પદાર્થમાં સુખ છે જ નહિ આવતો નથી અર્થાત્ ધર્મ આવવો એ ઘણી મુશ્કેલ એ વાત પેલો કુતરો સમજતો નથી હૈયાટા કુતરાને
વાત છે તે સરળ વાત નથી ! ખાખરાના ઝાડ પર એ વાતનો ખ્યાલ નથી, કે આ તો મારું જ જાય
રહેતી ખીસકોલી તે સાકરના સ્વાદને કદી સમજતી છે અને દસ ટીપા જાય છે ત્યારે તેમાંથી માત્ર
નથી એટલું જ નહિ પરંતુ તે આંબાના ઝાડ ઉપર ત્રણચાર ટીપા જ પાછા આવે છે ! જ્યાં સુધી
જાય તો પણ તેને કેરી ખાવાની ઈચ્છા થતી નથી મિથ્યાત્વ છે કતરાની દશાને પામેલા આ જીવને અને તે તમે ખીસકોલીની કમનસીબી કહેશો કે બીજું