Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પપપ
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૧૦-૧૯૩૭ કરવાથી જે ફલ મળે તે ફલ નમો અરિહંતા અનાગત અને વર્તમાન એ ત્રણે કાલના અરિહંત બોલવાથી મળે જ નહિં, એટલું જ નહિ, પણ ભગવંતોમાં જે ગુણોનો સમુદાય રહેલો હોય છે નામમાં વાગ્યનો સંબંધ ન રાખવામાં આવે તો નો તે જ ગુણોનો સમુદાય એક તીર્થકરમાં રહેલો છે રિહંતાપ કહેવાથી કંઈપણ ફલ થવું જ જોઈએ અને એજ કારણથી ભગવાન હરિભદ્રસૂરિજી નહિં. કારણ કે ભાષાના પુગલો કેવલ અચેતન જણાવે છે કે અifમ પૂર્યાદિ સર્વે તે પૂર્વથા હુંતિ છે અને તેવા ભાષાપુદ્ગલોનો પરિણામ કરવાથી અર્થાત્ એક પણ તીર્થંકરની પૂજા કરવાથી સર્વ પણ અરિહંત મહારાજના નમસ્કારનું ફળ મળે જ કેમ? તીર્થકરોની પૂજા થઈ જાય છે. એવી રીતે એકપણ માટે એકલા અરિહંતનામમાં પણ મહત્તા માનવી અરિહંતને નમસ્કાર કરવાથી સર્વપણ અરિહંતોને જ જોઈએ. વળી વિશેષ ખ્યાલ કરવા જેવું એ છે નમસ્કાર થઈ જાય છે, તો પછી નો રિહંતાdi કે ભગવાન ઋષભદેવજીઆદિ તીર્થંકરો કોઈ દિવસ માં બહુવચન કહેવાની જરૂર રહેતી નથી, આવા પણ એક ક્ષેત્રમાં એકઠા થઈ શકતા નથી, અને કથનના સમાધાનમાં એમ કહી શકાય કે સંઘના તેથી કોઈપણ જીવ એક ક્ષેત્રમાં એકીકાલે બે એકપણ અવયવની, એકપણ સાધુની, એકપણ અરિહંતોના નમસ્કારનું ફલ મેળવી શકે પણ નહિં, આચાર્યની ભક્તિ કરવાથી સર્વ સંઘ-મુનિ અને છતાં નમો રિહંતાઈ ના ઉચ્ચારણથી અતીત આચાર્યોની ભક્તિ થઈ જાય છે, છતાં પણ કાલના અનંત અરિહંત ભગવંતો, વર્તમાન કાલના પૃથક્થથક સંઘની વ્યક્તિઓની મુનિઓની અને કંઇ અરિહંત ભગવંતો, અને ભવિષ્યકાલના પણ આચાર્યોની ભક્તિ કરનારાઓને જે ઉલ્લાસ જે અનંત અરિહંતોને વન્દન કરવાનું થાય છે, આ બધો ભાવના અને તે દ્વારા જે તીવ્રકર્મનો ક્ષયોપશમ મહિમા નામની સાથે કહેલાં બહુવચનનો છે. જો એટલે નિર્જરા થાય છે તે અનુભવ અને શાસ્ત્રથી કે એ વાત તો ખરી છે કે એક રતિ સોનાનું સ્વરૂપ સિદ્ધ છે. માટે જ નમો રિહંતાઈ એમ એકવચન જે હોય તે જ લાખો તોલા સોનાનું સ્વરૂપ હોય. ન કહેતાં નો અરિહંતા એમ બહુવચનથી જ છે. અને જે લાખો તોલા સોનાનું સ્વરૂપ હોય છે નમસ્કાર કરેલો છે. વળી પૂજ્યપુરુષોને અંગે એક તે જ સ્વરૂપ એક રતિ જેટલા સોનામાં પણ હોય હોય તો પણ બહુવચન વાસ્તવિક નહિં હોવા છતાં છે, તેવી રીતે એક પણ ત્રિલોકનાથ તીર્થકર રૂઢિથી ગણાય છે. પરન્તુ નમો રિહંતા માં ભગવાનમાં જે ગુણોનો સમુદાય હોય છે તે જ કહેલું બહુવચન માત્ર બહુમાનની રુઢિને અંગે નથી. ગુણોનો સમુદાય અતીત અનાગત અને પરન્તુ સર્વકાળના સર્વ અરિહંતો લેવાને માટે જ વર્તમાનકાલના તીર્થકરોમાં રહેલો છે અને અતીત છે. કેમકે શાસ્ત્રોમાં અરિહંત મહારાજને અંગે