Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૩૩
શ્રી સિદ્ધચક્ર
- તા. ૨૦-૯-૧૯૩૭ કહીને સર્વ શ્રમણ સંઘને જ્ઞાનાદિક ઐશ્વર્યવાળો શ્રાવિકા લેવા પડે છે. વળી પૂર્વાચાર્યોના માનેલો છે. વળી શ્રમણ શબ્દ વ્યવચ્છેદક લઈએ ચરિત્રગ્રન્થોમાં અમુક શહેરના સંઘે વિનતિ કરી, તો પણ બીજા ચાર પ્રકારના શાકયાદિક સંઘોના અમુક શહેરના સંઘે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો-નંદી વ્યવચ્છેદને માટે તે શ્રમણ શબ્દ ઉપયોગી થાય. મહોત્સવ કર્યો -તીર્થોદ્ધાર કર્યો-ચૈત્યોદ્ધાર કર્યો
૭ કુલ સંઘ અને ગણના પ્રત્યેનીકોની જે વિગેરે જે કહેવાય છે તે સર્વ રૂઢપણે શ્રાવકવર્ગને સ્થિતિ શ્રીભગવતીસૂત્રમાં બતાવી છે તે પણ શ્રમણ સંઘ શબ્દ ગણીને જ કહેવાય છે. પરંતુ શાસ્ત્રની સમુદાયને સંઘ ગણીને જ બતાવેલી છે. આ હકીકત અપેક્ષાએ મા IITો સંયો સેસો પુ સિંધામો સાંભળીને કોઈપણ સુજ્ઞ મનુષ્ય એમ નહિ ધારવું અર્થાત્ ત્રિલોકનાથ તીર્થંકર મહારાજની અને કે આવું કહીને સાધુસાધ્વીને જ સંઘ તરીકે રાખી શ્રમણમહાત્મા તથા શાસ્ત્રની આજ્ઞાને ધારણ શ્રાવકશ્રાવિકાને સંઘની ગણતરીમાં લેવા જ નથી. કરનારો જ સંઘ કહેવાય, પણ આજ્ઞાથી વિરૂદ્ધ કેમકે આધારના ગ્રહણથી જેમ આધેયનું ગ્રહણ વર્તનારો તો હાડકાંનો ઢગલો કહેવાય. એ વચનથી થાય, રાજાના ગ્રહણથી તેના સેવકોનું ગ્રહણ થાય. સ્પષ્ટ પણે શાસ્ત્રકારો જણાવે છે કે રૂઢ તરીકે તેવી રીતે શ્રમણવર્મરૂપી આધારનું તથા સેવ્યનું ગણાતો શ્રાવક સમુદાય પણ સંઘ તરીકે તે જ ગણાય ગ્રહણ થવાથી આધેય અને સેવકરૂપે રહેનારા અને કે જે ત્રિલોકનાથ તીર્થકર ભગવાન, શ્રમણ તેથી જ શ્રમણોપાસકપણાના નામને ધારણ કરનારા મહાત્મા, અને શાસ્ત્રની આજ્ઞાને ધારણ કરનારો શ્રાવકવર્ગનું ગ્રહણ થઈ જ જાય છે. અને તેથી જ જ હોય. યાદ રાખવું કે પશુ પંખીઓના ટોળાઓમાં શ્રીભગવતીજી વિગેરેમાં સાધુ સાધ્વી શ્રાવક પણ કોશકારોએ સંઘ શબ્દની રૂઢિ ગણેલી છે. તેવી શ્રાવિકાએ ચારેને સંઘ તરીકે ગણવામાં આવે છે. રૂઢિ ભગવાન તીર્થંકર શ્રમણ મહાત્મા અને શાસ્ત્રની જો કે યોગ કરતાં પણ રૂઢિ બલવાન છે એટલે આજ્ઞાથી દૂર રહેનારા શ્રાવકવર્ગમાં થાય. આ બધી શાસ્ત્રોના સંકેત અને વ્યુત્પત્તિદ્વારાએ જણાવાતા હકીકત માત્ર શબ્દના પ્રયોગને અંગે વિચારવામાં અર્થો કરતાં રુઢ થયેલો અર્થ શ્રોતાને પહેલો ધ્યાનમાં આવી છે. પરંતુ પર્યુષણના કૃત્યોમાં બીજા કૃત્ય આવે છે, તે અપેક્ષાએ કંઈક સદીઓથી સંઘ શબ્દ તરીકે જણાવેલ સંઘભક્તિ નામના કાર્યમાં તો ચારે કેવલ શ્રાવકવર્ગમાં જ રૂઢ થયેલો છે અને તેથી
પ્રકારના એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને જ યાત્રાને માટે નીકળતા શ્રાવકસમુદાયના પોષક
શ્રાવિકારૂપ સંઘ જ ભકિતનું સ્થાન છે. અર્થાત્ અને રક્ષકોને સંઘપતિ કહેવામાં આવે છે.
પોતાની શકિત અને પોતાના વૈભવ પ્રમાણે જેઓ શાલિવાહન રાજાની સંઘ ભક્તિ ને પૂજા. એ ચતુર્વિધ સંઘની ભકિત પર્યુષણ પર્વમાં કરે તેઓ
વળી શ્રીકાલકાચાર્ય મહારાજની સામા સંઘ જ પર્યુષણ પર્વના આરાધક ગણાય. આટલા માટે લેવા ગયો હતો તેમાં પણ સંઘ શબ્દથી શ્રાવક જ શાલિવાહન રાજાએ પણ પર્યુષણમાં અત્તરવાયણે