Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 664
________________ પ૨૦ શ્રી સિદ્ધચક્ર તા. ૨૦-૯-૧૯૩૭ આદિમયસાધુપણું બિનજરૂરી છે એવી ધારણા જેને થાય તો સારું છે. એવું સૈદ્ધાત્તિક વાકય હોય એવાને તો સમ્યક્ત પણ હોતું નથી, તો પછી રાજીમતિ દ્વારા કહેવાયેલું હોય નહિ. વળી કેવલજ્ઞાન પામવાની અને સિદ્ધિ થવાની તો વાત શ્રીનિશીથસૂત્રમાં પશુજાતિ કે પંખી જાતિને જ ક્યાં રહી? વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે બન્ધનમાંથી છોડાવવાનું જે પ્રાયશ્ચિત્ત જણાવવામાં કે દ્રવ્યચારિત્ર વગર આયુષ્યના ટુંકાપણાથી મોક્ષે આવ્યું છે તે પણ અવિરતિ જીવનું જીવન ઈચ્છયું જનારાઓના દષ્ટાન્તને લેનારા જીવોને માટે હોત તો ઘટતા નહિ. શાસ્ત્રકારોએ ઉન્માર્ગદેશકપણું અને માર્ગનાશકપણું સે તે મરણની શ્રેયસ્કરતા શાથી? જ જણાવેલું છે. આ બધી હકીકત વિચારનારો આવી રીતે દ્રવ્યદયાના દુશ્મનો તરફથી કથન મનુષ્ય જોઈ શકશે કે મોક્ષપ્રાપ્તિને માટે દ્રવ્ય ચારિત્ર થાય છે. તેમાં પ્રથમ જે જણાવ્યું કે અવિરતિજીવોનું લેવું તે અત્યાવશ્યક જ છે અને તેથી જ ભરત જીવન ઈચ્છવા જેવું હોત તો તે તે મ૨ ભવે મહારાજા સરખા મહાપુરુષોએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું એમ ન બોલત, તે બાબતમાં વિચક્ષણપુરૂષો ઊંડો હતું, છતાં બાહ્યપ્રવૃત્તિરૂપ દ્રવ્ય ચારિત્ર અંગીકાર વિચાર કરે તો સ્પષ્ટ સમજી શકશે કે એ વાકય કરેલું છે, આ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે કે જ્યારે ઉપરથી જ અવિરતિઓના જીવનને ઈચ્છવાનું સિદ્ધ કેવલિભગવાનને દ્રવ્યચારિત્રની જરૂર છે તો પછી થાય છે. કારણ કે અવિરતિઓનું મરણ પણ સર્વથા ઈતરજીવોને તેની આવશ્યકતા તો એક અંશે પણ અનિષ્ટ જ હોત તો તે તે મUાં ભવે એવું ઓછી હોય તેમ માની કે કહી શકાય જ નહિ. કહેવાની જરૂર જ રહેત નહિ. કેમકે અહિયાં આ બધા વિવેચનથી એટલું સિદ્ધ કરવા માગીએ મરણની શ્રેયસ્કરતા મરણની અપેક્ષાએ નથી, પણ છીએ કે જૈનધર્મને માનનારો મનુષ્ય દયા આદિમાં વમેલા ભોગને ગ્રહણ કરવા રૂપ પાનની ઈચ્છાને ઓતપ્રોત થવો જ જોઈએ. અંગે મરણ શ્રેયસ્કર ગણવામાં આવ્યું છે.આ જગા દ્રવ્યદયાના પ્રકાર પર જો સર્વ જીવોના જીવનની સર્વથા ઈચ્છા ન ઉપર જણાવેલી દ્રવ્યદયાના બે પ્રકાર છે એક રાખવાનું હોત કે મરણની પણ અનિષ્ટતા ન અનુકંપા અને બીજી હિંસાની વિરતિ. કેટલાક રાખવાની હોત તો પ્રતિજ્ઞા નહિ કરનારા માત્રને અન્ય જીવોને બચાવવારૂપ અનુકંપાને નહિં માનીને અંગે મરણની શ્રેયસ્કરતા થઈ જાત. પણ પ્રતિજ્ઞાના હિંસાદિની વિરતિને જ અનુકંપારૂપે ગણે છે. તેઓ લોપને અંગે મરણની શ્રેયસ્કરતા જણાવાથી જેમ જણાવે છે કે અવિરતિજીવોનું જીવન કે મરણ એકકે પ્રતિજ્ઞાવાળાના મરણની અશ્રેયસ્કરતા છે. તેવી જ ઈચ્છવાલાયક નથી. તેમ સાથે પણ નથી. કારણ રીતે મરણમાત્રની પણ અશ્રેયસ્કરતા છે. વળી કે જો અવિરતિજીવોનું જીવન ઈચ્છવાલાયક નિશીથસૂત્રમાં જે બન્ધનથી છોડવાનું પ્રાયશ્ચિત્ત ગણીએ તો “યં તે મvi ભવે એટલે તારું મોત જણાવ્યું છે તેમાં gિવદિશા, એ વિશેષણ

Loading...

Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740