Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 704
________________ પપ૬ શ્રી સિદ્ધચક્ર તા.૪-૧૦-૧૯૩૭ બહુમાન છતાં પણ રૂઢિથી બહુવચન લેવા છતાં યાદ આવે છે. તેવી જ રીતે વાચ્ય એવા પદનો પણ રણોત્યુ સમા ભાવમો મહાવીર તથા ઉચ્ચાર કરવાની સાથે વાટ્યના આકારના સમો ભાવ મહાવીરે તેમજ કલ્પસૂત્રમાં પણ અનુભવવાળાઓને તે વાગ્યના આકારનું સ્વરૂપ સકલકાલના અરિહંતોને માટે નમોઘુ રિહંતા ધ્યાનમાં આવ્યા વિના રહેતું નથી. અગ્નિના પાક કહેવામાં આવ્યું છે, અને એક ભગવાન્ મહાવીર સ્વભાવને જાણવાવાળો મનુષ્ય અગ્નિશબ્દના મહારાજરૂપી વર્તમાન અરિહંતને અંગે માફી ઉચ્ચારણની સાથે જેમ પાકગુણને સ્મરણ કરનારો થાય છે અથવા અગ્નિના આકારને મગજમાં વિગેરે કહીને આખા નમોત્થણની એક વચનથી લાવનારો થાય છે, તેવી જ રીતે અરિહંત સૂચના કરેલી છે. એટલે સ્પષ્ટ થયું કે અરિહંત મહારાજના પ્રશમ રસનિમગ્નાદિ આકારને મહારાજ તરફ બહુમાન છતાં પણ વ્યક્તિને અંગે જાણવાવાળો મનુષ્ય નમો અરિહંતા પદ ઉચ્ચારણ એક વચનનો પ્રયોગ જ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને કરવાની સાથે પ્રશમરસનિમગ્નાદિ આકારને વાપર્યો છે. છતાં અહિં જે નમો અરિહંતા એ પદથી મગજમાં લાવ્યા સિવાય રહી શકતો નથી. વળી • આરાધન જણાવ્યું છે તે સર્વકાળના સર્વ નો રિહંતા માં આઘમાં જણાવેલું નમો પદ અરિહંતોના નમસ્કારને માટે જ છે અને તેવી રીતે હાથ અને મસ્તકને જોડીને નમાવવારૂપે હોવાથી પદ બોલીને આરાધના કરી માનવાનું અગર નમસ્કાર કરવા પૂર્વક નમોપદ બોલવાવાળો નમસ્કારથી ફલ પ્રાપ્ત થવાનું તેઓજ માની શકે કે સજ્જન પુરૂષ અરિહંત ભગવાનના પ્રશમરસજેઓ નામનિપાને માનતા હોય. આકારને મગજમાં લીધા સિવાય નમસ્કાર કરી શકે નમો અરિહંતાપ માં સ્થાપના જ નહિ. આ વાત તો સર્વને કબુલે છે કે નમો અરિહંતાણં કહેવાવાળો સમજુ હોય તો જરૂર જેવી રીતે નમો અરિહંતા જપનારને નમસ્કારની ક્રિયા કરે, અને તે નમસ્કારની ક્રિયા નામનિપાની અગર નામઅરિહંતની ઉત્તમતા કરવાવાળો જો મનમાં આવેલી અરિહંત ભગવાનની માનવી જ પડે અને ધારવી જ પડે, તેવી જ રીતે પ્રશમરસનિમગ્નાદિ આકૃતિને ન માનતો હોય તો નમો હિતાપ ને બોલવાવાળો જો બાલ્યાદિ નમસ્કાર કોને કરે? નમસ્કાર કરવાની સામા ખાલી અવસ્થામાં ન હોય તો જરૂર અરિહંત મહારાજની ભાગ હોય, ભીંત હોય, કે પટપટાદિ કંઈપણ હોય, આકૃતિને મગજમાં લાવીને જ નમો સરિતાપ તેના આકારને ધારીને શું તે નમસ્કાર કરશે ? બોલી શકે, યાદ રાખવું કે જગતમાં વાચકના સ્થાપના નિક્ષેપની વ્યાપક્તા. ઉચ્ચારની સાથે જેમ વાચ્યની પ્રતીતિ થાય છે ધ્યાન રાખવું કે જગતમાં દૃષ્ટિએ દેખાતા અથવા વાચ્ચને દેખવાની સાથે તેનું વાચકપદ જરૂર સર્વપદાર્થોની આકૃતિ ચક્ષુની અંદર પડે જ છે.

Loading...

Page Navigation
1 ... 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740