Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૩૭ સાગરસમાધાન ૯૩૩ પ્રશ્ન (અહિં ૮૩૩ ૪૭૯ તિથિની ક્ષયવૃદ્ધિની સમજ પ્રશ્ન છે તે સુધારી ૯૩૩થી વાંચવા) ૯૩૪ પ્રશ્ન ૪૯૯ બુધવારની સંવચ્છરીવાળા જવાબ આપશે? ૪૩૮ પછી-ટાઈટલ શનિવારવાળા ખુલાસો કરશે ૪૯૧ ગુરૂવારે સંવચ્છરીપર્વ આરાધન માટે કે ? બુધવારની સંવચ્છરીવાળાઓ ખુલાસો કરશે ૪૯૨ અવમાત્ર અને અતિરાત્રની સમજ
૪૯૭ ગુરૂવારની સંવચ્છરી વ્યાજબી કેમ ? ૪૫૩ સમાધાન ૯૩૫, ૯૩૬
૪૯૪ પછી ટાઈટલ-ઉદયને નામે ફેલાવાતો ભ્રમ ૪૬૩ સમાલોચના વીર ! જૈન, કલ્યાણવિજ્યજી ૫૧૮ પછી ટાઇટલ-ચોમાસી અને સંવર્ચ્યુરીના K V ગોરધનદાસ
૫૦ દિવસો કેમ ગણવા ? વધારો - ૫૦ દિવસની ગણતરી
પ૪૩ સમાલોચના.... ૪૬૯ સમાલોચના વીર. પાલીતાણા ધર્મશાલા ૨૫૭ વિર ! સમાલોચના .... કેશવકાન્ત,
આ સિવાય સિધ્ધચક્રના વધારા તરીકે કલ્યાણ વિજ્યજી
“શાસ્ત્રીય પુરાવા” તિથિવૃદ્ધિ હાનિવિચાર, વીરશાસન
બુધવારવાળા તરફથી વીરશાસનમાં પૂછેલા પ્રશ્નના
ખુલાશા, તા. ૨૦-૨૯-૮-૩૭
-: સમાલોચના :૧ શ્રી તત્ત્વરંગિણીકારે ચૌદશના ક્ષયે તેરસનું ક્ષય વૃદ્ધિની પરંપરાને મળતા જાહેર થયા
નામ પણ ન લેવાય અને આરાધનામાં જ છે. પણ હજી સુધી બુધવારવાળાઓએ ચૌદશ જ છે એમ કહેવાનો રીવાજ છે. તથા અનેક ચોપડીયો અને લેખો બહાર પાડ્યા તે દિવસે તેરસ ગણનારો મુર્ખ શિરોમણિ
છતાં એક પણ પુરાવો ભાદરવા સુદ પાંચમને છે એમ સ્પષ્ટ કહેવું હોવાથી તેરસ ચૌદશ
પર્વતિથિ ન માનવી અથવા તેની ક્ષય વૃદ્ધિ આદિને ભેગાં માનનાર અને લખનાર
માનવી એ બાબતનો ખુલાશો આપ્યો નથી પરંપરા અને શાસ્ત્રથી વિરૂદ્ધ જ છે.
એ ચોખ્ખું જ છે, માત્ર ૧૯૫રમાં છાણીમાં શ્રી હીરસૂરિજી મહારાજ એક જ બીજી
રહેલા મહાશયે ભાદરવા સુદ પાંચમને ક્ષય તિથિને ઔદયિકી એટલે ઉદયવાળી માને છે, અને ઉદયને આધારે જ તિથિનો વ્યવહાર
માનવાનું શરૂ કર્યું અને તેથી તે મહાશયને માને છે, માટે પૂનમ આદિ બેવડી માનનાર
અનુસરનારાઓને વૃદ્ધિ પણ માનવી પડે છે
બાકી તો આખા તપાગચ્છે તે પાંચમનો ક્ષય શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ જ છે. શ્રીમાનું કલ્યાણવિજ્યજીને સંશોધકને મોકલી
• કે વૃદ્ધિ માન્યા જ નથી. ખાતરી કરવા અને જુઠા કલંક દેનારની
તા.ક. જે વસ્તુના ઉત્તરો એકના ઉત્તરથી અધમતામાંથી નીકળવા જાહેર આહવાન
આવી જાય અને તેથી જુદા ન અપાય તો કર્યા છતાં તેઓ ચુપ જ રહ્યા છે, રાઘનપુર
અનુત્તરપણું કે કબુલાત ગણનારા સમજણથી દૂર પાછી પ્રત ન મોકલાય એટલામાં તેઓએ
ગણાય. ઉદયથી ક્ષીણપર્વ માનનારા પર્વાપર્વમિશ્ર જુઠાપણાથી બચવા ઉદ્યમ કરવો. કહે તેમ વાસ્તવિક સ્થિતિ અને તયા એવા
તિથિ હાનિવૃદ્ધિ વિચાર અને શાસ્ત્રીય પુરાવા એકવચનને ન સમજે તેને કેવો કહેવો ! છે. પૂનમ પાંચમની ક્ષય વૃદ્ધિએ તેરસ ત્રીજની
(વીર (?) શુ. ૯).
૨