Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૭૯
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ -
તિથિની ક્ષય વૃદ્ધિની સમજ. જેનશાસ્ત્રો પ્રમાણે તિથિની હાનિ ન હોય? લોકોત્તર કાતુની અપેક્ષાએ આ ક્રમ છે.
જૈનશાસ્ત્ર શબ્દથી જૈનના જ્યોતિષ સંબંધી પણ લૌકિકટીપ્પણામાં આવી રીતે ક્રમસર અને સુર્યપ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રો જેમ ગણાય છે તેવી જ રીતે નિયમિત આંતર તિથિઓનો ક્ષય હોતો નથી. છતાં જૈન આચાર્યોએ કરેલ શ્રી હીરપ્રશ્ન આદિ શાસ્ત્રો પણ લૌકિકટીપ્પણાં કંઈ સદીઓથી મનાય છે, તેથી જૈનશાસ્ત્રો તરીકે જ ગણાય છે. તેમાં બારમી સદીથી અનિયમિતપણે અને અનિયમિત આંતરે તિથિઓનો જે જૈનશાસ્ત્રો રચાયાં છે તેમાં તો લૌકિકટીપણાનો ક્ષય અર્વાચીન જૈનશાસ્ત્રના વચનથી જ મનાય છે. આધાર લેવાયાનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને તે
વળી ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જૈનજ્યોતિષ લૌકિકટીપ્પણામાં તો જેમ જૈનના જ્યોતિષશાસ્ત્રથી
પ્રમાણે કોઈપણ તિથિ 17, થી વધારે હોય નહિં. જુદીરૂપે પોષ અને અષાઢ સિવાયના મહિનાઓ વધે
તેમ કોઈપણ તિથિ / સૂર્યોદયને ફરસ્યા સિવાયની છે તેવી રીતે તિથિઓ પણ અનિયમિતરીતિએ ઘટે
5 . હયાત ગણાય જ નહિં. પરંતુ લૌકિકટીપ્પણાને છે. જૈન જ્યોતિષમાં આસો વદથી શરૂ કરીને યુગના
અનુસારે તેવો નિયમ નથી. તેમાં તો ૬૦ ઘડીથી પૂર્વાર્ધમાં અને ઉત્તરાર્ધમાં એકેક મહિનાને આંતરે
વધારે પણ તિથિઓ હોય છે અને 1 થી ઓછી
પણ હોય છે. લૌકિક અને લોકોત્તર બને માર્ગમાં વદ બીજ આદિ સમતિથિ અને એકમ આદિ
આ વાત તો નક્કી જ છે કે કોઈપણ તિથિનો ક્ષય તિથિઓનો ક્ષય નિયમિતપણે છે. જેમકે
એટલે અભાવ તો હોતો જ નથી. પરંતુ જે તિથિ સૂર્યોદયને ન ફરસે તે તિથિનો ક્ષય ગણાય. એટલે નક્કી થાય છે કે કોઈપણ તિથિનો લાંબો કે ટુંકો ભોગવટો હોય છતાં તિથિનો વ્યવહાર સૂર્યોદયને ફરસનારી તિથિને નામે જ હોય છે અને સૂર્યોદયને નહિં ફરસનારી તિથિનો ક્ષય કહેવાય છે. આ હકીકત સીધી અને સાદી છે. છતાં એને નહિં સમજનારો અજ્ઞાનવર્ગ પણ ચાલુ જમાનામાં ઉત્પન્ન થયો છે કે જે પોતાનો મોટા જ્ઞાનિમાં ખપાવી અપર્વતિથિના ભેળસેળપણાનો વ્યવહાર કરે છે અને પડવો બીજ, ચોથ પાંચમ યાવત ચૌદશ પૂનમ ભેળાં છે એમ કહેવા અને લખવા મંડી પડે છે. લૌકિકટીપ્પણામાં જોનારાને સ્પષ્ટ માલમ પડશે કે ક્ષીણ થયેલી તિથિનો ભોગ કાલ જણાવ્યા છતાં બીજે બધે સ્થાને મીંડા જ હોય છે. જો તિથિનું ભેળાપણું લૌકિકટીપ્પણા-વાળાએ માન્યું હોત તો ઉદયવાળી અને અનુદયવાળી તિથિમાં સંયુક્તતા જણાવનાર ચિન્હ રાખવાની જરૂર પડત, અને તેમાં નક્ષત્રાદિ જણાવી. પરંતુ કોઈપણ દેશના કોઈપણ ટીપ્પણામાં
૩ શ્રા ૯ માઘ ૧૩ જ્ય.
૧૫ અ.અ. ૪થું વર્ષ પમું વર્ષ ૮ આસો ૬ અ. વદ ૧ યે. શુ. ૧૧ ચૈત્ર
૫ શ્રા ૧૫ પોષ અ. ૧૨ માઘ ૭ માગ. ૨ ચૈત્ર વદી ૧૪ ચૈત્ર
૩જું વર્ષ ૬ માધ વદ ૧ માગશર ૧૩ માગશર ૨ માગશર ૫ આશો
૯ શ્રા ૧૧ આસો
૪ જ્ય. રજું વર્ષ
૫ શ્રા ૩ માઘ ૫ ચૈત્ર
૭ જ્ય. ૪ માગશર ૧૪ આસો ૧૭ વર્ષ વદ ૨ આસો
૮ ચૈત્ર ૧૦ સ્પે.