Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૧૪
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭ ઈત્યાદિક સાંવત્સરિકનાં કૃત્યો છે. નહિં કે વૃદિજ્ઞાતિ જે શ્રાવક શ્રાવિકાવર્ગ ચૂકે તે ખરેખર મનુષ્ય જન્મ કે અજ્ઞાત અવસ્થાનરૂપી પર્યુષણાનાં કૃત્યો દ્વારા અને મળેલી ધર્મની સામગ્રીને ખોઈ દઈ સાંવત્સરિક અઠ્ઠાઈનું આરાધન કરવાનું હોય છે. ચિન્તામણીરત્ન ફેંકી દેનાર જેવો મૂર્ખ બને માટે પણ શ્રાવક શ્રાવિકાનો અધિકાર અહિ લેવાનો સર્વક્ષેત્રના સર્વ શ્રાવકશ્રાવિકાઓએ પર્યુષણાની રાખ્યો છે માટે તેને જ અંગે વિચાર કરીશું. અઠ્ઠાઈની આરાધના તો જરૂર કરવી જ જોઈએ. અઠ્ઠાઈઓમાં લક્ષ્ય કેવલ ધમરાધનનું જ
આ વાત વાચકવર્ગ ધ્યાનમાં લેશે તો જૈન જૈનેતરમાં હોય
પર્યુષણાપર્વની મહત્તા કેમ થઈ અને અવિચ્છિન્ન
પ્રભાવશાલી વીતરાગ પરમાત્માના શાસનને ૧ સામાન્ય રીતે શ્રાવક શ્રાવિકા વર્ગે આઠમ
આરાધનારા પૂર્વજોએ પર્યુષણાને મહત્તા કેમ આપી ચૌદશઆદિ પર્વે આરાધવાની માફક છ અઠ્ઠાઈઓ
એ સર્વનો ભાવાર્થ સમજાઈ જશે. પર્યુષણાપર્વની કે જે ત્રણ ચોમાસી, બે ઓળી અને એક સંવત્સરીની
આરાધના કરવા માગનારા શ્રાવક શ્રાવિકાવર્ગે આ અઠ્ઠાઈ મળીને થાય છે. તેમાં રથયાત્રાદિ ધાર્મિક
પાંચ કૃત્યો ઉપર અવશ્ય લક્ષ્ય દોરવવું જોઈએ. ઉન્નતિનાં કાર્યો કરવા સાથે આરંભસમારંભથી વિરમીને દાન શીલ તપ અને ભાવમાં લીન થવાનું
પર્યુષણાની અઠ્ઠાઈમાં આરાધના યોગ્ય શું? હોય છે. છતાં સાંવત્સરિક (પર્યુષણા) અઠ્ઠાઈમાં
૧ અમારી પડહો વજડાવવો. ૨. ચતુર્વિધ વિશેષ કરીને આત્મકલ્યાણ માટે ધર્મ આરાધન
સંઘની ભકિત કરવી. ૩. પરસ્પર ચતુર્વિધ સંઘમાં કરવાનું મળી શકે તેમ હોય છે, કારણ કે
ખમતખામણાં કરવાં. ૪. અટ્ટમનું તપ જરૂર પૂર્ણ સાંવત્સરિક અઠ્ઠાઈની વખતે કે તે પહેલાં સાધુ
કરવું જોઈએ. ૫ દુષ્યમકાલમાં પરમ આધારભૂત
અને અજ્ઞાન અબુઝ વર્ગને પણ ધર્મની મુંગી દેશના સાધ્વીઓનું ચોમાસું રહેવાનું નિયમિત થઈ જાય
દેનાર શ્રીજીનેશ્વર ભગવાનના ચૈત્યોને જુહારવાં. છે અને તેથી ગુરૂમહારાજના આલંબનથી આત્માના
આ પાંચ કૃત્યો પર્યુષણાની અટ્ટાઈને ભાવની ઘણી જ ઉંચી વૃદ્ધિ થાય અને તેથી જ
આરાધનાવાળાએ જરૂર કરવાં જોઈએ. જો કે આ ઉચ્ચતમ કાર્યો કરીને ધર્મની ધ્વજા ફરકાવવાનો
પાંચ કૃત્યોની માફક જ શ્રીલ્પસૂત્રનું શ્રવણ પણ અને તે દ્વારાએ આત્મકલ્યાણનો માર્ગ સાધવાનું
અત્યંત જરૂરી છે. પૂર્વાચાર્ય મહારાજાઓએ સૂઝે એમાં કંઈપણ અસ્વાભાવિક નથી.
શ્રમણસંઘને જગત ઉદ્ધારક ત્રિલોકનાથ ભગવાન મુનિ મહારાજનો યોગ જે ક્ષેત્રમાં હોય ત્યાંના જીનેશ્વરોના ચરિત્રો કે જે દરેક ભવ્યાત્માને અગર તે સિવાયના ક્ષેત્રમાં રહેલા શ્રાવકશ્રાવિકા આદર્શરૂપ છે. તેનું શ્રવણ અને ગણધર મહારાજથી વર્ગે સાંવત્સરિક અઠ્ઠાઈની આરાધના તો જરૂર શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીના શાસનધુરંધર કરવી જ જોઈએ. પર્યુષણાની અઠ્ઠાઈની આરાધનાથી પુરૂષોનું નામકીર્તન અને ચરિત્ર શ્રવણ જે ધારાએ