Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 713
________________ પ૬૫ શ્રી સિદ્ધચક્ર તા.૪-૧૦-૧૯૩૭ વહેલો કર્મનો ક્ષયોપશમ કે ઉપશમ થાય છે તે મિથ્યાત્વીના ધર્મકૃત્યની અનુમોદના તે આત્મા અને તેનું સ્વરૂપ, કર્મ અને તેનું સ્વરૂપ અતિચાર રૂપ છે? જાણ્યા સિવાય જ માત્ર ભવિતવ્યતાના પ્રતાપે થતા ૧ પણ જેઓ જૈનનામધારી કે પરદર્શની યથાપ્રવૃત્તિકરણના યોગે જ થાય છે, પરંતુ પોતાના મિથ્યાત્મય ધર્મના દેઢ આગ્રહી હોય અને યથાપ્રવૃત્તિકરણથી થયેલા કર્મના નાશ કરતાં શેષ પોતે કરેલા ધર્મના નામે અજ્ઞાનદૃષ્ટિથી મળેલા રહેલાં કર્મોનો નાશ ગુણપ્રાપ્તિદ્વારા જ થાય છે, ઈહલૌકિક કે પારલૌકિક ફલનો મિથ્યાત્વની વૃદ્ધિને પણ તે ગણની પ્રાપ્તિ કરવામાં જે કર્મનો ક્ષયોપશમ માટેજ ઉપયોગ કરનારા હોય તો તેવા આગ્રહવાળા કે ક્ષય કરવો જોઈએ તેનું મુખ્ય બીજ બીજુ કંઈ મિથ્યાત્વીના ધર્મકૃત્યની અનુમોદના કરવી તે નહીં જ, પણ માત્ર ગણાનરાગ જ છે. અને તેથી મિથ્યાષ્ટિની પ્રશંસા નામના અતિચારને લગાડે અન્ય પણ એમ કહે છે કે વર્ને તરુપત્નિધ્ય તે હેજે સમજાય તેવું છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન અર્થાત્ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનને અને હેમચંદ્રજી મહારાજ તથા આચાર્ય મહારાજ ઉપલક્ષણથી સર્વ ધર્મીવર્ગને તથા ધર્મને જે નમસ્કાર શ્રીરત્નશેખરસૂરિજી વિગેરે મહારાજાઓ તો શ્રીયોગશાસ્ત્રવૃત્તિ અને ગુણસ્થાનક ક્રમારોહ કરવામાં આવે તે તે ગુણની પ્રાપ્તિને માટે જ હોય છે. જૈન શાસ્ત્રકારો પણ તીર્થકર મહારાજની સ્તુતિ વિગેરેમાં મિથ્યાત્વની ગુણસ્થાનક પણ ત્યારે જ જણાવે છે કે જ્યારે મિથ્યાત્વી દશામાં છતાં પણ કરવાના ફલ તરીકે મોક્ષને માટે ઉપયોગી થતા એવા ભદ્રકત્વાદિની પ્રાપ્તિ હોય અર્થાત્ ભદ્રકતાદિની બોધિ લાભને જ જણાવે છે. એ સ્થિતિ ધ્યાનમાં પ્રાપ્તિ સિવાય તો મિથ્યાત્વીઓમાં મિથ્યાત્વ લેવાથી સમજાઈ જશે કે જૈનમતને માનનારો જે ગુણસ્થાનક માનવાની પણ તેઓ ના પાડે છે. જોકે કોઈ હોય પછી તે ચાહે તો તે શ્વેતામ્બર હોય શ્રમણભગવાન્ મહાવીર મહારાજે શ્રીભગવતી ચાહેદિગમ્બર હોય ચાહે તો સ્થાનકવાસી હોય ચાહે સૂત્રમાં પંદરકર્માદાનાદિ વર્જવાને અંગે ગોશાલાના ગચ્છભેદના હિસાબે શાસનાનુસારી શ્રીતપાગચ્છીય શ્રાવકોનું દષ્ટાંત લીધું છે. પણ ત્યાં ગોશાલાનો હોય કે ખરતગચ્છવાળો કે અંચલગચ્છવાળો હોય, આહત શાસનથી વિપરીતપણું સ્પષ્ટપણે જણાવ્યું પણ તે સર્વ ભગવાનનું કાવત્ ધર્મમાત્રનું જે છે. એટલે આગ્રહવાળા મિથ્યાત્વીના પણ કોઈક ગુણગાન કરે કે આરાધન કરે, તે સર્વ ધર્મકૃત્યનો નિર્દેશ કરવાનો પ્રસંગ આવે તો શાસ્ત્રના સમ્યગદર્શનાદિ ગુણોની પ્રાપ્તિને માટે અથવા પ્રાપ્ત હિસાબે તેનું મિથ્યાત્વીપણું જણાવવા પૂર્વક શાસ્ત્રને થયેલા સમ્યગ્દર્શનાદિ ગુણોની વૃદ્ધિને માટે જ કરે અનુસરનારા જીવોને ઉત્સાહ વધારવા માટે પ્રશંસા છે. અને આજ કારણથી મોક્ષને ઉદેશીને કરવામાં કે નિર્દેશ કરાય તો તે અયોગ્ય ગણાય નહિ. આવતી ક્રિયા કોઈની પણ હોય તો તે અનુમોદનાને તેના માટે મરીચિનું દષ્ટાન્તા લાયક થાય છે. પણ એટલી વાત જરૂર ધ્યાનમાં જેવી રીતે ચક્રવર્તી ભરત મહારાજે રાખવાની છે કે પરદર્શની મિથ્યાત્વી કે ભવિષ્યમાં તીર્થકર તરીકે થનારા મરીચિને જૈનનામધારી મિથ્યાત્વીઓ જો નિરાગ્રહી હોય અને ભવિષ્યમાં તીર્થકર થશે તે અપેક્ષાએ વન્દન કર્યું, તેથી તે ભવમાં કે ભવાંતરમાં પોતાના પણ સ્પષ્ટ શબ્દોમાં સાથે જાહેર રીતે જણાવી દીધું મિથ્યાત્વધર્મને પોષનાર ન બને એવો હોય તો જ કે આ તારું પરિવ્રાજકપણું કોઈપણ પ્રકારે વન્દનીય તેણે મોક્ષને માટે કરેલા ધર્મની અનુમોદના નથી, માટે હું તેને વન્દન કરતો નથી તેવીજ રીતે કર્તવ્યદશામાં આવી શકે છે. તું ભગવાન્ ઋષભદેવજીના પૌત્ર તરીકે અગર

Loading...

Page Navigation
1 ... 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740