Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પ૩૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૯-૧૯૩૭ અને ઉત્તરાયણે સાધુઓને દાન દેવાનો ઉપદેશ પાસખમણ જેવી તપસ્યાને પણ પર્યુષણા જેવા અને ઈસારો સકલ સંઘસમક્ષ પોતાની રાણીઓને દિવસોમાં કરનારા હોય છે અને તેથી પર્યુષણાની કર્યો હતો વળી એ વાત તો શાસ્ત્રથી સિદ્ધ છે કે વખતે અશનાદિકથી ભકિત કરવી તે મહાફલને પર્યુષણાની વખત હાય તો વૃદ્ધ હોય, ચડાય તો દેનારી હોય તેમાં આશ્ચર્ય નથી. જો કે સાધુમહાત્મા જુવાન હોય, કે શક્તિવાળો બાળક હોય તો પણ અતિથિ હોવાને લીધે બારે માસ અને બારે માસના : સર્વ શ્રમણ મહાત્માઓએ લોચ કરાવવો જોઈએ, પર્વોમાં અશનાદિકથી પ્રતિલાભવા લાયક જ છે, કેમકે સૂત્રકાર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે સંવચ્છરીથી છતાં જેમ સોનું ભાગ્યયોગે સુગંધવાળું થાય તેમ આગળ શ્રમણ મહાત્માઓને ગાયના રૂંવાટા જેટલા પર્યુષણાની વખતે દેવાતું દાન નિત્યઅનુષ્ઠાનની પણ વાળ હોવા જોઈએ નહિ. અને એ વચનને સાથે પર્વનુષ્ઠાનને પણ જાળવવાવાળું થાય છે. જો આધારે જ્યારે પર્યુષણાને અંગે નિયમિત લોચ કે એ વાત તો ખરી છે કે પ્રમત્ત, અપ્રમત્ત, શ્રમણ મહાત્માઓએ કરવો જ જોઈએ ત્યારે જનકલ્પી, સ્થવિરકલ્પી, ગીતાર્થ, અગીતાર્થ, બાલ શ્રાવકવર્ગને તેવા લોચવાળાઓની વિશેષ ભકિત યુવાન કે વૃદ્ધ જેમ, નમો નો સવ્વસાહૂ એ કરવી તે મહાલાભનું કારણ છે જ શાસ્ત્રકારો પણ પાંચમાં પરમેષ્ઠિપદમાં નમસ્કાર કરવાને લાયક કહે છે કે નોય તિ, સુdgણ દોફા ગણાય છે તેવી જ રીતે સર્વ શ્રમણવર્ગ હાય તો અર્થાત્ લોન્ચ કરવાવાળા શ્રમણ મહાત્માઓને અંગે ગીતાર્થ હો, ચાહે તો અગીતાર્થ હોય ચાહે તો જે કંઈ દાન દેવામાં આવે તે અત્યંત ફલને દેવાવાળું તપસ્વી હોય કે હાય તો કૂરગડુક જેવો હોય, તો છે આ હકીકત વિચારતાં અને પર્વ દિવસોએ કરેલું પણ હંમેશાં અશનાદિકથી પ્રતિલાભવા લાયક જ ધર્મકાર્ય સમુદ્રમાં ગયેલા પાણીના બિન્દુની માફક છે. સૂત્રકાર મહારાજાઓ ચાર પ્રકારના સર્વથા અક્ષય થઈ મહાફળને દેનાર થાય છે. એ વાત પૌષધને માટે નિયમ તરીકે કર્તવ્યતા જણાવતાં વિચારીને શ્રાવકવર્ગે શ્રમણ મહાત્માઓની પર્યુષણાને ચૌદશ, આઠમ અને અમાવાસ્યા અને પૂનમ એ અંગે જરૂર ભકિત કરી સંઘપૂજાનું કાર્ય જરૂર પર્વો લે છે. તે પણ શ્રમણનિગ્રંથોને માટે સદા કર્તવ્ય બજાવવું જ જોઈએ.
તરીકે ગણા ભાવેના વિહરફ એવું વાક્ય સર્વ સાધુઓ નમસ્કારને લાયક છે તેમ ફરમાવીને સાધુઓને સંયમતપથી આત્માની ભક્તિને લાયક જ છે.
ભાવના હંમેશાને માટે જણાવે છે. તેવી જ રીતે શ્રમણવર્ગ ઘણે ભાગે પર્યુષણમાં જેમ લોચ શ્રાવકવર્ગને માટે પડતા મેમાને વિદ૬ એ કરનારા હોય છે તેવી જ રીતે માસખમણ
વાક્ય કહીને સ્પષ્ટપણે શ્રમણાદિકને અશનાદિથી